________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧
શ્રી સિદ્ધાચલ. ૮
મુનિરાજ શાવિત ગિરિ દેખી, ભવદાવાનલે દૂર ગયેરી. પાપી અભવી દૂર ભવી પ્રાણી, દર્શન સ્પન કબુ ન કરેરી; સહજાનંદ તીરથ ફરશી, ભવ પાધિ ભવ્ય નરેરી. દ્રવ્ય ભાવથી તીરથ સમજી, સે ભારે ધ્યાન ધરી રી; સિદ્ધાચલ આદીશ્વર પૂજી, બુદ્ધિસાગર શાંતિ વીર.
શ્રી સિદ્ધાચલ ૯
શ્રી સિદ્ધાચલ. ૧૦ મહેસાણા.
ગુહલી
૨૧૮ જીરે પરવ પજીસણ આવીયાં, તમે ધર્મ કરે નરનાર, ગુરૂવાણી સુણે એકચિત્તથી, જેથી પામે ભવજલપાર જીરે દેવ દર્શન ટેક દે કીજીએ, પ્રભુ પૂજા કરીએ સાર,
પારંભનાં કામે ટાળીએ, કરે ધર્મ તો વ્યાપાર, છરે. ૨ આઠ દીવસ પુર્ણ પામતાં, કર શક્તિપણે ઉપવાસ, શીલ પાળીએ શુભ ભાવથી, કદી જુઠું ન બોલીએ ખાસ.૩ પિડિકમણું દે ટેકનું કરે, નહીં રમીએ કદી જુગાર,
For Private And Personal Use Only