________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
જગતમાં મનુષ્યને આનંદની પ્રાપ્તિ પ્રાપ્તવ્ય છે, બાહ્ય તુમાં આનંદ નથી એમ શ્રી વિરપ્રભુએ કેવલજ્ઞાનથી કહ્યું છે તેથી બીજા પ્રમાણની જરૂર નથી. આ વાવ gurt એ નિયમને અનુસરી ગામ મા પણ આનંદની સિદ્ધિમાં મળે છે. તેમજ અનુમાનથી જોતાં પણ બાહ્યવસ્તુમાં આનંદ સિદ્ધ થતા નથી. આત્મામાં આનંદ છે એમ કેવલ જ્ઞાની કહે છે અને અનુમાનથી પણ સિદ્ધ થાય છે. સત્ય આત્મિક આનંદને અનુભવ આત્મિક જ્ઞાન વિના પ્રાપ્ત થતો નથી. આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ માટે . અધ્યાત્મ ગ્રંથ અને દ્રવ્યાનુયોગના ગ્રન્થનું મનન આવશ્યક છે. અધ્યાત્મ શાચ વાંચવાથી અને મનન ક૨વાથી અનુભવ જ્ઞાન પ્રગટે છે અને તેથી રાત્યાનંદની ખુમારી ઝળકી ઉઠે છે. અધ્યાત્મ જ્ઞાનના ઉપયોગથી આત્માને જ સેવ્ય ઉપાસ્ય ગણી શ્રી આનંદઘનજી તથા શ્રી ચિદાનંદજી વિગેરેએ પદદ્વારા આત્મપ્રભુનું ગાન કર્યું છે. એમ શિષ્ટ પુરૂષોએ સંસ્કૃત ગ્રન્થામાં પણ આભપ્રભુને ઉપાસ્ય સેવ્ય સમજી લેકદ્વારા ગાન કર્યું છે. શ્રી હેમચંદ્ર આચાર્ય વીતરાગ તેત્રમાં જ:qમાત્મા
ચોતિ: ઇત્યાદિ કલેક દ્વારા આત્માની રતુતિ ભક્તિ કરી છે. ગમે તે ભાષામાં, ગમે તે રાગમાં, ગમે તે ઈદમાં આત્મપ્રભુની પદદ્વારા ભક્તિ રૂપ સ્તુતિ કરવાથી અનંતભવ સંચિત કર્મમલને અપગમ થાય છે, અન્તરમાં કઈ પણ વસ્તુનું જ્ઞાન થાય તે તેનું વર્ણન કલેક પદ વિગેરેથી થઈ શકે છે, અધ્યાત્મશાસનું શાન થાય છે તે તે સંબંધી પદ વા કલેકદ્વારા જ્ઞાનની તસ્ત મતાએ વર્ણન થઈ શકે છે, અધ્યાત્મ શાસ્ત્ર પ્રતિ પદરચયિતાની વિશેષ રૂચિ હોવાથી કિચિત અનુભવ જ્ઞાનરસની ખુમારીના - મયમાં લેખકે પ દ્વારા અધ્યામ સ્વરૂપનું યથાશકિત વર્ણન કર્યું છે. અધ્યાત્મ શાસ્ત્ર વિશેષત: નિશ્ચય નયને અનુસરે છે તેથી રચેલ પદે નિશ્ચય નયની સાપેક્ષ બુદ્ધિએ પ્રાધાન્યતા ભજે છે એમ વાંચકોએ લક્ષ્યમાં કથન ઉતારવું યોગ્ય છે. જે પરણે તેનાં ગીત
For Private And Personal Use Only