________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦ છે અથે અનુભવ બત્રિશી લિખ્યત:
દુહા.
૧૮૪ સશુરૂપદ પંકજ નમી પૂજ્ય સ્તુત્ય હિતકાર, આત્મધર્મ પ્રગટાવવા મિત્ર મહા અવતાર. ૧
પર વિવેચન વસ્તુનું આણી કરો વિવેક, ઉપાદેય શુદ્ધાત્મને પ્રેરિત ધર્મ છે એક, જાણ્યું આત્મસ્વરૂપ તે જાણ્યા સર્વ પદાર્થ, આત્મ તત્વના જ્ઞાનથી અન્ય નહીં પરમાર્થ. સૂક્ષ્મજ્ઞાન જે આત્મનું કાપે કર્મનંત, જગ જાણે તો શું થયું આવે નહિ ભવાંત, ૪ ચરણ કરણ તાજપ સહુ, આત્મબોધ વિહુ ફાક, આત્મજ્ઞાન પરમાર્થને વીરલા સમજે લોક. ૫ બાહ્યજ્ઞાનથી લેકમાં માનપૂજા તે થાય,
તા વકતા બાહ્યના બાહ્યદૃષ્ટિતા પાય. પુન્યમ ગતિ દાતાર છે, સત્યજે અનુભવ જ્ઞાન, અતર દૃષ્ટિ જાગતાં હા અનુભવે બાન. અતર દૃષ્ટિ ચેતના ત્યાગે પુદગલ સંગ, આત્મસ્વરૂપે રમણતા સમતે ગંગ તરંગ. આત્માનુભવ ચોગથી ઝળકે આતમાત, સ્થિપગે ધ્યાનથી અન્તરમાં ઉઘાત આત્માગી જે સુખ લહે હોય ને તે સુખ કયાંય, ઇન્દ્રાદિક પદવી લહે તેપણ દુઃખની છાંય. જે પામ્યા તે ત્યાં રમ્યા ભૂલ્યા પુલ ભાન, સુખ સગે રંગે રમે પ્રાપ્તિ શિવક સ્થાને. ૧૩.
છે.
૬૦
For Private And Personal Use Only