SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સઝાય. ૧૩૨. નમા નમે અહ્િતને, સિધ્ધ ભજો ચિત્તધ્યાયી; આચાર ઉવઝાયને, સાધુ સફલ સુખદાયી. આતમ તીન પ્રકારછે, બાહિર અન્તર તેમÇ પરભેદ ત્રીજો મહંયા, અક્ષય સુખ લહે। જેમ. ૧ For Private And Personal Use Only ૨ નિદડી વેરણ હુઇ રહી, એ સગ * બહિરાતમ પહેલા કહેયા, તેનું લક્ષણહે કહયુ શાસ્ત્ર મારકે પુદ્દગલ મમતા ચિત્તથી, માને તેને હું આતમરૂપ સારકે, જિનવાણી ચિત્ત ધારીએ. સંધિન ભાઈ ભગિનીને, યુત્ર પુત્રીઢા કુટુબ પવારકે; તેહના સ ંગેરાચીયા, માહે ધૈર્યાહા લહે દુઃખ અપારકે. જિન દેહને આતમ માનતા, ભિન્ન સમજેહે નહિં તેહુ અજાણુકે; અહિરાતમ પહેલાકહ્રયા, ભેદઆતમના છ ડીસુજાણુકે. જિન અષ્ટ કર્મની સંગતિ, પામી આતમહેા નાના અવતારકે; ચાર ગતિમાં સરે, મહા ધરવ હેદુઃખના મહિપારકે, જિ ૪ આતમ કર્મ સંબધ છે, અનાદિંહા રકનક દૃષ્ટાંતકે; અનાધંત ભવિ આશ્રચી, અલભ્યનાહે કહું સુણા ૧ થઈ શાંતકે જિને પ્ અનાધન ત અભવ્યના, નિત્યાનિત્ય હૈા વળી કર્મ સંબધકે, અભવી ભવી ક્રેમથી સુણી, કિંમ બાંધેહા બધ થઇ ભવી અધકે. જિન ૬ રૂપી શરીરને આશ્રયી, રહા આતમહે। અરૂપી મહુતકે, અંતર આતમ જાણો, ભેદ બીજો હા કરા કર્મના અતકે.જિ
SR No.008626
Book TitlePadsangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherLallubhai Raiji Zaveri Ahmedabad
Publication Year1907
Total Pages213
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy