________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ ચાર અતિશય જન્મ થકી છે, એગણીશદેવના કીધ, કેવળ પ્રગટે એકાદશ સહ, ચોવીશ અતિશય સિદ્ધ પાંત્રીશવાણ પાંત્રીશવાણું, સુણી સુણી સુણી સુણી સુણું, લહે ભવપાર, પારઉતારે, પાર ઉતારે તારી નમિ ૩ ચંદને ચાહે ચાતક પક્ષી, બાળ ચાહે જેમ માય, તેમ પ્રભુ તુમ દર્શન ચાહ, બુદ્ધિ કહે જીનરાય; બાળઉગાર, બાળઉગેરે, યારા પ્યારા પ્યારા પ્યારા પ્યારા.
નમિજીનરાય નમિ. ૪
વિજાપુર.
સિદ્ધાચલ સ્તવન.
(અબ તે પાર ભયે હમ સાધુ.) શ્રી સિદ્ધાચલ નયણે નીરખી, સિદ્ધાચલ મુજરૂપ લઘુરી;
ભવ ભય બમણું ભાંતિ ભાગી, શગિરિ નામ ગ્રહ્યુંરી. શ્રી સિદ્ધાચલ. ૧ કર્મષ્ટક શત્ર ભય ભંજની, વિમલાચલ મનમાંહિ વસ્યારી; હું તું ભેદ ભાવ દૂર જાતાં, યાતાથી નહીં દર વરી, શ્રી સિદ્ધાચલ. ૨
For Private And Personal Use Only