________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેજે અંતરમાં તું ધર્મ, જેથી તાસે સઘળાં કર્મ જોતાં દીલમાં સહ જણાય.
જ જ૦ | ૮ ઝઝા ઝડપે કાલ કરાલ, વાટજ મેક્ષ નગરની ઝાલ; ધર્મ ઝાઝ ઝાલે નરનાર, ક્ષેમે પામો ભવ પાર; શુ મુઝે તું માયા ઝાલે.
ઝઝા છે ૮ ગ નિરંજનને સેવ, ત્યાગી નિંદાદિક સહદેવ; નગુરાને કીજે નહિ સંગ, પ્રભુ ભજનમાં પાડે ભંગ, આતમ પરમાતમ છે દેવ.
નગ્ન છે ટા ટેટે કરી શું હસે, જોયું સઘળું ચાલ્યું જશે જેના દીલમાં આતમ નાદ, ટળીયા તેને વાદવિાદ; શાને મોહ માયામાં વસે.
ટટ્ટા ૧ ઠઠ્ઠા ઠાલી શું મુલાય, ભલા ભલે પણ ચાલ્યા જાય; ઠાઠમાઠમાં યું સર્વ, ગાફલ થઈને કીધે ગર્વ; કરવું નિર્ભયતા ઘટપાય.
ઠઠ્ઠા ૧૨ ડડાડકે દે નિજ દેશ, રાગાદિક સે નહિ લેશ કર્મ વૈરીને દેઈ દંડ, વર્ત નિજ આણ અખંડ; અનુભવ રગે રમિયે બેશ.
ડડા. ૧૩ ઢા ઢમઢમ વાગે ઢેલ, શું તારૂ છે જગમાં બેલ; ધરજે ધર્મ તણું કર ઢાલ, કરજે આતમની સંભાલ; સત્યા સત્યને કરજે તેલ.
ઢર છે ૧૪ | ન્યાયી થા દિનરાત, કરજે સત્ય ધર્મની વાત ન્યાય નીતિથી સુખડાં વરે, ભવસાગરને સહેજે રે; ક્રોધે કદી ન કરજે ઘાત. ' ણણા એ ૧૫ છે તત્તા તીર્થકરને સેવ, સર્વ દેવમાં મોટા દેવ, ત્રિવિધ તાપ હરતા આપ, મનમાં કર જિનવરને જાપ
For Private And Personal Use Only