SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org روق બાહિર ભટકે જીવ! શું, કરી લે ઘટમાં ખેાજરે. રત્ન અમુલખ માંહિ ભરીયાં, દેખતાં સુખ ભાજરે. પ્રભુ॰ ૩ આતમ તે પરમાતમા છે, પ્રભુ વિભુ જગદીશ; ભિન્નપણું ત્યાં કર્મથી છે, કહુ છુ વિધાવીશરે. અન ંત આતમ વ્યક્તિથી છે, સિધ્ધ સરખા ભારે, બુદ્ધિસાગર આતમ યાને, ભજન સ્ફુરણા આઇરે પ્રભુ ૫ પ્રભુ ૪. માણસા ૫૬. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦: ભજન કર મને ભજન કર મન, ભજન કર ભગવાંતરે મૃત્યુ માથે ગાજતુ તુજ, મનમાં શું હરખ`તરે. ભજન ૧ મૂછ મરડી મ્હાલતાને, ગરવે દેતા ગાળરે, રાવણ જેવા રાજવી પણ,કાળીયા થઇ ગયા કાળરે, ભ૦ ૨ દંતા હસીડુસી તાળીયાને, માયામાં ગુલતાનરે; પરભવ વાટે ચાલીયાત, ભૂલી ભમે નાદાનરે રજની ઘેાડી વેષ ઝઝા, આયુ એળે ન ગમારે ફરીફરીને નહિ મળે જીવ, ધર્મકરણના દાવરે. જરૂર જન્મી જાવુ એક દીન, કાઇ ન જગ ઉગર તરે; બુદ્ધિસાગર શરણુ કરહ્યા, દેવ શ્રી અરિહંતરે. ભજન પ્ ભજન ૪ માણસા, For Private And Personal Use Only ભજન ૩
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy