________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪ હાથે તે સાથે પરભવમાં થાય. ચા૨ ૫ ડહાપણ તારૂ ધૂળમાં મળશે જીવડા, કરજે દીલમાં દેવગુરૂ વિશ્વાસ; બુદ્ધિસાગર ધર્મ જગતમાં સાર છે, ધર્મ ધ્યાનથી હવે શિવ પુર વાસ. ચાર૦ ૬
સાણંદ.
વૈિદભવનમાં વલવલે–એ રાગ.
પદ.
૧૮૬ ચેતી લેતું પ્રાણિયા, આવ્યો અવસર જાય -
સ્વારથિયા સંસારમાં, હેતે શું હરખાય. ચેતી ૧ જન્મ જરા મરણાદિકે, સાચે નહિ સ્થિર વારા આધિવ્યાધિ ઉપાધિથી, ભવમાં નહીં સુખ વાસ,ચેતીર રામા રૂપમાં રાચીને, જોયું નહીં નિજ રૂપ; ફેગટ દુનીઓ ફેંદમાં, સહેતે વિષમ ધુપ ચેતી ૩ માતા પિતા ભાઈ દીકરા, દારાદિક પરિવાર, મરતાં સાથ ન આવશે, મિથ્યા સહુ સંસાર, ચેતી ૪ ચિંતામસિમ હીલે, પાખ્યો મનુ અવતાર; અવસર આવો નહી મળે, તાર આતમતાર, ચેતી ૫ જેવી રાંધ્યા વાદળી, ક્ષણમાં વિણશી જાય કાચકુંભ કાયા કારમી, દેખી શું હરખાય. ચેતી ૬.
For Private And Personal Use Only