________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુભાઈ સમય સુધારસ પીજે, અત્તર આતમ હીરે
પરખી, સુખકર તેહ ગ્રહ જે. સાધુ૧ શુદ્ધ સ્વરૂપે રૂપારૂપી, નિત્યા નિત્ય વિલાસી, પર યુગલથી ન્યારો વર્તે, કાલોક પ્રકાશી. સાધુર અતર અખય ખજાનો ભારી, વર્તે છે સુખકારી, લક્ષ્ય લગાવી લેવો ભાઈ, સમજે નરને નારી. સાધુ 3 વેદક આતમ પણ નહિ વક્તા, અનુભવ અંતર ધારે, ખેલે આતમ આપ સ્વભાવે, તે હવે ભવપારે. સાધુ ૮ જો સમજે તે સમજી લેને, મળીયું ઉત્તમ ટાણું, જેવું ઉત્તમ પસ ખાણું, તેવું શિવ વહુ આણુ. સાધુ ૫ નિજ પદવાસી તું વિશ્વાસી, હે તું ગુણગણું રાશિ બુદ્ધિસાગર તમ ધ્યાને, ઝગમગ જ્યોત વિલાસી સાધુ ૬
(ઇડર)
પેદ.
૩૦
એણુપેરે ધ્યાન ધરીને, ઘટ અન્તર એણીપેરે ધ્યાન
ધરી –હે . મનકર વશમે ને તનકાર કબજે, આતમરૂપ સમરી જેરે હેજી; આસન મારી આશા મારી, સમતાભાવ વરી જે. ધટ. ૧ સ્થિરઉપગકરી થાવોનરમાંહિલા,ચિતારમાંનવીદી જે રહેજી અસંખ્ય પ્રદેશી પરમાતમસે, પિતાના પર રીજે. ઘટ૦ ૨ જિનકેમદીન થાયગ્રહ્યુંનિજ પદતબ,ઝગમગતિ જગાવે રેહજી બુદ્ધિસાગર નિર્ભય દેશી, સમજે તે નર પાવે. ઘટ૦ ૩
છે શ્રી શાન્તિઃ રૂ. (ઈડર)
For Private And Personal Use Only