________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાર એ સહુ ગ્રંથનું છે, એહમાં જેનું ધ્યાન બુદ્ધિસાગર આત્મધ્યાને, પ્રગટે શુધ્ધ જ્ઞાન,
જીવન
ખેરવાઇ
૧૬ જીવડા તું જાગીને જોજે ધર્મને, જાણે તેનું જ નામ જગ્યા પણ ઉવૅતા પ્રાણીયારે, કેવલ દુઃખનું ધામ. જીવડા જાગ્યાજન ઉધ્યા નહિ સાંભળ્યારે, ઉભા જા કેઈ; જાઉઘે જ્ઞાની આતમારે નહિં ત્યાં અચરજ હાઈ. જીવડા ગંભીર જ્ઞાનિગમથી સહુ ઘટેરે, સત્યરૂપ નિરધાર; ડાકડમાલે ધર્મ ધતી ગહેરે મેધા મુઢગમાર. જીવરાજ આંતયામી આતમ ઓળવે, ધર્મત નહિ ભાન; સમકિત શ્રદ્ધા ધરે મૂકીરે, મિથ્યાત્વે ગુલતાને. જીવડાંગ ધર્મ ધર્મ પદ્મરે દુનીયારે, પામે નહિ શિવપંથ; બુદ્ધિસાગર પામર પ્રાણિને રે, તારે ગુરૂ નિગ્રંથ. જીવેડાઈ
માણસા..
પદ.
૧ઋs પ્રભુ ભજીતું પ્રભુ ભજીતું, સફલ કર નર હરે; મોના માગ્યા વરશીયા છે. માનવ ભવના મેહરે પ્રભુ આ દેહ વ્યાપી આતમાની, ઝળકે રૂડી તરે; જ્ઞાન ગુણ હંસને છે, કરે સ્વરૂપ ઉતરે.
પ્રભુ
For Private And Personal Use Only