________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સારસારે સહુ ગ્રન્થનુ સમ્યક ચેતન જ્ઞાન, ચેત્યા તેમાં જે રમ્યા પામ્યા શાશ્વત સ્થાન. ૨૪ અનુભવજ્ઞાને ઓળખે જ્ઞાની શિવપુર ૫, નિશ્ચય ચરણે તે રમ્યા સત્ય થયા નિર્ઝન્ય. ૨૫ ભેગ પકમાં લેપતા જ્ઞાની કબુ ન પાય, જલપંકજવત્ ભિન્ન તે એતર માંહિ સદાય. ર૬ અન્તર વૃત્તિ આતમા દયિક ભાવે ભેગ, ભગવત પણ ગિજે ટાળે ભવભય રાગ. ૨૭ બાદ્યચરણ ચારિત્રમાં એકાતે નહિ ધર્મ, આત્મજ્ઞાન વિના કદી ટળે ન આઠે કર્મ, ૨૮ અન્તરનું ચારિત્ર તે ચક્ષુ થકી ન જણાય, દૃશ્ય વસ્તુ પુદ્ગલ સદા ચેતે આતમરાય. ૨૯ અલ્પ સમયમાં સાધીએ આત્મતત્વ સુખકાર, લહે ભવિ શુદ્ધાત્માને પરમ તત્વ અવતાર. ૩૦ સિદ્ધા સિદ્ધ સિદ્ધશે કરી કર્મને અંત, તે સહુ આતમ જાણીને ઈમ ભાખે ભગવન્ત. ૩૧ આત્મિક શુદ્ધ સ્વભાવના ઉપગે છે ધર્મ, બુદ્ધયબ્ધિ સુખ શાંતિથી પામે શાશ્વત શર્મ. રૂર અનુભવ બરિશી કહી ગામ પરિદિન એક, વિચરી આમ દેશમાં પામી સાચી ટેક. ૩૩
ૐ અહંશાંતિ ૩
For Private And Personal Use Only