________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
હતા હર્ષે શિવપુર જાએ, કરી કમાણી ખાતે ખા આતમતે પદ્મમાતમ થાય, જન્મ મરણનાં દુઃખડાં જાય; સાહ સે ક્ષણ ક્ષણે ધ્યાએ.. હહા ॥ ૩૩ ll
આ અંડું દીલમાં ધરા, મહામત્ર ધ્યાવા મુખવા; રૂદ્ધિ સિદ્ધિ સુખ.દાતાર, શ્રદ્ધાથી ગણજો નરનાર, સૂલ મંત્ર અહું છે ખરા.
આ ૫.૩૪૫
7
ગુર્જર સાણંદ ગ્રામે વાસ, કરીને રચના કીધી ખાસ, ભણતાં ગણતાં મંગલ માલ, મટશે મિથ્યા માયા ઝાળ; બુદ્ધિસાગર સુખનીઆશ, ગુર્જર સાણ ંદ ગ્રામે વાસ ૫૩૫મ સંવત એગણીસ ત્રેસઠસાલ, શુક્લપક્ષ વૈશાખ રસાલ, અષ્ટમી શિવારે શુભોડ, કરતાં વાંછિત ફ્લે કરોડ; પણ્ડિત મનમાં પ્રગટે વ્હાલ, સવર્ત ૩૬
For Private And Personal Use Only
૫૬.
૧૬૩
હંસા કેઇ રે જણાવે જોગીડેાજી, આ દેહુ દેવળમાં રહેનાર ૐક 'સા માયાના મુલકના માછલાજી, એની શુદ્ધિ કાઇ પાવ તરે; હુસા ૧ હંસા પરખે હીરા કાઇ પારખુ છુ, લહે તત્વ ન મૂઢ ન ગમારરે, હંસા પિંડના ઘડનારા માહે પેશી ચેાજી, કરેાલીયે ચીને જેમ ઝાળરે હંસા ૨ હુંસા અલખ પ્રદેશે મ્હાલવુ જી; હુસાયટમાં લગાવી યાતરે હસા નિર્મલ જ્યોતિ ઝગમગેજી,હંસા કીજે અમૃત પારે. હું 2