________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
હંસા જોગીડોજગાવેગજ્ઞાનથી, હંસા જ્યાંનહિભેદપ્રચારરે. હંસા અનહદ આનંદ જેગથીજી, હંસા વિસરે
દુઃખ અપારરે હંસાકે હંસા ગુરૂમળે જ્ઞાન બતાવશેજી, ભાવે ભેદુ જણાવે ભેદરે; હંસા બુદ્ધિસાગર સાચા સંતની, પ્રેમ કરજે
સાચી સેવરે. હંસા૫
સાણંદ. છે પદ છે
પ્રેમીઓ બતાવે, કઈ મારે પ્રેમીડ બતલાવે; પ્રેમી વિના હું નિશદિન ગુરૂ, પ્રેમી મળે સુખ થાવેરે ઈ. ૧ પ્રેમ ન મળ વાટે ઘાટે, સઘળું શુન્ય કહાવેરે. કઈ ર પ્રેમના પ્યાલા પીધા જેણે, તેને કશુ ન ભાવેરે. કેઈ ૩ જલ બીચ મીન કમલજલજે, પ્રેમ પ્રભુ પરખાવેરે. કોઈ કે બુદ્ધિસાગર આતમ સ્વામી, ભક્તિથી એમ ગાવે રે. કોઈ પ
સાણંદ.
આ પ્રભુ ભજનનું ટાણું, ઘડી ગાને જિનગુણ ગાશુ આ મેહ મદિરા પીતાં પામર, ધન તારૂ લુંટાણું. આ૦૧ કયાંથી આવ્યા ને કયાં જાઈશ, ભૂલણ શું ભૂલાણું. આ૦ ૨ ફળે ફસિયો ફેગટ કુલી, મનડું શું મુંઝાણું. આ૦ ૩ ચિત્તમાં ચેતીલેને ચેતન, પડતું રહેશે ભાણુ. આ૦ ૪ બુદ્ધિસાગર અવસર પાકર, મુક્તિનું કર આણુ. આ૦ ૫
સાણંદ,
For Private And Personal Use Only