________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ર
અનુભવ વીરલા જોગી જાણે, મૂરખ આપમતિ તાણે બુદ્ધિસાગર આતમજ્ઞાને, ઠરશે નિર્ભયસ્થાને. અલખ
અમદાવાદ,
પદ.
૯૮
માયામાં મનડું મોહ્યું રે–જાગીને જે તું, નરભવનું જીવન ખયું રે–જાગીને જો તું –એ ટેક. માતાની કૂખે આવી નવ માસ ઉધો રહીયે, ત્યાં દુઃખ અનન્ત લહીયેરે. જાગીને જે તું. ૧ બાલપણામાં સમજે ન દેવગુરૂ સેવા, રમવું ને મીઠા મેવારે જાગીને જે તું. ૨ જુવાનીમાં જુવતીના સંગ બહખેલ્ય, ધર્મને પડતે મે રે. જાગીને જો તું. ૩ પૈસાને માટે પાપ કર્યો તેં ભારી, તે આતમને વિસારી રે જાગીને જે તું. ૪ રાગદ્વેષે વાહ અજ્ઞાને ભરમાયે, નાહક જ્યાં ત્યાં ધા રે. જાગીને જે તું. ૫ સુખે દુઃખે પ્રાણીને એક દીન મરવું, પણ કામ વધાર્યું વરવુ . જાગીને જે તું. ૬ કરીશ જેવું પામીશ ભાઈ તેવું, કાંઇ ન કોઈને દેવું રે. જાગને જે તું. ૭ સ્વપ્નાની બાજી રહો શું તેમાં રાજ, કંઇને કાંઇ ન છાજી રે, જાગીને જે તું, ૮
For Private And Personal Use Only