SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાગ લેવાનકું પૂતળી લુણકી, સાગરમાંહિ પ્રવેશે જ્યારે જલરૂપ હેકર કબહું ન આવે, પરમાતમ આ પદ પરખે ત્યારે. ચિધન છે ગુરૂ ગમ શ્રદ્ધા પાકર પ્રાણી, અંતર લક્ષ્ય વિચારે સારે બુદ્ધિસાગર અજરામર થઈ, ભવ ભય ભ્રમણ વારે ત્યારે. ચિને ૬ માણસા દિ. ૧૨૧ આતમ અનુભવ કઇક પાવે, પાર્વ સૈ પરઘર નહિ જાવે. આતમજ પરઘર નાચ નચાવત કુલટા, અંતર ધન - સબ ફેલી ખાવે. આતમ ૧ સ્વરૂપ પ્રકાશી તિભાવે, હોવત જબ સેહિ આવિર્ભ : પરમાતમ પદ સેહિ પિછાને, અંતર તિ શુદ્ધજ ગાવે. આતમ છે હાવત નહિ જે કબહુ ન પ્રગટે, પ્રગટે સે સત્યરૂપ કહાવે, સદ વસ્તુ તીન કાલમાં હવે, સત્ય નિય ચેતન પરખાવે. આતમ રૂ. આતમ ભૂલે ભવમાં ભટકે, સમરે તે નીજરૂપ લખાવે; બુદ્ધિસાગર શેઠે ઘટમાં, સંત મુનીશ્વર જાકું ધ્યા. આ૦ ૪ માણસા, For Private And Personal Use Only
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy