________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
સિાધુ સાધુ શું કહે છે, સાધુ સાધે ધર્મ, પન્ચ મહાવ્રત પ્રેમે પાળે, ટાળે આઠે કર્મ. સુણજે ૪૭ સાચુ સાચું શું કહે છે, સાચું આતમ સુખ; પરમાં સુખની આશા રાખે, પામે ભવનાં દુખ, સુણો ૪૮ હાય હાર્યા શું કહે છે, હાય કામે વીર; રાગાદિકને જીત્યા જગમાં, તીર્થંકર મહાવીર. સુણજે. ૯ જ્ઞાની જ્ઞાન શું કહો છે, જ્ઞાની ગોથાં ખાય; રાગ દ્વેષને જીતે એજન, શાની તેહ ગણાય. સુણજો. ૫૦ આવ્યા આવ્યા શું કહે છે, આવ્યા ચાલ્યા જાય; ત્રણ લેકમાં કીર્તિ જેની, આવ્યા તે સુખદાય. સુણજે. ૫ બેઠા બેઠા શું કહે છે,બેડા ઉઠે ભ્રાત; બેઠા ક્ષાયિક ભાવે સિદ્ધા, ધન તેના અવદાત. સુણજેટ પર ઉઠયા ઉક્યા શું કહો છે, જેને ઉઠે છવ; ઉઠયા આતમ ભાવે સંતે, જાણી જીવને શીવ. સુણજે૧૩ જોગી જેની શું કહો છો, જોગી સાથે જોગ; અલખ ખલકમાં સચ્ચા સમજી, ભગવતાનહિભેગ સુણ૦ ૫૪ જૂઠું જૂઠ શું કહે છે, જૂઠી જગ ઝંઝાળ; જાડામાં મારૂ જે માને, તે જન જગમાં બાળ. સુણજે ૫૫ ભક્તિ ભક્તિ સે સજજન, ભક્તિ સુખનું મૂળ; દેવગુરૂની ભકિત વીણત, કિરિયા જાણે ધૂળ. સુણજે ૫૬ મંગલ મંગલ જિનવર આપે, ગણજે સહુ નવકાર; ચૌદ પૂર્વમાં મંગલ મેટું, ઉતરશે ભવપાર. સુણજે. પ૭ ગુર્જર દેશે સાણંદ ગામે, ઓગણિસ ત્રેસઠ સાલ; અષાડ સુદી સાતમે સાજે, સ્તવના મ ગલ માલ;
For Private And Personal Use Only