________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭
નિજગુણ રમતા રામ ભયા જબ, આત્મારામ કહાયારે, બુદ્ધિસાગર શેાધા ઘટમાં, નિજમાં નિજ પરખાયારે, એ’સા ૪
( અમદાવાદ. )
॥ ૧૪ ॥
૪૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમપદ પરખેતા સુખ મળે, અનાદિદુઃખની ભ્રાન્તિ ટળે શુદ્ધ રૂપે ભળે ચૈતના, નિજધન નિજમાં મળે, સાધ્ય લક્ષી આતમાં થઇ, અકલ પણે નિજ કળે, પરમ ત્યાગી થઇને ત્યાગી લેતું, અવસર આવ્યા ફળે, બુદ્ધિસાગર જાગતાં ઘટ, કર્મનુ શું વળે.
વિજાપુર.
પરમ ૨
॥ સ્તવન |
૪૪
વીર. ૨
વીર પ્રભુ વ્હાલાહે મારા, લાગે મનમાં અતીશય પ્યારા વીર, ત્રીશલા નંદ નરે નાણી, પાંત્રીશ ગુણથી શાભે વાણી. વીર ૧ દુનીયા દારીને ત્યાગી, આતમ ગુણશુ પ્રીતી લાગી. વીર ત્રીશે વર્ષેરે દીક્ષા, લીધી. જગજન કરવા શીક્ષા. કૈવલ કમળારે પામ્યા જન્મ જરારીક દુખડાં વામ્યા. વીર. બુદ્ધિસાગરરે સેવા, ભાવે કરતાં શીવ સુખ મેવા, ( અ, *. ભ. )
વીર. ૩
For Private And Personal Use Only
પદ
૪૫
માયા ન મૂરખ તારીરે, શું માને મારી મારી; મારી મારી કરતાં તારી, ઉમર સહુ પરવારીરે. માયા ને તારી માયા.
રાવણ સરખા રાજા ચાલ્યા. ચાલ્યા ર ક ભીખારીરે. માયા ન તારી માઢ.