________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org ૧૩૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સખેશ્વર પ્રાર્શ્વનાથાય નમઃ ઓધવજી સન્દેશા કહેજો શ્યામને-એ રાગ.
૫૬.
૧૮૫
ચાર દીવસનુ ચાંદરણું સંસારનું, બાજીગરની બાજી જેવુ ફાકજો; લક્ષ્મી સત્તાથી છાયા શુ માનવી, પાછળ અને પડશે તારી પાકો. છેલ છબીલા મેાજી થઇ જે મ્હાલતા, વેશ્યા સ`ગત કરતા દારૂ પાન, ચરમાં જીતાં ગર્વ ધરીને ધાલતા, ધાદી ધાલ્યા ચાલ્યા કઇ મશાણો, મરડી છે. ચમચમ કરતા ચાલતા, મગરૂરીમાં બાલે કડવા ખેલ; રામ રમીગ્યા પરરમણીના રાગમાં, પાપ પુણ્યના થારો અન્ને તાલશે. ખાતે હાથે જે ન ઉડાડે કાગડા, કૃપણ એવા અન્તે ચાલ્યા જાયો; દાન પુણ્ય કરશે તે આવે સાથમાં, અતે પામર પાપ કરી પસ્તાયો, બણી ઢણીને દર્પણમાં શું દેખતા, મુખ છાયા મિષે મૃત્યુ દેખાયો; એવુ જાણી ચેતા ચેતન ચિત્તમાં,
For Private And Personal Use Only
વ્યાર ૧
ચાર૦ ૨
યાર૦ ૩
વ્યાર૦ ૪