________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
સોદાગર સદગુરૂજી સાચા માનજે, લેભાદિક ચેરેને કરજે ખ્યાલજો; લાભ મળે તે સાચવજે ઉપગથી, અન્તર દૃષ્ટિને કરજે રખવાળજે. વ્યાપારી ૩ સ્યાદ્વાદ દૃષ્ટિનાં કરજે ત્રાજવાં, સહનશીલતા કાતર સારી રાખજે; ગજ રાખો વ્યાપારી આતમ જ્ઞાનને, સ્થિરતા ગાદી બેશી સાચું ભાખજે. વ્યાપારી ૪ પ્રતિકમણના રોજમેળથી દેખજે, દીવસમાં શું મળી લાભા લાભ બાહ્ય લક્ષ્મીની ચંચલતાને વાર છે, જલનુંબિન્દુ પડિયું જેવું ડાભજો. વ્યાપારી ૫ દુઃખને પણ સુખ માની હિમ્મત ધારજે, પર પરિણતિ વેરયાને સંગ નિવારજે, ક્ષાયિક ભાવે દાનાદિક ગુણ લાભથી. જન્મ જરાનાં દુઃખ નાસે નિર્ધારિજે. વ્યાપારી ૬ માયાના વ્યાપાર ત્યાગી જ્ઞાનથી, અત્તરના વ્યાપારે ધરજે ધ્યાન, બુદ્ધિસાગર અનંત સુખડાં સભ્યજે; આતમ થાવસિદ્ધબુદ્ધ ભગવાનજો. વ્યાપારી. ૭
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
સાણંદ.
For Private And Personal Use Only