________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦ સ્થિરપણે તું દયે ભાસે, તુજ દરનથી હર્ષ ભારી; અજરામર દુઃખ વારક દર્શન, કરતાં મોહ તે દૂર ગયેરી. શ્રી સિદ્ધાચલ, ૩ સહુ તીરથને નાયક તારક, કર્મ નિવારક સિદ્ધ ખરી; એજ અવિનાશી શુદ્ધ શિવંકર, વિશ્વાનંદ શુભ નામ ધરી. શ્રી સિદ્ધાચલ.૪ અનહદ આનંદ દાયક નિર્મલ, તુજ પરદેશ શાસ્ત્ર કહ્યારી; જે દેખે તે તુજથી ન જુદો, આપો આપ સ્વભાવ રહ્યા. શ્રી સિદ્ધાચલે. ૫ સ્થાવર તીરથ નિશ્ચય તું છે, ત્રસ પ્રાણી તુજ દર્શ કરે;
સ્થાવર તીરથ પોતે જૈતુક, સંગત તેહવું રૂપ ધરેરી. શ્રી સિદ્ધાચલ. ૬. જંગમ તીરથ ગુરૂ મુખ વાણું, સુણતાં મહાતમ ચિત્ત ગારી; નિશદીન તુહિ તૃહિ રટણ કરું હું સન મંદિરમાં તું હિ રહેારી. શ્રી સિદ્ધાચલ. ૭ તીરથ તીરથ કરતે ભટક, પણ નહી આતમ શાંત ભારી;
For Private And Personal Use Only