________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિગીથી કેમ રામ કર, જે સગા દશા ઝટપરિહરૂર તે ભવ જલધિ હું સહેજે તરૂ.
શ્રી વિર૦ પ્રભુ ધ્યાન દશા જે ચિત્ત જાગે, તે તુજ મુઅ તાર ઝટભાગે એમ સેવક ગુણ ગાવે રાગે,
શ્રી વીર થાતા જે ધ્યેયસ્વરૂપ થાવે, તે સ્થાન દશા લેખે આવે બુદ્ધિસાગર એમ ગુણ ગાવે.
શ્રી વીર
વિજાપુર
પદ
એર નગરને અવળે ન્યાય, રાજને ર્પડ પરજરે, એક બાળક દેખી બા બીને, ગુરૂ કરે ચેલાની સેવા હું શું જાણુ ભાઈ હેતુ આવું, પૂજારીને પૂજે દેવારે એક મહાવત ઉપર હાથી બેઠે, હાથી મહાવતને ખેડેરે; હું શું જાણું ભાઈ હેતું આવું દીકરે, માને તેડેરે. ચાર જ ની ચોરી બનાવી, પરં દીકરીને માયરેક હું શું જાણું ભાઈ હેતું આવું, દેનારીને દુવે ગાયરે, એ આકાશ માર્ગે ઉડે કે, જળ ભર્યા અતિ રે; ખરે બપોરે જુવે પિતાજી, દરિયે નાવમાં બુડેરે. એ અગ્નિમાંથી મેઘજ વરશે, ગગને પહેચ્યાં પાણીરે; દાસ મલુકચંદ યુકરબેલે, ઉલટી ગવાઈ એ વાંણરે. એ
પદ
અહે દેવની ગતિ ન્યારી, સહુ પ્રાણુને થઈ ભારી; ધીમાં કરે પલકમાં હરે, દી વાયુથી જુ ક્યું ફરે, એ
For Private And Personal Use Only