Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Catalog link: https://jainqq.org/explore/001116/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થાંક - ૯૧ કર્મગ્રન્થ સાર્થ ભાગ ૨ જો (૩-૪ કર્મગ્રન્થ) (બંધસ્વામિત્વ-પડશીતિ) :- પ્રકાશક ઃ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા Page #2 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થાંક - ૯૧ સમ્યગુ-દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ: શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી વિરચિત ભાગ ૨જો (૩-૪ કર્મગ્રન્થ) (બંધસ્વામિત્વઃ ષડશીતિ) શબ્દાર્થ, ગાથાર્થ, મુનિરાજ શ્રી જીવવિજયજી વિરચિત સ્તબુદાર્થ તથા ઉપયોગી ટીપ્પણ સાથે : પ્રકાશક: શ્રી બાબુલાલ જેશિંગલાલ મહેતા ડૉ. મફતલાલ જે. શાહ ઓનરરી સેક્રેટરીઓ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ - મહેસાણા (સ્વ. શેઠ વેણીચંદ સુરચંદ સંસ્થાપિત) આવૃત્તિ છઠ્ઠી વિ. સં. રપર૦ મૂલ્ય ૨૦૦ પ્રત ઃ ૩૦૦૦ વિ.સં. ૨૦૫૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ – પ્રકાશક શ્રીમદ્દ યશોવિજયજી જેને સંસ્કૃત પાઠશાળા અને શ્રી ને કોયસ્કર મંડળ-મહેસાણા શ્રી. બાબુલાલ જેસિંગલાલ મહેતા ડો. મફતલાલ જે. શાહ છે. સેક્રેટરી. -: પ્રાપ્તિસ્થાને – [૧] શ્રી જૈન શ્રેયસ્કર મંડળ. મહેસાણા [૩-ગુ.) [૨] શ્રી જૈન શ્રેયસ્કર મંડળ. પાલીતાણું [સૌરાષ્ટ્ર ] મુદ્રકઃ કૃતિ ઑફિસેટ લોઅર ગ્રાઉન્ડ ફલોર “સમૃદ્ધિ', હાઇકોર્ટ સામે, નવરંગપુરા, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના મુનિશ્રી જીવજયજી મહારાજ શ્રી રચિત ટબા સાથેના શ્રી દેવેન્દ્રસરીશ્વરજી મહારાજ રચિત પાંચ નવ્ય કર્મ ગ્રંથ તથા પૂર્વાચાર્ય રચિત સંમતિકા નામના છઠ્ઠા કર્મગ્રન્થની આ સંસ્થા તરફથી આવૃત્તિઓ અગાઉ છપાઈ ચૂકી હતી, પાંચમાં–છા કર્મન્થની ત્રીજી આવૃત્તિ પણ બહાર પડી ચૂકી છે, અગઉ કર્મગ્રન્થ ભાગ ૧ લામાં ૧ થી ૪ કર્મ ગ્રન્થ છપાવવામાં આવ્યા હતા. આ આવૃત્તિમાં પણ ૧ થી ૪ કર્મ ગ્રન્થ સાથે છપાવવા વિચાર હતો. પરંતુ પ્રેસ તથા કાગળોની મુશ્કેલી અંગે સં. ૨૦૦૨ ની સાલમાં ૧ લે તથા ૨ જો કર્મ ગ્રન્થ બહાર પાડવામાં આવ્યો હતો. હવે બાકી રહેલ બંધસ્વામિત્વનામા વતીય કર્મ ગ્રન્થ તથા પડશીતિ નામા ચતુર્થ કર્મ ગ્રન્થ બહાર પાડવામાં આવે છે. પ્રથમ તથા દ્રિતીય કર્મગ્રન્થ માફક આ આવૃત્તિમાં પણ અભ્યાસીઓની સગવડતા ખાતર ટબાની છપાઈ મેટા ટાઈપમાં લેવામાં આવી છે તથા સંસ્થાના ભૂતપૂર્વ અધ્યાપક ભાઇ કુંવરજી મૂળચંદે તૈયાર કરેલ ટિપ્પણ સૌથી પાછળ લેવામાં અાવેલ છે. આ ગ્રન્થના રચયિતા શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી સુધર્માસ્વામિથી ૪૫ મી પાટે થયા છે તેઓશ્રીએ અનેક ગ્રંથો રચેલ છે, જેની નોંધ આ સંસ્થા તરફથી બહાર પડેલ “ભાષ્યત્રયમ્'ની પ્રસ્તાવનામાંથી જોઇ શકાશે. ટબાકાર શ્રી જીવવિજયજી મહારાજશ્રીએ આ ગ્રન્થ ઉપર ટો સં. ૧૮૦૩ ના વિજયાદશમીના દિવસે રચેલ છે, આ આવૃત્તિમાં દષ્ટિદોષ તથા પ્રેસદોષથી અશુદ્ધિઓ રહી જવા પામેલ છે. રહેલ અશુદ્ધિઓનું શુદ્ધિપત્રક સાથે આપવામાં આવેલ છે, તો તે પ્રમાણે સુધારીને અભ્યાસીઓને વાંચવા ભલામણ છે. અંતમાં આ ત્રીજો–ચોથો કર્મ ગ્રંથ પ્રગટ થવાથી હવે અભ્યાસીઓને અભ્યાસમાં પડતી કાટિ દૂર થશે એવી આશા સાથે વિરમીએ છીએ. મહેસાણા લિ. સં. ૨૦૧૦ આ સુદિ ૧ વકીલ ચીમનલાલ અમૃતલાલ શાહ શ્રી. બાબુલાલ જેસિંગલાલ મહેતા . સેકેટરીઓ Page #5 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી આવૃત્તિની પ્રસ્તાવના આ ગ્રંથની આ અગાઉ પાંચ આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે. પાંચમી આવૃત્તિની ૩૦૦૦ નકલ ખલાસ થતાં આ છઠ્ઠી આવૃત્તિની ૨૦૦૦ નકલ છપાવવામાં આવેલ છે. અભ્યાસીઓની અનુકૂળતા માટે ક્રાઉન સોળ પેજીમાં આ ગ્રંથ છપાવવામાં આવેલ છે. આ આવૃત્તિનું પ્રુફ સંશોધન અમદાવાદ શ્રી રતિલાલ ચીમનલાલ દોશી લુદરાવાળાએ કાળજીપૂર્વક કર્યું છે. છતાં દૃષ્ટિદોષ કે મુદ્રણદોષથી જે અશુદ્ધિઓ રહી જવા પામી છે તેનું શુદ્વિપત્રક આપવામાં આવેલ છે તે પ્રમાણે સુધારીને વાંચવા વિજ્ઞપ્તિ છે. મહેસાણા સં. ૨૦૫૦મેરુતેરસ નંબર વિષય ૧ ૨ ૩ ૪ ૫ ૐ ૭ ८ બંધસ્વામિત્વ (તૃતિય કર્મગ્રંથ) બંધસ્વામિત્વ યંત્ર ઉદય સ્વામિત્વ ઉદીરણા સ્વામિત્વ સત્તા સ્વામિત્વ ચતુર્થ કર્મગ્રંથ ટિપ્પણ લિ. શ્રી બાબુલાલ જેસિંગલાલ મહેતા ડૉ. મફતલાલ જે. શાહ ઓનરરી સેક્રેટરીઓ શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને ષડશીતિ (ચતુર્થ કર્મગ્રંથ) બંધસ્વામિત્વ તૃતીય કર્મગ્રંથ ટિપ્પણ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા વિષયાનુક્રમ પૃષ્ઠ ૧૩૫ ૩૬૩૯ ૩૮-૧૮૨ ૧૮૩-૨૦૮ ૨૦૮૨૩૦ ૨૩૧-૨૩૬ ૨૩૧-૨૩૬ ૨૩૭-૨૯૮ Page #6 -------------------------------------------------------------------------- ________________ અધસ્વામિત્વનામા તૃતીય કમ ગ્રંથ. મગળ અને અભિધેય અધવિહાણવિભુ, વ‘દિયસિરિવમાણુજિષ્ણુરાદ; ગઇઆઇસું ગુચ્છ, સમાસએ બધસામિત્ત III વિઠ્ઠાણુ-બંધની રચનાથી વિમુક–વિશેષ રહિતને વ'ક્રિય વાંદીને સિરિશ્રી વમાણુ–વીરસ્વામી જિચંદ’-જિનાને વિષે ચંદ્ન સમાનને ગઈઆઈસુ –ગતિઆદિ ચૌદ માર્ગણાને વિષે લુચ્છ –કહીશું સમાસ–સ ક્ષેપથી અંધસામિત્ત’–બંધસ્વામિત્વ અકર્મ બંધનના વિધાનથી રહિત શ્રી વર્ધમાન જિનચ'ને નમસ્કાર કરીને ગતિ વગેરે વિષે સક્ષેપ થકી અધસ્વામિત્વ કહીશ. ॥ ૧॥ વિવેચન હવે અધસ્વામિત્વ કહે છે. જીવપ્રદેશ સાથે કમ્મના જે સંખ'ધ તે બંધ કહીએ. તેનું મિથ્યાત્વાદિક હેતુએ કરીને નિપજાવવું તે અંધવિધાન કહીએ, તેણે કરીને વિમુક્ત એટલે રહિત એવા શ્રી વર્ષાં માન સ્વામી જિન તે અવધિજ્ઞાની, મન:પર્ય વજ્ઞાની અને કેવળજ્ઞાની તેને વિષે ચદ્રમા સરીખા; તેમના પ્રત્યે વાંઢીને-નમસ્કાર કરીને ગતિ વગેરે ખાસઠ માણાસ્થાનકને વિષે સ ંક્ષેપથી જીવને મધનુ તુ. ક. ૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ જીવ કેટલી પ્રકૃતિ બધે એમ સ્વામીપણું એટલે કે અંધસ્વામિત્વ કહીશ. ૧ ગઈ કદિએ ય કોએ, જેએ વેએ કસાય નાણે ય; સંજમ દંસણ લેસા, ભવ સમે સન્નિ આહારે મારા ગઈ–ગતિ માર્ગણા સંજમ–ચારિત્ર માર્ગણા ઇંદિએ-ઇંદ્રિય માર્ગ દંસણુ–દર્શન માર્ગણા કાએ-કાય માર્ગ ણા લેસા-લેશ્યા માર્ગના જેએગ માર્ગ ણા ભવ-ભવ્ય માર્ગણા વિએ–વેદ માર્ગણા સમ્મ-સમ્યક્ત્વ માર્ગણા કસાયે--કપાય માગંણા સનિ-સંલિ માર્ગણા નાણે-જ્ઞાન માર્ગણા આહારે-આહારક માર્ગણા અર્થ–ગતિ ચાર, ઇકિય પાંચ, કાય છે, એગ ત્રણ વેદ ત્રણ, કષાય ચાર, જ્ઞાન આઠ, સંયમ સાત, દર્શન ચાર, લેશ્યા છે, ભવ્ય-અભવ્ય બે, સમયકત્વ છ, સંક્ષિ-અસંજ્ઞિ એ અને આહારી-અણુહારી એ બે, એ ૧૪ માર્ગણના ઉત્તરભેદ દૂર જાણવા, મે ૨ સંજ્ઞાક્રમ સંગ્રહ જિણ સુરવિઉવાહાર, દેવાઉચ નિરયમુહુમ વિગલતિગં; એગિદિ થાવરાયવ, નવુ મિચ્છુ હુંડ છેવ૬ ૩ અણુમઝાગિસંઘયણ, કુખગઈ નિયWિદુહગ થીણતિગ ઉજજોઅતિરિદુર્ગતિરિ–નરાઉનરઉરલદુગરિસહજા mational Page #8 -------------------------------------------------------------------------- ________________ જિણ-જનનામકર્મ મક્ઝાગિઈમધ્યાકૃતિ[વચ્ચેનાં સુર–સુરદ્ધિક ચાર સંસ્થાન વિવિ-વૈયિદ્રિક સંઘયણ-જંઘયણ મધ્યનાં ચાર આહારદુ-આહારદ્રિક સંઘયણ દેવાઉ–દેવાયુ કુખગઈ--અશુભ વિહાયોગતિ નિરયનરકત્રિક નિય-નીચ ગોત્ર સુહુમ–સૂક્ષ્મત્રિક ઇન્ધિ–સ્ત્રીવેદ વિગલતિાં-વિકપ્રિયત્રિક દુહગ-દર્ભાગ્ય નામકર્મ એશિદિ-એકેંદ્રિય જાતિ થીણતિગં-થીણત્રિક થાવર-સ્થાવર નામકર્મ ઉજજે અ–ઉદ્યોતનામ આવ–આતપ નામકર્મ તિરિદુર્ગ–તિર્યચદ્ધિક નપુ-નપુંસક વેદ તિરિ–તિર્યંચાયુ. મિ-મિથ્યાત્વ મોહનીય નાઉમતુષાયુ: હું--હુંડ સંસ્થાન નર-મનુષ્યતિક છેવ-છેવટું સંઘયણ ઉલદુગ-દારિકલિક અણ–અનંતાનુબંધિ ચારકષાય | રિસહું –વજ૫ભનારાયસંઘયણ અર્થ-જિનનામ, સુરદ્ધિક, ક્રિયદ્વિક, આહારદિક, દેવાયુ અને નરકત્રિક, સૂક્ષ્મત્રિક વિકલેયિત્રિક, એપ્રિયજાતિ, સ્થાવરના, આતપનામ, નપુંસકવેદ, મિથ્યાત્વમેહ નીય, હુંડસંસ્થાન, છેવડું સંઘયણ, અનંતાનુબંધિ ચાર, મધ્યની આકૃતિ [સંસ્થાન] ચાર, મધ્યસંઘયણ ચાર, અશુભવિહાગતિ, નીચત્ર,સીવેદ, દુર્ભગત્રિક, થીણદ્વિત્રિક, ઉદ્યોતનામ, તિર્યચકિ, તિર્યંચાયુ, નાયુ મનુષ્યદ્વિક, ઔદારિકતિક અને વજષભનારાચ સંઘયણ . ૩-૪ પ. વિવેચન–હવે ૧૨૦ માંથી કેટલીક પ્રકૃતિના અનુક્રમને સંગ્રહ કહે છે–આગળ જે પ્રકૃતિથી જેટલી પ્રકૃતિ લેવી કહેશે Page #9 -------------------------------------------------------------------------- ________________ તે પ્રકૃતિથી માંડીને તેટલી પ્રકૃતિઓ અનુક્રમે લેવી. જિનનામ ૧, દેવગતિ ૧, દેવાનુપૂવી ૨, બૈક્રિયશરીર ૧. શૈકિપાંગ ૨, આહારક શરીર ૧, આહારકે પાંગ ૨, દેવાયુઃ૧, એવં ૮, નરક ગતિ ૧, નરકાનુપૂથ્વી ૨, નરકાયુઃ ૩, એવં ૧૧; સૂમ ૧, અપયંત ૨, સાધારણ, બેઈન્દ્રિય ૧, તે ઈન્દ્રિય ૨, ચઉરિદ્રિય ૩, એવં ૧૭; એકેન્દ્રિય જાતિ ૧; સ્થાવરનામ ૧, આતપનામ ૧, એવં ૨૦; નપુંસકવેદ ૧, મિથ્યાત્વમેહનીય ૧, હુંડસંસ્થાન ૧, છેવટૂડું સંઘયણ ૧, એવં ૨૪. અનંતાનુબંધી ચાર કષાય ૪, ન્યોધન, સાદિ૨, વામન ૩, કુજ ૪, એ જ મધ્ય સંસ્થાન, ઋષભનારાશ ૧, નારાગ ૨ અદ્ધનારાચ ૩, કીલિકા ૪. એ મધ્ય સંઘયણ ચાર. એવં ૩૬ અાભ વિહાગતિ ૧ નીચેગેત્ર ૧. સ્ત્રીવેદ ૧, એવં ૩૯ દુર્ભાગનામ ૧, દુઃસ્વર ર, અનાદેય ૩, થીણદ્વિત્રિક ૩, એવું ૪૫, ઉદ્યોતનામ ૧, તિર્યંચગતિ ૧, તિર્યંચાનુપૂવ, તિર્યગાયુ ૩, મનુષ્યાય ૧, એવં ૫૦; મનુષ્યગતિ ૧, મનુષ્યાનુપૂવ ૨ દારિક શરીર ૧, દારિકે પાંગ ૨, વજાત્રાષભનારાચસંઘયણ ૧, એ પંચાવન પ્રકૃતિને કેમ સંગ્રહ જાણો. ૩-૪ સુરઈગુણવીસવજ, ઇગસઉ એહેણુબંધહિ નિરા; તિસ્થવિણમિછિયં સાસણિનપુચઉવિણુછનુબાપા સુ–સુરાદિક તિર્થી-તીર્થકર નામકર્મ ગુણવીસ-ઓગણીશ વિણું-વિના વજ–વજીને મિ૭િ–મિથ્યાત્વે ઈસઉ–એકસે એક સર્યા–સે હેઓછે, સામાન્યપણે સાસણિ-સાસ્વાદને બંધહિ-બાંધે નપુચઉ–નપુંસકાદિક ચાર નિયાનારક જીવો છનુઈ–છનું Page #10 -------------------------------------------------------------------------- ________________ ૫ અર્થ–સુરદ્ધિકાદિ ઓગણીશ પ્રકૃતિ વને એકસે એક પ્રકૃતિ એધે નારકીના છ બાંધે, તીર્થકર નામ વિના મિથ્યાત્વે સે પ્રકૃતિ [બાંધે]નપુંસકચતુષ્કવિના છનું પ્રકૃતિ સાસ્વાદને [બંધમાં ] જણવી, ૫ છે વિવેચન-હવે ગતિમાર્ગણએ બંધ કહે છે, તેમાં પ્રથમ નરકગતિએ બંધ કહે છે. સુરદ્ધિક આદિ દઈને આતપ લગે ઓગણીશ પ્રકૃતિ ટાળીને શેષ એકસે એક પ્રકૃતિ ઓઘ, પણે એટલે ગુણઠાણની વિવક્ષા વિના સર્વ નારકી સમુચ્ચય• પણે બાંધે. નારકીને ભવસ્વભાવેજ એ ઓગણીશને બંધ ન હોય, મિથ્યાત્વ ગુણઠાણે તીર્થંકરનામને બંધ ન હોય, તે માટે તે વિના (૧૦૦)એકસોને બંધ હેય. સાસ્વાદને નપુંસકાદિક ચાર વિના એટલે નપુંસક ૧,મિથ્યાત્વર, હુંડ ૩, છેવડું ક, એ વિના (૯૬) છન્ને બંધ હાય. છે છે વિણુઅણુ છવીસ મીસે, બિસરિ સમિ જિણ નરાઉ જુઆ; ઈઅ રણુઈસુભંગે પંકાઇસુ તિસ્થયરહીણે દા વિષ્ણુઅણુછવીસ-અનંતાનુ. | જુઆ-યુકત બંધિ આદિ છવ્વીશ વિના ઈઅ-એ મીસે-મિશ્રગુણઠાણે યણાસુ-રત્નપ્રભાદિક (ત્રણ) બિસયરિ-બહેતર! ભંગે–ભાંગો [નરકે, સમ્મમિ–અવિરતિસમ્યક્ત્વ પંકાસુ-પંકપ્રભાદિક (ત્રણ) ગુણઠાણે 'જિસુ-જિનનામકર્મ તિસ્થય–તીર્થકર નામકર્મ નરઉ–મનુષ્કાએ હીણે--હીન (એ છે) નરકે Page #11 -------------------------------------------------------------------------- ________________ અ– અનંતાનુંધિ ચતુષ્ક આદિ વીશ પ્રકૃતિવિના મિથે [સિત્તેર] જાણવી, જિનનામ અને મનુષ્યાયુએ યુક્ત અહેાંતેર પ્રકૃતિ સમ્યગ્દષ્ટિએ બંધાય, આ [મધ શ્રી] ભંગ રત્નપ્રભા વગેરે ત્રણ નારકીમાં જાણવો, ૫ કપ્રભા આદિ ત્રણને વિષે [પૂર્વોક્ત મધના ભંગ] તી'કર નામકર્મ રહિત કહ્યો છે. " } ! વિવેચન– અનંતાનુબંધી આદે દઈને નરાયુ લગે છવીશ (૨૬) પ્રકૃતિ વિના મિશ્રગુણઠાણે સિત્તેર (૭૦) ખાંધે, અવિરતિ સમ્યક્ત્વગુણઠાણે (૭૨) મ્હાંતેર બાંધે, જિનનામ અને મનુષ્યાયુ ભેળવીએ ત્યારે, નરગતિ માંહે એ ચાર જ ગુણઠાણાં હાય. રત્નપ્રભા ૨, શર્કરાપ્રભા ૨, અને વાલુકાપ્રભા ૩, એ ત્રણ પૃથ્વીને વિષે એજ ભાંગેા જાણવા. આઘે ૧૦૧, મિથ્યાત્વે ૧૦૧ સાસ્વાદને ૯૬, મિશ્રે ૭૦ અને સમ્યકત્વે ૭ર પ્રકૃતિના ખ ધ હાય. પ કપ્રભા ૧, ધૂમપ્રભા ૨, તમઃપ્રભા ૩, એ ત્રણ નરકે તીથંકર હીન મધ કહેવા. આઘે તથા મિથ્યાત્વે ૧૦૦, સાસ્વાદને ૯૬, મિન્ને ૭૦ સમ્યકત્વે ૭૧, પંકપ્રભાદિકના આવ્યા તીથ કર ન થાય તે માટે તેને મધ હોય નહીં. ૫ ૬ ગાં નરગતો અ'ધસ્વામિત્વય કે તથારત્નપ્રભા-શકરાપ્રભા-વાલુકાપ્રભા-નારકેવપિ, પકૅપ્રભા-ધૂમપ્રણા તમઃપ્રભા-નારકાણાં આઘે ચતુથ ગુણસ્થાનકે ચ જિનહીનયંત્રકમૂ। Page #12 -------------------------------------------------------------------------- ________________ નરકગતો આઘે રત્નપ્રભાદિત્રયે ચ, પંકપ્રભાદિત્રયે જિનહીનં. છે. બંધપ્રકૃતયઃ બહ અબધપ્રકૃતયઃ * ૦ બંધવિચ્છેદપ્રકૃતીય દ દ જ્ઞાનાવરણીય: અંતરાય પ્રકૃતયઃ | • • • • • દર્શનાવરણીય: હ છ છ ; વેદનીય પ્રકૃતયઃ & R S S « મેહનીય પ્રકૃતયઃ ૦ ૦ ૦ ૦ ૦ આયુઃ પ્રકૃતયઃ હ હ ગોત્ર પ્રકૃતય - 8 8 8 6 નામ પ્રકૃતયઃ 4 4 મૂલ પ્રકૃતયઃ મિથ્યાત્વે સાસ્વાદને મિશ્ર અવિરતે 33 ૫ ૯ ૨૨૬ ૨૫૦ ૨ પ૭િ-૮ ૧૦૮૨૦ ૪ ૫ ૯ ૨૨૬ ૨૪૯ ૨ પ૭-૮ ૯૬૨૬૬ ૫ ૯ ૨૨૪ | ૨૪૭ ૨ પ૭-૮ ૭૦પ૦ ૦ ૫ ૬ c૩૨ ૧ અજિકુમણુઆઉ એહે, સત્તમિએ નરદુગુચ્ચવિષ્ણુ મિચ્છ, અગનવાઈ સાસાણે, તિરિઆ૬ નપુંસચ6 વજ | ૭ | અજિમણુઆઉ-જિનનામ મિ છે–મિથ્યાત્વે કર્મ અને મનુષ્યાયુ મૂકીને અગનવઈ–એકાણું હે- ઘે સાસાણે-સાસ્વાદને સત્તમિએ–સાતમીએ તિરિઆઉ–તિર્યંચનું આયુ નવદુગ–મનુષ્યદ્રિક ઉચ્ચ–ઉચ્ચગોત્ર નપુંસચઉ–નપુંસક ચતુષ્ક વિાણુ–વિના વર્જ–વજીને અર્થ-જિનનામ અને મનુષ્યામુવિના [ નવાણું પ્રકૃતિ ] સાતમી નારકીએ એથે બંધાય. મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર વિના મિથ્યાત્વે [છનુ ] બંધાય. તિર્યંચાયુ અને નપુંસકચતુષ્ક વિના સાસ્વાદને એકાણું પ્રકૃતિ બંધમાં હેય. | ૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ વિવેચન-જિનનામ ૧, મનુષ્યાયઃ ૨, એ બે, એકસો એક માંહેથી હીન કર્યો એ ઘેનવાણું પ્રકૃતિ સાતમી નારકીએ બંધાય. સાતમી પૃથ્વીથી મનુષ્યમાં ન જાય તે માટે મનુષ્પાયુને બાંધે. મનુષ્યગતિ ૧, મનુષ્યાનુપૂર્વી ૨. ઉચ્ચગેત્ર ૩, એ ત્રણ વિનામિથ્યા છનું (૯)ને બંધ હોય. સાસ્વાદને તિર્યંચાયુઃ ૧, નપુંસકવેદ ૨, મિથ્યાત્વ મોહનીય ૩, હુંડ સંસ્થાન ૪છેવટુડું સંઘયણ ૫, એ પાંચ વજીને [૧] એકણું બંધ હોય છે ૭ | તમસ્તમાયાં $ બધા પ્રકૃતય: છે કI અબંધ પ્રકૃતઃ ૦ ? હ on બંધવિચ્છેદપ્રકૃતીય હ હ શાનાવરણીય અંતરાયકમ ગોત્રકમ મૂલપ્રકૃયઃ * ૧ = = = દર્શનાવરણીય ' w w w w વેદનીય & Rા નામકર્મ R - - મેહનીય o o o - | આકર્મ $ $ $ ઓધે મિથ્યાત્વે સાસ્વાદને મિશ્ર અવિરતે ૯૯ર૧ ૦ ૫ ૯ ૪૯ ૨ ૫૭-૮ ૯૬૨૪ ૫ ૫ ૯ ૨૨૬ ૧૪૭ ૨ ૫૭–૮ ૯૧૯૨૧ ૫ ૯ ૨૨૪ ૪૫ ૧ ૫ ૭ ૭પ૦ ૫ ૬ ૧૯ ૦૩૨ ૧ ૫ ૭ ૭પ૦ ની ૫ ૬ ૨૧૯ ૩૨ ૧ ૫ ૭ અણુઉવીસવિરહિઆ સનરદુગુચ્ચા ય સરિ મીસગે, સતરસ એહિ મિચ્છ, પાજતિરિયા વિણ જિગુહાર ૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ અણુચઉવીસ–અનંતાનુબંધિ વગેરે ચોવીસ પ્રકૃતિ વિરહિ–વિરહિત સ-સહિત નરદુગ—મનુષ્યતિક ઉચ્ચા-ચૈત્રિ સયરિ—સિત્તેર મિસદુર્ગ–મિશ્રદ્રિક ( મિશ્ર અને અવિરતિ ) સતરસ-એકસો સત્તર આહિ–ધે મિ છે મિથ્યાત્વે પ૪પર્યામા તિરિયા—તિયંચ પંચે દ્રિય વિષ્ણુ-૨ ને જિણ—જિન નામકમ આહાર-આહારકદ્રિક અર્થ-અનતાનુબંધિ આદ્ધિ ચાવીશ પ્રકૃતિ વિના અને મનુષ્યદ્ધિક અને ઉચ્ચગાત્રે સહિત સિત્તેર પ્રકૃતિ મિશ્રદ્ધિકે અધાય. જિનનામ અને આહારકદ્વિક વિના એકસો સત્તર પ્રકૃતિ પર્યાપ્તા તિ``ચ આધે અને મિથ્યાત્વે ખાંધે, ॥ ૮॥ વિવેચન–અનંતાનુબંધિથી માંડી તિય ચદ્વિક લગે ચાવીશ પ્રકૃતિ, ૯૧ માંહેથી કાઢીએ અને મનુષ્યદ્ઘિક ને ઉચ્ચત્ર એ ત્રણ ભેળવીએ-ત્યારે મિત્રે અને સમ્યકત્વે સિત્તેર (૭૦)ને • અધ સાતમી નરકે હાય, તિહાંના નીકળ્યા તા મનુષ્ય ન થાય પણ મનુષ્યદ્ઘિક તેને ભવાંતરે ઉદયે આવે. હવે તિર્યંચગતિમાં મધ કહે છે. એકસે સત્તરના અધ આપે અને મિથ્યાત્વે પર્યાપ્તા તિય “ચને હાય. જિનનામ અને આહારકદ્ધિક એ ત્રણ વિના. તિય‘ચમાં ગતિ પ્રત્યયેજ જિનનામ અને સયમ વિના આહારકદ્રિક પણ ન ખંધાય તે માટે. ૫ ૮ ૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વિષ્ણુનિયસાલસાસણિ, સુરાઉ અણુએગતીસવિષ્ણુ મીસે; સસુરાઉ સયરિ સમે,શ્રીઅકસાએ વિણા દેસે પ્રા વિષ્ણુ વિના. નિરચ-નરક ( ત્રિકાદિ ) સાલ-સાળ સાસણિ—સાસ્વાદને સુરાઉ–દેવાયુ. અણુઅગતીસ–અનંતાનુબંધિ આદિ એકત્રીસ. - સસહિત. સયરિ–સિત્તેર સમ્મેસમ્યકત્વે. બીઅ—બીજા (અપ્રત્યાખ્યાના વરણીય ચાર) કસાએ–કપાયા, દૈસે-દેશવિરતિગુણઠાણે. મીસે-મિશ્ર ગુણઠાણે. અનરકત્રિકાદિ સાલ પ્રકૃતિ વિના સાસ્વાદને એક સે એક પ્રકૃતિ બાંધે, દેવાયુ અને અનંતાનુબંધિ આદિ એકત્રીશ પ્રકૃતિ વિના [૬૯ પ્રકૃતિ] મિત્રે બાંધે, દેવાસુ સહિત સિત્તેર પ્રકૃતિ સમ્યગ્દૃષ્ટિએ બંધાય. બીજા કષાય વર્જિત દેશવિરતિએ [૬૬ પ્રકૃતિ] અંધે હાય. ૫ ૯ ૫ વિવેચન-નરકત્રિકાદિકથી હુડ, અેવા લગે સોળ પ્રકૃતિ વિના સાસ્વાદને એકસો એક અ`ધાય. દેવાયુ અને અનંતાનુ અધિથી રિસહ લગેની એકત્રીશ, એવં બત્રીસ વિના આગણેાતર (૬૯) પ્રકૃતિ મિશ્રગુણઠાણે ખાંધે, દેવાયુઃ સહિત સિત્તેર (૭૦) સમ્યકત્વ ગુણઠાણે ખાંધે અને બીજા અપ્રત્યાખ્યાનીય ચાર કષાય વિના દેશવિરતિ ગુણઠાણે છાસઠ(૨૬) ખાંધે. પર્યાંધ્વતિય ચને એ પાંચજ ગુણઠાણા હાય. ! ૯ ૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ગર્ભજ સંશિ પર્યાપ્ત પંચૅકિય તિર્યંચગતિ બંધયંત્રકમ તિર્યંચગતિ બંધસ્વામિત્વ બંધ પ્રકૃતય: અંતરાય કમ મૂલ પ્રકૃત હું 6 દ હ બ , અબંધ પ્રકૃતય: ૪ ૮ ૯ જ્ઞાનાવરણીય o 8 0 8 4 9 વિચ્છેદ પ્રકૃતય: * દર્શનાવરણીય કે હ હ હ હ હ વેદનીય 2 RK R = 8 મેહનીય ૦ ૦ ૮% જ જ| આયુકમે 9 ક કે જે ૨. નામકમ - - - ૭ ગોત્રકર્મ દ ક દ ક દ ક | રો પ૭િ-૮ મિથ્યાવે ૧૧૭ ૩૧૬ ૫ ૯ ૨૨૬ ૬૪ ૨ પ૭-૮ સાસ્વાદને ૧૦૧/૧૯૩૨ ૫ ૯ ૨૨૪ ૩૫૧ ૨ ૫–૮ મિશે ૬૯૫૧ ૦ ૫ ૬ ૨૧૯ ૦૩૧ ૧ ૫ ૭ અવિરતે ૭૦૫૦ ૪ ૫ દેશવિરતે ૬૬પ૪ ૦ ૫ ૬ ૨૧૫ ૧૩૧ ૧ પ૦–૮૫ ઇય ચઉગુણસુવિ નરાપરમજયા સરિણુએ દેસાઈ જિણઈક્કારસહીણું નવસય અપજજતતિરિઅનરા-૧ ઈ-એમજ પર્યાપ્ત તિર્યંચની પેઠે / દેસાઈ-દેશવિરતિ આદિએ ચઉગુણે સુ-ચાર ગુણઠાણે જિpકારસ–જિનએકાદશ વિનરા–પર્યાપા મનુષ્યો પણ હીણું–રહિત, હીન પરમ–વિશેષ નવસય–એકસો નવ અજ્યા-અવિરતિ ગુણઠાણાવાળા અપજત્ત—અપકા પંચૅક્રિય સજિણ-જિનનામ સહિત તિરિઅના–તિર્યંચ તથા એહ–ઘ (કર્માસ્તવમાં કહ્યા મનુષ્ય મુજબ ) અર્થ-ચાર ગુણઠાણાને વિષે પર્યાપ્ત મનુષ્ય પણ એમજ બાંધે, પરન્તુ અવિરતિસમ્યગદષ્ટિ મનુષ્ય જિનનામા સહિત બાંધે. દેશવિરતિથી માંડીને એઘ [કર્મસ્તવક્ત] બંધ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જાણવા. જિનએકાદશરહિત એકસો નવ પ્રકૃતિ અપર્યામા તિર્યંચ અને મનુષ્ય માંધે, ॥ ૧૦। વિવેચન—હવે મનુષ્યગતિને વિષે અધ કહે છે. ચાર ગુણઠાણે મનુષ્યને પણ એમજ બંધ કહેવા. મનુષ્ય આઘે ૧૨૦ માંધે, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧ અને નિશ્ચે ૬૯ ખાંધે પણ અવિરતિ સમ્યકત્વ ગુણઠાણે જિનનામ સહિત ૭૧ બાંધે, દેશવિરતાદિક ગુણઠાણે આધ મધ એટલે કે કમ્મૂસ્તવાક્તની પેરે જાણવા. એટલે બીજા ગ્રંથમાં કહ્યા પ્રમાણે કહેવું તે કેમ ? તે કહે છે—પાંચમે ૬૭, છઠ્ઠે ૬૩, સાતમે ૫૯, આઠમા ગુઠાણાના પહેલે ભાગે ૫૮, ત્યારપછી પાંચ ભાગ લગે ૫૬, સાતમે ભાગે ૨૬, નવમા ગુઢાણાના પહેલે ભાગે ૨૨, ખીજે ૨૧, ત્રીજે ૨૦, ચેાથે ૧૯, પાંચમે ૧૮, દશમે ગુણઠાણે ૧૭, અગિયારમે, ખારમે અને તેરમે ગુણઠાણે ૧, ચૌદમે અખ ધક હાય. હવે જિનાદિક નરકત્રિક લગે અગ્યાર પ્રકૃતિએ હીન કર્યું` એકસાનવ (૧૦૦) પ્રકૃતિ અપર્યાપ્ત તિય ઇંચ અને અપર્યાપ્ત મનુષ્ય મધે, કારણ કે એને એકજ મિથ્યાત્વ ગુણઠાણુ` હાય. યદ્યપિ કરણ અપર્યાપ્તા મનુષ્યને સમ્યકવ હાય તિહાં જિનનામ પણ બાંધે છે, પણ ઈંડાં લબ્ધિઅપર્યાપ્તા મનુષ્યનીજ વિવક્ષા કરી છે તે માટે એકજ મિથ્યાત્વ ગુણઠાણુ હાય. !! ૧૦ ॥ Page #18 -------------------------------------------------------------------------- ________________ અનિવૃત્ત નિવૃને મિશે અવિરતે દેશવિરતે પ્રમત્ત સંતે અપ્રમત્ત સયતે ઓધે સાસ્વાદને મિથ્યાત્વે મનુષ્ય ગતિમાર્ગણાયાં એ હદ S S૦ ની હેશે. નવ-વિશેષ. સુરા-દેવતા. અયોગીકેવલીએ ક્ષીણમોહે સયોગીકેવલીએ નિસ્યવ્ય–નારકની પેઠે ઉપશાંત મોહે સૂક્ષ્મસંપરા કોવિય એવું,જિણહીણા જઈલવણવણે ૧૧ાા નિરયવ્વસુરા નવર, ઓહેમિચ્છેદગિદિતિગસહિર ૧૧૧૯ ૦ ૦ ૧૭૧૦૩૧૬ ૫ કમ્પગે બે દેવલોકે સહિઆ સહિત. ઇગિદિતિગએકેદ્રિયત્રિક. મિ છે-મિથ્યા. - - - - - 2 2 2 - - = = = ૦ ૦૦ | Go G e a s d - lo o - o o - - o o o o દ ૮ ટ o o o o જ = જ ૧૩ મનુષ્યગતિમાર્ગણાયાં બંધયંત્રકમ. 0 م م م م م م م م م - 8 8 8 8 8 થી બધા પ્રકૃતિ o દ દ - 6 to o o o = ૮ = o . | ! અબંધ પ્રકૃતિ 8 ૮ળ જ જ. o 8 & w | વિચ્છેદ પ્રકૃતિ ટ ટ ટ ટ ટ ટ ટ ક દ જ્ઞાનાવરણીય જળ * * * * e e c રી નાવરણ | વેદનીય = 2 2 2 હૈ હૈ ? *ી મેહનીય o ~ ~ ~ ~ 0 0 ૦ આયુકમ 6 છ છ છે કે છે ? | નામકર્મ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ગાત્રકમ ટ ટ ટ ટ ટ ટ ઠ ક ર અંતરાય પ્રકૃતયઃ છ છ છ છ | મૂલ પ્રકૃતય: |ه به به به به له ૦ ૦ ૦ ૦ ૦-o] ટ o o o o o o o ૦ ૦ ૦ ૦ - - - o o o o ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૮ ક ર o. 6. 6 6 0 م م م م و و هو Page #19 -------------------------------------------------------------------------- ________________ વિઅ–પણ. હિણ-વિના (હીણ). એવં–એસજ, દેવતાના ઘ– જોઈ-જોતિષી. બંધ પડે. ભવણ-ભવનપતિ. જિણ–જિનનામકર્મ. વર્ણવ્યંતરને વિષે અર્થ–નારકીની પેઠે દેવતા બાંધે [ =બંધના સ્વામિ જાણવા ] એટલું વિશેષ કે, એધે અને મિથ્થા એકે કિય ત્રિક સહિત છે. બે દેવલોકને વિષે પણ એ જ પ્રકારે બંધ હેય, તિષ્ક અને ભવનપતિને વિષે જિનનામ વિના [] બંધ જાણે છે ૧૧ છે વિવેચન–હવે દેવગતિને વિષે બંધ કહે છે, નારકીની જેમ દેવતાને બંધ કહે, પણ એટલું વિશેષ છે કે, અને મિથ્યાત્વગુણઠાણે એકેદ્રિય, સ્થાવર, આતપ એ ત્રણ સહિત કહે. જે ભણે દેવતા એકેદ્રિયપણું બાંધે [ત્યાં જાય છે] તે માટે એઘે ૧૦૪, મિથ્યાત્વે ૧૦૩, સાસ્વાદને ૯, મિએ ૭૦, સમ્યક્ત્વે ૭૨, દેવતાને એ ચાર [૪] ગુણ ઠાણ હોય, બે દેવલોકે પણ એજ બંધ કહે, એથે ૧૦૪, મિથ્યાત્વે ૧૦૩, સાસ્વાદને ૬, મિથે ઉ૦, સમ્યકત્વે ૭૨ બાંધે. જ્યોતિષી ભવનપતિ અને વ્યંતરને જિનનામ હીન બંધ કહે. જિનનામની સત્તાવંત જીવ ભવનપતિ, વ્યંતર તિષીમાં ઉપજે નહીં અને ત્યાં આવ્યો જિન થાય નહીં તે માટે એઘે ૧૦૩, મિથ્યાત્વે ૧૦૩, સાસ્વાદને ૬, મિત્રે ૭૦, સમ્યકત્વે ૭૧ બાંધે. જે ૧૧ છે Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઓ તથા સૌધર્મ-ઈશાનદેવલે કે બંધસ્વામિત્વયંત્રકમિદમ જ્યોતિષી-ભવનપતિ—વ્યંતર–વાણવ્યતરંપુ જિનનામહીનામું દેવગતી આ નરાય પ્રક૧:. | | ૧ બંધપ્રકૃત: અબંધપ્રકયઃ & | વિચ્છેદપ્રકૃત: દ! જ્ઞાનાવરણીય | દર્શનાવરણીય ' છે વદનીય પ્રયઃ મોહનીય પ્રકૃનયઃ | | આયુકર્મ પ્રકૃતયઃ છે છે કદ નામકમ પ્રકૃત: ગોત્રકર્મ પ્રકૃનયા R T મૂલ પ્રકૃત: [36] ૧ ૪ ૧૦૩૧૭ ૭ ૫ ૯ ૨૨૬ ૪' ૫ S એધે મિથ્યાત્વે સાસ્વાદને મિશ્ર અવિરતે ૫૭-૮ A ૭૦૫૦ ૦ ૫ ૬ | કુરૂદી ૦ ૫ ૬ ૧૯ ૧૩૩ ૧ પાટણ () - રયણુવ્યસણુંકમારાઈ, આણુયાઈGજયચઉ રહિઆ; અપજજતિરિઅવ નવસય-મિગિદિપુઢવિજલતર વિગલે છે ૧૨ | યડ્ડવ–રત્નપ્રભાની પેઠે. તિરિઅલૂ–તિર્યંચની પેઠે. સર્ણકુમારઈ-સનકુમાર આદિ નવસર્યા–એક નવ, આણુયાઈઆનત આદિ. ઇનિંદિ–એકેંદ્રિય. ઉજજે અચઉ–ઉઘોતાદિક ચાર. પુઢવિજલ–પૃથ્વીકાય, અપૂકાય હિઆરહિત. તર-વનસ્પતિકાય. અપજજ-અપર્યાપ્ત. વિગલે વિકદ્રિયને વિષે. અર્થ–સનકુમારથી સહસ્ત્રાર સુધીના દેવ રત્નપ્રભાની પિઠે બાંધે. આનત વગેરેના દેવો ઉઘાતચતુષ્ક વિના બાંધે. અપર્યાપ્ત તિર્યંચની પિઠે એકસો નવ પ્રકૃતિને બંધ એકે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ક્રિય જાતિ; પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય અને વિકલેંદ્રિયને વિષે હેય છે, જે ૧૨ વિવેચન—સનકુમારથી માંડીને સહસ્ત્રાર લગે એ છે દેવલોકના દેવતાને રત્નપ્રભાની પેઢું બંધ કહે. એકેંદ્રિયમાં ઉપજવું નથી; તે માટે એકેદ્રિયત્રિક ન બાંધે, તેથી એ ૧૦૧, મિથ્યાત્વે ૧૦૦, સાસ્વાદને ૮૬, મિશ્ર ૭૦ અને સમ્યકત્વે ૭૨ બાંધે, આનતાદિ ચાર દેવલોક અને નવ રૈવેયકના. દેવતા ઉદ્યત નામ ૧; તિર્યકદ્ધિક ૩, અને તિર્યગાયુઃ એ ચાર પ્રકૃતિવિના રત્નપ્રભાની પેઠે બધે. એ દેવતા તિર્યંચમાં ન જાય તે માટે નૂ બાંધે તેથી આઘે, ૯૭, મિથ્યા ૬, સાસ્વાદને ૯૨, મિષે ૭૦ અને સભ્યત્વે ૭ર બાંધે. અનુત્તર વિમાને એકજ સમ્યક્ત્વ ગુણઠાણું છે તિહાં ૭૨ બધે એ નથી. કહ્યું તો પણ જાણવું. હવે ઇન્દ્રિયમાગણએ બંધ કહે છે, અપર્યાપ્ત તિર્યંચની પેઠે મિથ્યાત્વ ગુણઠાણે એકસો નવ પ્રકૃતિ એકેન્દ્રિય પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય અને વિકલ તે બેઈદ્રિય, ઇન્દ્રિય, ચઉરિંદ્રિય, એ સર્વે જીવ બધે. આઘે પણ ૧૦૯ બાંધે. ૧૨ . આનતાદિચતુષ્ટયે તથા રૈવેયકનવકેબંધસ્વામિત્વયંત્રકમિદમ આનતાદિચતુષ્ટયે તથા કુ વેયકનવકે yકેn . છે | અબધ પ્રકૃતિ Pyraeb] આઘે મિથ્યાત્વે સાસ્વાદને મિશ્ર અવિરતે ૯૭૨૩ ૧ ૫ ૯ ૨૨૬ ૯૬૨૪ ૪ ૫ ૯ ૨૨૬ ૯૨૨૮ ૨૨ ૫ ૯ ૨૪ ૧ ૭૦૫૦ ૦ ૫ ૬ ૨૧ ૩૨૪૮ ની ૫ ૬ ૨૧ ૧૩૩ દ દ| જ્ઞાનાવરણીય - [ દર્શનાવરણીય | વેદનીય કર્મ = | મેહનીય કર્મ આયુકમ ગોત્રકમ 3 જી નામકર્મ : - દ| અંતરાયકમ | મૂલપ્રકૃતિ - ૦ ૦ ૦ - - - Page #22 -------------------------------------------------------------------------- ________________ यस છનવ સાસણિવિષ્ણુસુહુમતેરકેઇ પુણબિંતિ....નવઈ - તિમિનરાઉહિ. વિણા, તણુપત્તિ ન જતિ જ. ૧૩ છનવઇ—છનું સાસણિ—સાસ્વાદને વિષ્ણુ—વિના, સુહુમતેર—સૂક્ષ્મનામ વગેરે તેર પ્રકૃતિ. ઇ–કોઈક પુણ—વળી. મિતિ કહે છે. ૧૭ ચઉનવઇ-રાણું. તિરિઅ—તિય ચ નર–મનુષ્યના આઉRsિ-આયુષ્ય. વિણા-વિના. તણપજ્જત્તિ:--શ૨ી૨૫ર્યાપ્તિને ન જતિ'-પૂરી ન કરે. જ–જે કારણ માટે. અ—સૂક્ષ્મ તેર વિના સાસ્વાદન ગુણહાણે તેઓ છન્નુ બાંધે, કોઈ આચાર્ય વળી તિર્યંચ અને મનુષ્યાયુ વિના ચારણ કહે છે. જે કારણ માટે તેઓ સરીર પર્યાપ્તિ પૂર્ણ ન કરે. ॥ ૧૩ ॥ વિવેચન-સાસ્વાદન ગુણઠાણે સૂક્ષ્મત્રિકાદિકથી છેવઠ્ઠા લગે તેર પ્રકૃતિ ૧૦૯ માંથી આછી કચે` છન્નું (૯૬) મધે, એને બેજ ગુણઠાણાં હાય. અને કેટલાએક કહે છે કે તિય ચાયુ ૧, મનુષ્ચાયુ ૨, એ એવિના ચારાણું [૪]માંધે. જે ભણી એકે ક્રિયાક્રિક સાસ્વાદનવંત થકા શરીર પર્યાપ્તિ પણ પૂરી ન કરી શકે તે આયુષ્ય કેમ મધે ? તિહાં આયુ બંધાય ત્યારે તે ૯૬ ખાંધે અને બીજે મતે તે શરીર પર્યાપ્તિ અગા તુ. ક. ૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉજ સાસ્વાદને આયુ કયાંથી બાંધે? ત્યારે તે ૯૪ જ બાંધે એ બે મત જાણવા. એ માંહે [૪] ચોરાણુને મત ખરે ભાસે છે, જે ભણું એકેંદ્રિયાદિકનું જઘન્ય આયુ પણ ૨૫૬ આવલિકાના ક્ષુલ્લક ભવનું હોય, તે આયુના બે ભાગ ગયે એક એકત્તર [૧૭૧] મી આવલિકાએ આયુ બંધાય અને સાસ્વાદનપણું તે ઉત્કૃષ્ટ્ર પણ છ આવલિકાનું હોય તેટલામાં પરભવનું આયુઃ કેમ બંધાય? તે માટે ચોરાણું [૪] જ બંધાય, એ મત શુદ્ધ જણાય છે, અને ગ્રંથકારે ૬ કહી તે તે કેણ જાણે કયા આશયે કહી હશે? તથા આગળ દારિકમિશ્નમાં પણ સાસ્વાદને આયુર્બધ વાચે છે– સાનિ નવલિviા સિગિનારું કુદુમતે તે ઈહાં પણ એમજ જોઈએ, તે અને આ સાસ્વાદન એકજ છે. ૧૩ અપર્યાપ્તા એકેદ્રિય-પૃથ્વી–અપૂ-વનસ્પતિ-વિકલત્રયે બંધસ્વામિત્વયંત્રકમ, અપર્યાપ્તા એકેડિયા દિકે બંધસ્વામિત્વમ્ બંધ પ્રકૃતિ | અબ ધપ્રકાંત રેo o| વિરછેદ પ્રકૃતિ જ્ઞાનાવરણીય el દર્શનાવરણીય | વેદનીય કર્મ | મેહનીય કર્મ ક the નામકર્મ ગોત્રકર્મ અંતરાય કર્મ મૂલ પ્રકૃતયઃ ઘે મિથ્યાત્વે સાસ્વાદને ૧૯૧૫ – ૫ ૯ ૨૨૬ | ૨ ૨૬ ૨.૫૮ ૨ ૫૭-૮ ૧૦૯૧૧૩ ૫ ૯ ૨૨૬ ૨૫૮ ૨ ૫૭-૮ 3 ૦ ૫ ૯ ૨૨૪ ૪૭ ૨ ૫૭-૮ Page #24 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિય, રાસ, ગતિવસ, મનવચન-કાયાના વેગ મને ઔદારિક કાયયેગ માર્ગણાઓમાં ઓહ પણિદિતસેગઈતસેજિણિક્કારનરતિગુચ્ચવિણ; મણુવજેગે એહે ઉરલે નરભંગુ તમ્મિસે ૧૪ એહ–આઘબંધ. વિણા–વિના. પર્ણિદિ-ચેંદ્રિય [માર્ગણામાં મણવય–ચાર પ્રકારના મનતસે-ત્રસકાસ મિાર્ગણા માં. અને વચન. ગઇતસે–ગવિત્રસ તેિઉકાય અને જેગે–ગ માગંણાએ. વાઉકાય] માર્ગણાએ. હેઘબંધ. જિણિકકાર-જિનાદિક અગિયાર ઉરલે-દારિક કાયયોગે, નતિગ–મનુષ્ય ત્રિક. નર–મનુષ્યના બંધની પેઠે ઉચ્ચ–ઉૌર્ગોત્ર ભગુભાંગે. ' તમ્મિસે–દારિકમિશયોગે. અર્થ–પંચેંદ્રિય જાતિ અને ત્રસકાયને વિષે ઘ બંધ જાણ, ગતિગ્રસને વિષે જિન એકાદશ, મનુષ્યત્રિક અને ઉચ્ચગેત્ર વિના [એકસો પાંચબંધાય. મનયોગ અને વચનગે એવ બંધ જાણવ, દારિકે મનુષ્યને ભાંગે; અને તે [ઔદારિક] ના મિશ્ર – ૧૪ વિવેચન-પંચેંદ્રિય અને ત્રસકાયને ચૌદે ગુણઠાણે ઘ, તે બીજે કર્મસ્તવે કહ્યો તેમ બંધ કહે. હવે ગતિગ્રસ તે તેઉકાય અને વાયુકાય તેને જિણસુરથી માંડીને નરકત્રિક સુધી અગિયાર પ્રકૃતિ અને મનુષ્યત્રિક તથા ઉચૌર્ગોત્ર એવં ૧૫ ટાળીને એક પાંચને બંધ હેચ ગુણઠાણું એકજ મિથ્યાત્વ હોય. હવે એગમાર્ગણાએ બંધ કહે છે મનેયોગ ચાર Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભેદે તે સત્યમગ ૧, મૃષા મનેયાગ ૨, સત્યમૃષા મગ ૩, અસત્યામૃષા મનેયેગ ૪, એમ ચાર વચનગ, એ આઠગને વિષે તેર ગુણઠાણે એઘ તે કર્મોસ્તવની જેમ બંધ કહે. દારિક કાયાગને મનુષ્યની જેમ તેર ગુણઠાણે બંધ કહે. દારિકમિશ્રને વિષે બંધ હવે કહે છે. ૧કા આહાર વિહે, ચઉદસસઉ મિછિ જિણપણગસાસણિ ચઉનવઇવિણ તિરિઅનરાઉ મુહમતેર.૧૫ આહાર છગ-આહારકર્ષક હીણું–હીન વિષ્ણુ–વિના. સાસણિસાસ્વાદને, હે–ો . ચઉનવઈ–ચોરાણું. ઉદસસઉ–એકસો ચૌદ. તિરિઅનરાઉ–તિર્યંચાયું તથા - મિછિ–મિથ્યાત્વે. મનુષ્યામૃ. જિણપણ-જિનપંચક. | સુહુમતેર–સૂક્ષ્માદિ તેર. અર્થ–આહારકઝક વિના આઘે એકસે ચૌદ, મિથ્યાત્વે જિનપંચક હીન ૧૦૯ અને સાસ્વાદને તિર્યંચાયુ. મને નુષ્યાય અને સૂક્ષ્મ આદિતર વિના ચરાણું પ્રકૃતિ બાંધે, ૧૫ વિવેચન–આહારકદ્ધિક, દેવાયુ નરકત્રિક, એ છ વિના ઘે એક ચૌદ પ્રકૃતિ બાંધે, ઔદારિકમિશ્ર કાયમ મનુષ્ય અને તિયચને અપર્યાપ્તપણે હોય. આહારકદ્ધિક તે અપ્રમત્તજ બાંધે તે અપર્યાપ્તપણે હાય નહીં અને દેવાયુ. તથ, નરકત્રિક એ ચારે તે પર્યાપ્ત જ બાંધે તે માટે એ ન બાંધે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨ મિથ્યાત્વગુણઠાણે જિનનામ, સુરઢિક, શૈકિયકિ એ પાંચ હીન કરીએ ત્યારે એક નવને બંધ હેય. સાસ્વાદન ગુણ ઠાણે ચેરાણું ને બંધ હાય. તિર્યગાયુ. ૧, મનુષ્યાયઃ ૨, સૂઢમત્રિકાદિક તેર એવં ૧૫ પ્રકૃતિ ૧૦૯ માંહેથી કાઢીએ ત્યારે ૯૪ રહે. ઔદારિકમિશ્રને તે અપર્યાપ્તપણે પણ અલ્પ કાળ છે તેથી તેટલા કાળ માંહે આયુબંધ ન હોય અને સૂક્ષ્માદિક તેર તો સાસ્વાદને ન જ બંધાય. મિશ્ર ગુણઠાણું તે હેાય જ નહીં. જે ૧૫ છે અણુચવીસાઈવિણ જિણપણ જુઅ સમ્મિ જેગિણે સાયં; વિણ તિરિતરાઉ કમે-વિ એવમહારદુનિએ ૧૬ અણુ-અનંતાનુબંધ્યાદિક.' સાયં-શાતા વેદનીય બાંધે. ચઉવીસાઇ–ચોવીશ વગેરે, વિણ–વિના. વિષ્ણુ–વિના. તિરિનઉ–તિર્યંચને મનુષ્ય જિણપણ-જિનપંચક કમ્મ વિ–કાશ્મણ કાયયોગે પણ જુઅયુક્ત, સહિત. એવં–એમજ સમ્મિ -સમ્યકત્વ ગુણઠાણે. આહારગિ–આહારદ્રિક, જોગિણ-ગી ગુણઠાણાવાળા એહે-ઘબંધ અર્થ—અનંતાનુબંધિ વગેરે ચોવીશ પ્રકૃતિ વિના અને જિનપંચક સહિત [૩૫] સમ્યગદષ્ટિએ બાંધે, સગી ગુણઠાણાવાળા સાતા બાંધે, તિયચાયુ–મનુષ્યાયુ વિના કામણ કાયયેગે પણ એમજ બંધ હોય, આહારદ્ધિકે ઓઘ બંધ જાણો, કે ૧૬ Page #27 -------------------------------------------------------------------------- ________________ વિવેચન-તે ૯૪ માંહેથી અનંતાનુબંધિઆદિથી તિર્યંચદ્વિક લગે ચોવીશ પ્રકૃતિ ટાળીએ અને જિનનામ ૧, સુરદ્વિક ૩, ઐક્રિયદ્ધિક ૫, એ પાંચ યુક્ત કરીએ ત્યારે સમ્યકત્વ ગુણઠાણે પચાત્તેર બાંધે તથા સાગિ ગુણઠાણે કેવલિસમુદુઘાત કરતાં ર–૬–૭ મા સમયે દારિકમિશ્ર કાયયેગી હોય, ત્યાં તો એક સાતાદનીય જ બાંધે, પૂર્વભવથકી ઈહાં ઉત્પત્તિદેશે આવ્યો કે જીવ પ્રથમ સમયે કેવળ કાર્પણ કાયોગેજ આહાર લીયે પછી બીજા સમયથકી ઔદારિકે મિશ્રિત કાશ્મણે આહાર લીયે, ત્યારે શરીરની નિષ્પત્તિ લગે દારિકમિશ્ર કાયમી કહીએ, શરીર નીપજ્યા પછી દારિક કાયયોગ કહીએ. યત ઉકત :– जोएण कम्मएण, आहारेइ अणंतरं जीवो । तेण परं मीसेणं, जाव सरीरस्स निष्फत्ती ॥ १ ॥ એ દારિકમિશ્રને પહેલું, બીજું, ચોથું, તેરમું, એ ચાર ગુણઠાણું હેય. તિહાં પહેલે ગુણઠાણે તિર્યંચાયું અને મનુધ્યાયું બંધે કહ્યાં તે ઔદારિકમિશ્રપણું તો શરીર, પર્યાપ્તિ પૂરી કર્યા અગાઉજ હોય, તે પછી તે ઔદારિક કાગ હોય અરે આયુ તે શરીર પર્યાપ્તિ પછી જ બંધાય ત્યારે મિશગે એ બે આયુને બંધ કેમ ઘટે ? તથા વળી ચોથે ગુણઠાણે તિર્યંચ ૭૦ બાંધે, મનુષ્ય ૭૧ બાંધે અને દારિકમિશ્ર કાયમી ૭૫ બાંધે એમ કહ્યું, તે ઘણું વિચારવા લાગ્યા છે. કારણકે મનુષ્યદ્રિક ૨, ઔદારિકટ્રિક ૨, એ જ, વાત્રકષભ નારાચ સંઘયણ ૧, એ પાંચ પ્રકૃતિ તિર્યંચ-મનુષ્ય સમ્ય Page #28 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ ન બાંધે અને ઔદારિકમિશ્ર કાયયેગી બાંધે એમ કહ્યું પણ મનુષ્ય-તિર્યંચ ટાળીને બીજે ઔદારિકમિશ્ર કાયાગી કેણ હેાય? તે માટે એ પાંચ પ્રકૃતિ એહને બંધે કેમ ઘટે? એ ગ્રંથકારે કોણ જાણે શું અભિપ્રાયે આપ્યું હશે! તે પંડિત વિચારવું એ સંદેહ ટીકાકારે પણ વિવ નથી. કાશ્મણ કાયયોગ ભવાંતરાલે વાટે વહેતાં અને ઉપજવાને પહેલે સમયે હેય તથા કેવલિસમુઘાતમાં ત્રીજે, ચેાથે, પાંચમે સમયે હોય. એને ગુણઠાણાં પહેલું, બીજું, ચોથું તેરમું, એ ચાર હોય. તેને તિર્યગાયુઃ મનુષ્પાયુ વજીને દારિકમિશ્રની જેમ બંધ કહે. એટલે એથે ૧૧૨, મિથ્યાત્વે ૧૦૭, સાસ્વાદને ૯૪, સમ્યકત્વે ૭૫ અને તેરમે એક સાતવેદનીય બાંધે. આહારક કાયયેગ અને આહારકમિશ્ર કાયાગ એ બેને ઉદય છટૂઠે ગુણઠાણે છે, તે માટે તિહાં એઘની પેઠે ૬૩ ને બંધ હોય, એ આહારક પ્રમત્ત સાધુ ચૌદપૂવી જ કરે અને તે પ્રારંભવેળા દારિક સાથે મિશ્ર હોય. ૫ ૧૬ છે સુરાહો વેઉવે,તિરિઅનરાઉરહિએ આ તમિસ્ટેક અતિગાઈમ બિઅતિઅ-કસાય નવદુ ચઉ પંચગુણ. સુર-દેવતાની જેમ આઇમ-પહેલા કપાયે, એહે-ઘ. બિઅ–બીજા કપાયે, ઉલ્લે-વેકિય કાયયોગે. તિઅકસાય-ત્રીજા કવાયે, તિરિઅનરાઉ–તિર્થગાયુ, નરાયું નવ-નવ ગુણઠાણા. રહિએ-રહિત. દુ-બે ગુણઠાણા. તસ્મિસે–તે વૈકિયમિશ્ર કાયયોગે ચઉ–ચાર ગુણઠાણા. યતિગ–વેદત્રિકે. પંચગુણ-પાંચ ગુણઠાણા. Page #29 -------------------------------------------------------------------------- ________________ અર્થ–દેવગતિને એઘ બંધ વૈક્રિય કાયયેગે જાણવો. • તિર્યંચ અને મનુષ્પાયુ વિના તે દેવગતિને આઘબંધ વૈક્ષિમિશ્ર જાણ. વેદત્રિક, પહેલા કષાય, બીજા કષાય અને ત્રીજા કષાયે અનુક્રમે નવ બે, ચાર અને પાંચ ગુણઠાણાં હોય, ૫ ૧૭ | વિવેચન –વૈકિય કાયોગને દેવતાની પેઠે બંધ કહે. ઓથે ૧૦૪, મિથ્યાત્વે ૧૦૩, સાસ્વાદને ૬, મિથે છo અને સમ્યફ કર બાંધે. એ ભવપ્રત્યયી વૈક્રિય જાણવું, ગુણપ્રત્યયી નહી. વૈક્રિયમિશ્ર કાયયેગી તે દેવતા નારકી ઉપજતાં હોય, તેને બંધ તિર્યગાયુઃ મનુષ્યાયુઃ એ બે વજીને વૈકિયની પેઠે કહે, ઓઘે ૧૦૨, મિથ્યાત્વે ૧૦૧, સાસ્વાદને ૯૪, મિશ્ર હેય નહીં. અને સભ્યત્વે ૭૧ ના બંધ હેય. દેવતા-નાકી પિતાના આયુના છ માસ શેષ રહે ત્યારે પરભવાયુ બાંધે, તો તેને અપર્યાપ્તપણે આયુઃ અંધ કેમ હોય? હવે વેદાદિક માર્ગણાએ બંધ કહે છે. ત્રણે વેદને પ્રથમ નવ ગુણઠાણું હોય, પછી અવેદી થાય. આદિમ તે અનંતાનુબંધિને એ ૧૧૭, મિ. ૧૧૭, સાસ્વા. ૧૦૧; અપ્રત્યાખ્યાનીને આઘે ૧૧૮, મિ. ૧૧૭, સાસ્વા. ૧૦૧, મિષે ૭૪ અને સ૭૭; પ્રત્યાખ્યાનીને એથે ૧૧૮ મિથ્યા) ૧૧૭,સાસ્વા. ૧૦૧ મિશ્ર૭૪,અવિરતે ૭૭દેશવિરતે ૬૭. એમાં ગુણઠાણાં આ પ્રમાણે સમજવાનાં છે. આદિમ તે અનંતાનુબંધી ૪ કષાયને પ્રથમનાં બે ગુણઠાણું હેય. બીજા અપ્રત્યાખ્યાનીય ૪ કષાયને પહેલાં ચાર ગુણઠાણાં હોય. ત્રીજા પ્રત્યાખ્યાનીય ચાર કષાયને પહેલાં પાંચ ગુણઠાણાં હોય. ૫ ૧૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સંજલણતિગે નવ દસ, લોભે ચઉ અજઇ દુ તિ અનાણુતિગે. બારસ અચખુશખુસુ પદમા અહખાય ચરિમચ9. સંજલણુતિ–સંજવલનકેિ. અચકુબુચકખુસુ-ચિહ્યું અને નવ દસ–નવ, દશ. ચક્ષુદર્શને. ભે–લોભે પઢમા–પહેલાં. ચઉ–ચાર ગુણઠાણાં. બારસ-બાર. અજ–અવિરત સંયમે, અહખાય–૧થાખ્યાત ચારિત્રે, દુતિ-બે અથવા. ત્રણ ચરિમ-છેલાં. અનાણુતિગે-અજ્ઞાનત્રિકે. ચાઉ-ચાર. અર્થ–સંજ્વલનત્રિકે નવ ગુણઠાણ, સંજવલન લેભે દશ ગુણઠાણું, અવિરતિ ચારિત્રો ચાર, અજ્ઞાનત્રિકે બે અગર ત્રણ અને અચક્ષુદર્શનતથા ચક્ષુદર્શને બાર ગુણઠાણ(સર્વને) પ્રથમનાં હોય, યથાખ્યાતચારિત્રે છેલ્લાં ચાર ગુણઠાણું હેય તા ૧૮ વિભેચન–સંજ્વલન કોધ, માન, અને માયાને નવ ગુણઠાણતિહાં ઓઘની પેઠે બંધ. સંજવલન લેભને દશ ગુણઠાણાં, હાય, બંધ ઓઘની પેઠે. સંયમ દ્વારે અવિરતિને ચાર ગુણઠાણું, ઓ૦ ૧૧૮, મિથ્યા) ૧૧૭, સા. ૧૦૧, મિએ ૭૪ અને સમ્યક છ૭. અજ્ઞાન ત્રણને બે અથવા ત્રણ ગુણઠાણાં હોય. એ. ૧૧૭ મિ. ૧૧૭, સા. ૧૦૧ મિ૭૪. ચક્ષુદર્શન–અચક્ષુ દર્શન માર્ગણને વિષે બાર ગુણઠાણાં હાય, તિહાં ઓઘ તે કમ્પ્સસ્તવની પેઠે બંધ કહે. યથા Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ખ્યાતચારિત્રને છેલ્લાં ચાર ગુણઠાણાં હાય, તિહા ત્રણમાં એક સાતાને અંધ, અને અચેાગી અખંધક હાય. ૫ ૧૮ ॥ મણનાણિ સગ જ્યાઇ, સમ/અચ્છે ચઉ દુનિ પરિહારે કેવલદુગિદ્દે ચરમા–જયાઇ નવ મઇસુએ હિદુગે. ૧૯ મણનાણિમન:પર્ય વજ્ઞાને, કેવલર્ડંગ--કેવલિક સગસાત. જયાઇ–પ્રમત્તાદિક. સમઇઅ-સામાયિકે. છેઅ-છેદાપસ્થાપનીયે. ચઉચાર [૬ થી ૯] દુનિ—બે [૬–૭] પરિહારે—પરિહારવિશુદ્ધિએ. ઢા-બે ચા છેલ્લાં. અજયાઇ-અવિરતિ આદિ. નવ-નવ ગુણઠાણાં. મઈસુઅ—મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન આહિંદુગે—અવધિજ્ઞાન તથા— અધિદશ ને. અ-મન:પર્યવજ્ઞાને પ્રમત્તઆદિ સાત, સામાયિક અને છેદાપસ્થાપનીચે ચાર,પરિહારવિશુદ્ધિચારિત્રે એ, કેવળદ્ધિકે એ છેલ્લાં ગુણઠાણાં હોય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવિધદ્વિકે અવિરતિઆદિ નવ ગુણઠાણાં હોય. ૫ ૧૯ u વિવેચન—મન:પર્ય વજ્ઞાનીને પ્રમત્તાદિક [ઠ્ઠાથી મારમા લગે સાત ગુણઠાણાં હાય, આઘે ૬૫, પ્ર૦ ૬૩; અપ્ર૦ ૫ ઈત્યાદિ. સામાયિક અને છેદેપસ્થાપનીય ચારિત્રને છઠ્ઠાથી નવમા લાગે. ચાર હાય. આ૦ ૬૫, ૫૦ ૬૩, અપ્ર. ૫૯, ઇત્યાદિ. પરિહારવિશુદ્ધિચારિત્રને છદ્રઢુ, સાતમુ એ એજ હાય.. આ ૬૫, પ્ર૦ ૬૩, અપ્ર૦ ૫૯. કેવળજ્ઞાની અને કેવળદેશની એ એને છેલ્લાં બે ગુણઠાણાં હાય. સયેાગી એક સાતા બાંધે, Page #32 -------------------------------------------------------------------------- ________________ ર૭ અગી અબંધક હોય. મતિજ્ઞાની ૧, કુતજ્ઞાની ૨, અવધિજ્ઞાની ૩, અવધિદર્શની ૪, એ ચારને અવિરતિથી માંડીને ક્ષીણમેહ સુધી નવ ગુણઠાણાં હોય. તિહાં ઓઘે ૭૯, સમ્યક ૭૭, દેશ૦ ૬૭, પ્રમર ૬૩, અપ્રહ ૫૯ ઈત્યાદિ. મે ૧૯ છે. અડ ઉવસમિ ચઉ વેઅગિ, ખઈએ ઈક્કારમિચ્છ– તિગ દેસે; સુમિસઠાણું તેરસ, આહારગિ નિઅનિઅગુહ ર. અડ-આઠ [૪ થી ૧૧] દેસે–દેશવિરતિ ચારિત્રે ઉવસમિ–પથમિક સમકિતે સુહુમિ-સૂક્ષ્મસંપરા. ચકચાર [ચોથાથી સાતમું] સઠાણું–પોતપોતાનું ગુણઠાણું અગિ-વેદકે [ક્ષાયોપથમિક- તેરસ-તેર. સમક). આહારગિ–આહારક માર્ગ ણાએ ખઈએ–શાયિક [સમ્યક નિઅનિઅ- પિતાના. ઇકૂકાર-અગિઆર [૪ થી ૧૪] | ગુણ-ગુણઠાણાને. મિચ્છતિગિમિથ્યાત્વત્રિકે.. | હે–આઘબંધ અર્થ–ઉપશમ સમ્યકત્વે આઠ, વેદક સમ્યક ચાર, ક્ષાયિકે અગ્યાર,મિથ્યાત્વત્રિકે, દેશવિરતિ ચારિત્ર અને સૂક્ષ્મ . સંપાય ચારિત્રે પોતપોતાના સ્થાનના ગુણઠાણું હેય. આહારકે તેર ગુણઠાણાં હેય, પોતપોતાના ગુણઠાણના ઓઘ પેઠે પ્રકૃતિ લેવી. ૨૦ મે વિવેચન–પશમિક સમ્યકવીને ચોથાથકી અગિયા. રમા લગે આઠ ગુણઠાણાં હોય. વેદક તે ક્ષાયોપથમિક સભ્યકવીને ચાર ગુણઠાણ ચોથાથી તે સાતમા લગે હેય. ક્ષાયિક-- સમ્યકત્વીને ચેથાથી ચૌદમા લગે અગિયાર ગુણઠાણાં હોય Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઔપથમિક સમ્યકત્વ તે ઉપશમશ્રેણિએ હાય તથા પ્રથમ સમ્યકત્વ પામે તિહાં હાય. उवसामगसेढिगयस्स, होइ उवसामियं तु सम्मत्तं ॥ जो वा अकयतिपुंजो, अखवियमिच्छो लहइ सम्मं ॥ ११ ॥ ઉપશમ સમ્યકત્વી જીવ પરભવાયુમ ધ ૧, મરણ ૨. અનંતાનુબધી કષાયના બંધ ૩, અનંતાનુબંધીના ઉદય ૪, એ ચાર વાનાં ન કરે, ત્યાંથી પડતા સાસ્વાદને એ ચારે વાનાં કરે તથા ઔપમિકને નવુ પામતાં ૪-૫-૬-૭ એ ચાર ગુણઠાણાં દેશવિરતિ--સર્વવિરતિ સહિત પામે, તેથી નાના જીવની અપેક્ષાયે હેાય અને ૮, ૯, ૧૦, ૧૧ એ ચાર ગુઠાણાં ઉપશમશ્રેણિએ હાય, ત્યાં એથે ૭૭, સમ્યક વે ૭૫. દેશે. ૬૬, પ્રમત્તે ૬૨, અપ્ર૦ ૫૮ ઇત્યાદિ જાણવી. દેવાયુ-મનુષ્યાયુ ન બાંધે. હવે ઉડ્ડય આવ્યુ' મિથ્યાત્વ ક્ષય કરે અને અનુદિત ઉપશમાવે તે ક્ષાયેાપમિક, તેને જ ગુઠાણાં; તિહાં આઘે ૭૯, અવિ॰ ૭૭, દેશ ૯૭, પ્ર ૬૩ અને અ૦ ૫૯; તે પછી ઉપશમશ્રેણિએ ઉપશમ સભ્યકત્વ હાય અને ક્ષપકશ્રેણિએ ક્ષાયિક હોય. પ્રશ્ન ઃ ઔપશમિક અને ક્ષાચેાપશમિકમાં શે વિશેષ છે? ઉત્તરઃ ઔપમિકને મિથ્યાત્વનાં ઢળિયાંનું વિપાકથી વેદન નથી અને પ્રદેશથી પણ વેદન નથી અને ક્ષાયેાપશમિકને પ્રદેશ થકી વેદન છે. यदुक्त - वेएइ सतकम्म, खओवसमिएस नाणुभावं मि ॥ उवसंतकसाओ पुण, वेएइ न संतकम्मपि ॥ એ વિશેષ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૯ तथा च - खीणे दंसणमोहे, तिविहंमि वि भवनियाणभूयंमि || निष्पच्चवायमउल, सम्मत्तं खाइय होइ ॥ १ ॥ यि तय उत्थे, भव मि सिज्झति खइयसम्मत्ते ॥ सुरनिरयजुयल गई, इमं तु जिणकालियनाराण ।। २ । बाउयाण एवं सिज्झति उ तब्भवे अबद्धाऊ || पट्ट्वगो उ मणुस्सो, निट्टबगो चउसु विगईसु ॥ ३ ॥ એને ક્ષાયિકને ચાથાથી ચૌદમા લગે ગુણઠાણાં ૧૧ હાય. તિહાં આઘે ૭૯, અવિ॰ ૭૭, દેશ॰ ૬૭, પ્રમ૦ ૬૩, ઈત્યાદિ આંધે; યાવત્ અયાગી અખ'ધક હેાય. મિથ્યાત્વી, સાસ્વાદની મિશ્રર્દષ્ટિ,દેશવિરતિ, સૂક્ષ્મસંપરાય મીએટલાને પાતપેાતાને નામે એક-એક ગુણુઠાણુ હાય, તિહાં મિથ્યાદૃષ્ટિને ૧૧૭ના મધ સાસ્વાદન સમ્યકવીને ૧૦૧, મિશ્રદ્રષ્ટિને ૭૪, દેશવિરતિને ૬૭ સૂક્ષ્મસ પરા ચારિત્રીને ૧૭ બધે હાય. સમયે સમયે આહાર કરે તે આહારક[આહારી, તેને સયેાગી લગે તેર ગુણઠાણાં હાય; તિહાં આઘે ૧૨૦, મિથ્યાત્વે ૧૧૭, ઈત્યાદિ; ચાવત્ સચેાગિ એક બાંધે, એ સર્વ પૂર્વ કહ્યાં તે તે ગુણઠાણે પ્રકૃતિના બધ એઘ તે કમ્મ`સ્તવની જેમ કહેવા. ૫૨૦ા પરમુવસમિ વક્રતા,આન બંધતિ તેણુ અજયગુણે; દેવમણુઆઉહીણા, દેસાઇસુ પુણ સુરાવિણા॥૨૧॥ પરમ-વિશેષ. ન અધતિન બાંધે. ઉવામિ-ઔપમિકે, તેણુ તે કારણે. વજ્રતા—વર્તતા. અજયગુણે-અવિરતિ ગુણઠાણે. આઉ આયુષ્ય, દૈસાઇસુ—દેશવિરતિ આદિને વિષે. Page #35 -------------------------------------------------------------------------- ________________ * ૩૦ અર્થ–પરંતુ ઔપથમિક સમ્યકુ વર્તતા જીવો આયુ બાંધે નહિ, તે માટે તેમને] અવિરત ગુણસ્થાને દેવ અને મનુષ્યાયુવડે હીન એઘબંધ હોય. દેશવિરતાદિમાં વળી દેવાયુ વિના બંધ જાણો, આ ર૧ વિવેચન :– પણ એટલું વિશેષ છે જે પથમિક સમ્યત્વે વર્તતા જીવ પરભવનું આયુ ન બાંધે, તે માટે અવિરત સમ્યકત્વ ગુણઠાણે દેવાયુઃ ૧ મનુષ્યાયઃ ૨ એ બે પ્રકૃતિ ઓ માંહેથી હીન કરવી, એટલે ચોથે ગુણઠાણે એથે ૭૭ છે, તે ઈહાં ઉપશમ સમ્યકત્વી ૭૫ બાંધે, કેમકે નરકતિયુગાયુ તે ઓઘમાં જ ટાળ્યાં છે, દેશવિરતાદિક ગુણઠાણે એક દેવાયુ જ હીન કરવું, ત્યારે દેશે. ૬૬, પ્રમત્તે જ, અપ્રમત્તે પ૮, મનુષ્પાયુ તો ઓઘમાંજ ટાળ્યું છે. તે ૨૧ હે અઠારસર્યા, આહારદગુણ-માઇલસતિ; તતિસ્થાણું મિછે, સાણુઈસુ સવહિં હો ૨૨ા એણે સામાન્ય. તિસ્થાણું–તીર્થકર નામકર્મ અઠ્ઠારયં-એકસો અઢાર. વિના આહારદુગુણું-આહારદિકણું મિછે-મિથ્યાને આઇલેસતિગે–આદિની ત્રણ સાણાસુ–સાસ્વાદનાદિક લેશિયાને વિશે, સવહિં–સર્વત્ર સર્વગુણઠાણે) હે-ઘબંધ, અર્થ–પહેલી ત્રણ લેગ્યાએ આહારકદ્ધિક વઈ એક અઢાર પ્રકૃતિ એધે બંધાય, તીર્થકર નામકર્મ વિના તે બંધ મિથ્યા [૧૧૭] ને જાણ, સાસ્વાદનથી માંડીને સર્વ ગુણઠાણે ઘબંધ જાણ, જે ૨૨ તંતે - Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વિવેચન-કૃષ્ણ, નીલ, કાપિત એ ત્રણ લેશ્યાવંતને આહારકદ્વિક વિના એધે એકસો અઢારને બંધ હોય. એ ત્રણ લેશ્યા તે ચોથા તથા છઠ્ઠા ગુણઠાણ લગે છે અને આહારકદ્વિક સાતમેબંધાય તે માટે તે વિના. તથા તીર્થકર નામકર્મ વિના મિથ્યાત્વે ૧૧૭ બંધાય, સાસ્વાદનાદિક ગુણઠાણે તો સર્વ લેશ્યાવંતને આઘની પેરે-કમ્મતવાની પેરે બંધ કહે. ઈહાં ત્રણ વેશ્યાવંતને થે ગુણઠાણે બે આયુને બંધ કહ્યો, પણ એકજ મનુષ્યને બંધ ઘટે, જે ભણી નારકી–દેવતા તો મનુ ધ્યાયુઃ બાંધે, પણ મનુષ્ય અને તિર્યંચ દેવાયુ ન બાંધે, કારણ કે “જે લેસ્થામાં આયુ બંધાયતે લેફ્સામાં ઊપજવું જોઈએ.” અને સમ્યગદષ્ટિ તે વૈમાનિકનું જ આયુ બાંધે અને તે માનિકમાં તો કૃષ્ણ, નીલ, કાપત નથી તે માટે અશુદ્ધ લેહ્યાવંત સમ્યગદષ્ટિ દેવાયુ ન બાંધે. એમજ ભગવતી સૂત્રના ત્રીશમા શતકને પહેલે ઉદ્દેશે કહ્યું છે કે, ક્રિયાવાદી કૃષ્ણાદિ૨ લેશ્યાવંત સમ્યગદષ્ટિ દેવાયુ ન બાંધે. દેવતા–નારકી મનુષ્પાયુ બાંધે પણ મનુષ્યતિર્યંચ એકે આયુ ન બાંધે એમ કહ્યું છે અને ઘટે પણ એમજ; પછી ગ્રંથકારને અભિપ્રાય તો બહુશ્રુત જાણે. ૨૨ તેઉનિરયનવૃણે ઉજજે અચઉનિરબારવિણ સુકા; વિણનિરબાર પહા, અજિણહારા ઈમ .૨૩ તેઉ એલેશ્યાએ. . ૫મહા-પઘલેશ્યાએ નિરય–નરાદિક. અ–નહિં (વજીને). નવૃણા–નવ પ્રકૃતિએ ઉો. જિણ–જિન નામકર્મ. ઉmઅચઉ-ઉદ્યોત ચતુષ્ક. આહાર–આહારદ્રિક. નિચમાર-નરકત્રિકાદિ બારે. ઈમા–આ (બંધ) સુ-શુકલેશ્યાએ. મિ–મિથ્યાત્વે. Page #37 -------------------------------------------------------------------------- ________________ (૩૨ અર્થ –તેજલેશ્યાએ નરકાદિ નવ વિના [૧૧૧ પ્રકૃતિને બંધ હેય. ઉદ્યોત ચતુષ્ક અને નરકાદિ બાર વિના [૧] ને બંધ શુલલેશ્યાએ જાણવ, નરકાદિ બાર વિના પદ્ય લેશ્યાએ બંધ જાણવો. જિનનામ અને આહારકદ્વિક વિના આ સર્વે બંધ મિથ્યાત્વે જાણવા, ૨૩ વિવેચન –તેજલેશ્યાવંત નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક એ નવ વિના ઓઘે એકસે અગિયાર બાંધે. ઉદ્યોતનામ, તિય. ચદ્ધિક અને તિર્યંચાયુઃ એ ઉતચતુષ્ક અને નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, એકેદ્રિય, સ્થાવર અને આતપ એ નરકાદિ બાર; એ સેળ વિના એકસો ચાર પ્રકૃતિ શુક્લલેહ્યાવંત બાંધે. ઈહાં છઠ્ઠા, સાતમા, આઠમા કલ્પના દેવતા તે સર્વ શુકલેશ્યાવંત છે અને તે તે ઉદ્યોતચતુષ્ક બાંધે છે ત્યારે પંઢિયતિર્યંચમાં ઉપજે છે તે ઈહાં ઉદ્યોતચતુષ્ક કેમ ટાળ્યું? એ પણ સંશય બહુશ્રતગમ્ય છે, તથા નરકાદિ બાર પ્રકૃતિ વિના પદ્મ લેફ્સાવંત એઘે એકસો આઠ બાંધે. જિનનામ ૧ આહારકટ્રિક ૨; એ ત્રણ વજીને મિથ્યાત્વે તેજે, પદ્મ અને શકલ લેશ્યાને પ્રકૃતિ કહેવી. તે કેમ? તેવેશ્યાએ ઓથે ૧૧૧, મિથ્યાત્વે ૧૦૮ અને સાસ્વાદને ૧૦૧ પછી એઘની જેમ ગુણઠાણાં ૭ લગે બંધ જાણ. પદ્મવેશ્યાને એ ૧૦૮, મિથ્યાત્વે ૧૦૫, સાસ્વાદને ૧૦૦ પછી એઘની જેમ ૭ ગુણઠાણ લગે બંધ જાણ. શુક્લ લેહ્યાવંતને આઘે ૧૦૪, મિથ્યા ૧૦૧, સાસ્વાદને “નવુ મિચ્છુ હુંડ છેવહૂએચાર ટાળે ૯૭ હે, પછી ઘવત્ ૧૩ ગુણ લગે બંધ હોય ૨૩ જેમ ચાલે ૧ વાવ હુંડ આવકાર ૨૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સવગુણ થવસનિસુ, એહુ અભવા અસનિ મિછિસમા, સાસણિ અસનિ સનિશ્વ, કમ્મણભંગે અણુહારે ૨૪ સવ્વગુણસર્વે ગુણઠાણો. સાસણિસાસ્વાદને, ભવસનિસુ-ભવ્ય અને સંજ્ઞીને અસનિ-અસંશીને. આહ-ઓઘની પેરે. [વિષે | સન્નિવ્વાંશીની પેઠે. અભવ્યા–અભવ્યો. કમ્મુ-કાશ્મણકાયયોગનો. અસન્નિ–અસંજ્ઞી લગા-ભાંગે. મિસિમા–મિથ્યાત્વ ગુણઠાણા અણુહારે–આણાહારી માણાએ. સરખા. અર્થ—ભવ્ય અને સંશિને વિષે સર્વ ગુણઠાણું અને કર્મઓક્ત બંધ હેય. અભવ્ય અને અસંશિને મિથ્યાત્વગુણઠાણા સમાન બંધ જાણુ.સાસ્વાદને અસંજ્ઞિને સંશિની પેઠે બંધ હેય. અણુહારી માર્ગણુએ, કાર્મણ કાગને ભાગો [બંધનો] હોય. . ૨૪ વિવેચન–ભવ્ય અને સંપત્તિને વિષે સર્વ ગુણઠાણ હાય. તિહાં પ્રકૃતિને બંધ ઓઘની પેરે કહે. સિદ્ધાંતમાંહે કેવળીને ભાવ મન નથી તે માટે નોસંજ્ઞી-નો અસંસી કહ્યા છે તે અભિપ્રાયે તે સંજ્ઞીને (૧૨) બાર ગુણઠાણ ઘટે પણ ઈહાં કેવળીને દ્રવ્ય મન છે તે વિવક્ષાએ–સંજ્ઞી કહ્યા. તે માટે ૧૪ ગુણઠાણ કહ્યાં, 'પૃ. ક. ? onal WWW.jainelibrary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ यतः-द्रव्धचित्तं विना भावचित्त न स्वादसंज्ञिवत् । विनापि भावचित्त तु, द्रव्यं केवलिनो भवेत् ॥१॥ અભવ્ય અને અસંજ્ઞી–મન રહિત એળે અને મિથ્યાવે ૧૧૭ બાંધે, અભવ્યને તે એક જ ગુણઠાણું હાય. સાસ્વાદને અસંજ્ઞી તે સંસીને પેટે ૧૦૧ બાંધે, અસંજ્ઞીને ગુણઠાણે બે જ હોય. અણહારીને વિષે કારણ કાયચગીને ભાંગે કહે. કાશ્મણકા ગીજ અણાહારી હાય તે માટે ગુણઠાણાં ૧, ૨, ૪, ૧૩ એ ચાર હોય. તિહાં ઓછું ૧૧૨, મિથ્યાત્વે ૧૦૭, સાસ્વા. ૯૪, અવિ. ૭૫, અને સગીએ ૧ હોય. એ ૨૪ તિસુ સુ સુક્કાઈગુણા ચઉ સગરતિબંધ સામિત્ત દેવિંદસૂરિરઈએ, નેય કંમ્મસ્થયં સેલું. ૨૫ તિસુ-ત્રણ લેયાએ [ કૃષ્ણ, નીલ, કાપત] દુબે લેયાએ તિજો૫ઘ) સુકકા–શુકૂલલેયાએ. આઈગુણ-પહેલાં ગુણઠાણાં. ચઉ–ચાર. ગ–સાત. તેરરૂિ-તેર એમ. બંધસામિત્ત-બંધસ્વામિત્વને દેવિંદસરિ–દેવેંદ્રસૂરિએ રઈ -રર. નયં-જાણવું. કમ્મીયં–કર્ણસ્તવને. સેઉ–સાંભળીને. અર્થ–ત્રણ લેશ્યાએ પહેલાં ચાર ગુણઠાણાં, બે લેયાએ સાત, અને શુકૂલ લેશ્યાએ તેર ગુણાણુ હોય, એ પ્રકારે Page #40 -------------------------------------------------------------------------- ________________ બંધસ્વામિત્વ દેવેન્દ્રસૂરિએ રચ્યું, તે કર્મસ્તવ સાંભળીને [સંભારીને જાણવા યોગ્ય છે. તે ૨૫ છે વિવેચન-કૃષ્ણ ૧, નીલ ૨, કાપોત ૩, એ ત્રણ લેસ્થાને વિષે ચાર ગુણઠાણ હોય. તેજે ૧ પદ્મ ૨, એ બે વેશ્યાને વિષે સાત ગુણઠાણ હોય, શુકુલ લેસ્થાને વિષે તેર ગુણઠાણું હોય અને અગી તે અલેશી હોય, એ રીતે એ બંધસ્વામીપણું શ્રી તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી જગચંદ્રસૂરીશ્વર પટ્ટપ્રભાકર શ્રી દેવેંદ્રસૂરીએ રચ્યું, એ બંધસ્વામિત્વ કમ્મસ્તવ સંભારીને જાણવું. એ ૨૫ છે ઇતિ બંધસ્વામિાખ્યતૃતીયઃ કર્મચથઃ Page #41 -------------------------------------------------------------------------- ________________ વતીયકર્મોથે બંધસ્વામિત્વયંત્રક. = | - * | O Pર 1 બંધ માર્ગ ણા અનિલ સૂ૦ ૧૮ ઉપ૦૧૧ ક્ષી) ૧૨ સ૦ ૧૩ અ૦ ૧૪ દેશે, Im Ore Oldica ? : ૩ * 8 8 શું $ $ $ $ નરકગતિ ! ૪૧૦૧૧૦૦ ૯૬૭૦૭ર રત્નપ્ર૨૩ | ૪૧૦૧૧૦૦ ૯૬૭૦૦ર પંક૫૦ ૩ ૪૧૦૦૧OO ૯૬૩૮૭૧ તમઃખ૦ | ૪ ૯૯ ૯૬ ૯૧૦૦૦૦ તિર્યચપર્યાવ ૫૧૧૭૧૧૭૧૦૧૬૯૭૦૬૬ તિઅપ૦ ! ૧૧૦૯૧૦૭ મનુ) ૫૦ ૧૪૧૨૦૧૧૭૧૦૧ ૬૯૭૧૬૭૬૩પ૯પ૮૨૨૧ ૧ ૧ ૧ ૦. મ0 અ૫૦ | ૧૧૦૯૧૦૯ દેવગતિ ! ૪૧૮૪૧૦૩ ૯૬૭૦૭૨ ભ વ્યંજે. ! ૪૧ સધ. ઈશા. ૪૧૦૪ સન) થી ૬ ૧૦૧ આથી શૈવ ૪ ૯૭ અનુત્તર | ૧ ૭ર એક દ્રિય. | ૨૧૦૯૧૦૯ બેઇંદ્રિયો | ૨૧૦૯૧૦૯ જ તેઈદ્રિય. ૧૮૯૧દા ચૌરક્રિય. ૧૯૧ પંચેંદ્રિય. ૧૪૧૨૦૧૧૭૧૦૧૭૪૭૭૬૭૬૩૫૯પ૮૨૨૧૭ ૧ ૧ ૧ ૦ | પૃથ્વી | ર૧૦૯૧૦૯ ૪૩ અ૫૦ | ૨૧૦૯૧૦૯ ઉ0 | ૧૧૦પ/૧૦૫ ડોજીડ Page #42 -------------------------------------------------------------------------- ________________ 2 ટ ટ 2 વૈ૦િ ૩૭ | વાયુ0 | ૧૧૦૫૧૦૫ | વનસ્પ૦. ૨૧૦ ૧૦૯ ત્રસવ ૧૪૧૨૦૧૧૭૧ ૧૭૪૭૭૬૭૬૩પ૯પ૮૨૨૧૭ ૧ મને યો૦ ૪૧૩૧૨૦૧૧૭૧૦૧ ૭૪૭૭૬૭૬૩પ૯પ૮રર૧૭ વચનો. ૪૧૩૧૨૧૧૭૧૦૧ ૭૪૭૭૬૭૩પ૯૫૮૨૨૧૭ ૧ ઔદાકા) ૧૩૧૨૦૧૧૭૧૦૧૬૯૭૧૬૭૬૩૫૯૫૮રર૧૭ ઓ. મિશ્ર | ૪૧૧૪ ૧૦૯ ૯૪ ૭૫ ૧૦૪૧૦૩ ૯૬૭૦૭૨ વૈ૦ મિ૦. ૩૧૦૨૧૦૧ ૯૪ ૭૧ આ૦ કા૦ | ૧ ૬૩ આ૦મિ૦] ૧ ૬૩. કામે ૦. ૪૧૧૨૧૦૭ ૯૪ સીવેદી. ૯૧૨૦૧૧૭૧૦૧૭૪૭૭૬૭૬૩૫૯પ૮૨૨ પુરૂષ. ૯૧૨૦૧૧/૧૦૫૭૪૭૭૬૭૬૩પ૯પ૮૨૨ નપુંસક | ૯૧૨૧૧૭૧૦૧૭૪૭૭૬૭૬૩પ૯પ૮૨૨ અનંતાનુ૦] ૨૧૧૭૧૧૭૧૦૧ ! | અપ્રત્યા૦૪ ૪૧૧૮૧૧૭૧૦૧૭૪૭૭ પ્રખ્યા૦ ૪ { ૫૧૧૮૧૧૭૧૯૧૭૪૭૭૬૭. 'સજવ૦૩ ૯૧૨૦૧૧૭૧૦૧૭૪૭૭૬૭૬૩૫૯૫૮ ૨૨ સંજવલ. ૧૦૧૨૦૧૧૭૧૦૧૭૪૧૭૬૭૬૩પ૯પ૮૨૨૧ મતિજ્ઞાની ૯ ૭૯ ૭૭૬૭૩પ૯પ૮૨૨૧૭ શ્રુતજ્ઞાની ૯ ૭૯ ૭૭૬૭૩પ૯પ૮રર અવધિ. ૭૭૬૭૩પ૯પ૮૨ મન:૫૦. ૬૩૫૯પ૮૨૨ કેવલજ્ઞાની મતિઅજ્ઞા. ૩૧૧૭૧૧૭૧૦૧૭૪ ચુતઅજ્ઞા. ૩૧૧૭૧૧૭૧૦૧૪ વિભ૦. ૩૧૧૭૧૧૭૧૦૧૭૪ સામાયિ૦ ૪ ૬૫ ૬૩પ૯પ૮૨ . દેપસ્યા ૪ ૬૫ ૬૩૫૯પ૮રર પરિહાર). ૬૩પ૯ છે. સમસં૫. [ ૧ યથાખ્યા૦ ૪ ૧ ૧ શવિર૦. م م ه ه ૧ ૧ ૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ 3 અવિરતિ | ૪૧૧૮૧૧૭૧૮૧૭૪૭૭ ચક્ષુદર્શ૦ ૧૨ ૧૨૮૧૧૭૧૦૧૭૪૭૭૬૭૬૩૫૯૫૮૨૨૧૭) અચ@દર્શ૧૨૧૨૦૧૧૭૧૦૧૭૪૭૭૬૭૬૩૫૯પ૮૨૨૧૭ અવધિદ0 | ૯ ૭૯ ૭૭૬૭૬૩૫૯૫૮૨૨૧૭ ૧ કેવલદર્શ૦ [ ૨ ૧ કૃષ્ણ લેટ ૪૧૧૮૧૧૧૦૧૭૪૭૭ નીલ લે૦ | ૪૧૧૮૧૧૭૧૦૧૩૪૭૭ કાપત ૪૧૧૮ ૧૧૭૧૦૧૭૪૭૭ તેજો લ૦ | ૭૧૧૧૧૦૮૧૧૭૪૭૬૭૬૩૫૯ પધ લેo | ૭ ૧૦૮ ૧૦૫૧૦૧૭૪૭૭૬૭૬પ૯ શુકલ લે) ૧૩૧૦૪૧૦૧ ૯૭૪૭૭૬૭૬૩પ૯પ૮૨૨૧૭ ૧ ૧ ૧ | ભવ્ય ૧૪૧૨૦૧૧૭૧૦૧૭૪૭૭૬૭૬૩પ૯પ૮૨૨ ૧૭ ૧ ૧ ૧ ૦. અભવ્ય ૧૧૧૭૧૧૭ પથમિક ૮ ૭૭ |૭પ૬૬૬૨પ૮૫૮૨૨૧૭ ૧ સાસ્વાદન ! ૧૧૦ ક્ષાયોપશ૦ ૪ ૭૯ ૭૭૬૭૬૩પ૯ સાયિક ૧૧ ૭૯ ૩૭૬૭૬૩પ૯પ૮રર૧૭ ૧ ૧ ૧ મિશ્ર ૧ ૭૪ મિથ્યાત્વ | ૧૧૧૭૧૧૭ સંક્ષિ. ૧૪૧૨૦૧૧૭૧૦૧ ૭૪૭૭૬૭૬૩૫૯૫૮૨૨૧૭ ૧ ૧ ૧ ) અસંજ્ઞિ. | ૨૧૧૭૧૧૭૧૦૧ આહારી ૧૩૧૨૦૧૧૭૧૦૧૪૭૭૬૭૬૩૫૯પ૮૨૨ ૧૭ ૧ ૧ ૧ i અણાહારી ૫૧૧૨૧૦૭ ૯૪ ૭૫ ૭૪ نی نی Page #44 -------------------------------------------------------------------------- ________________ પડશતનામા ચતુર્થર્મગ્રી: મંગળ અને અભિધેય. નમિઅ જિર્ણ જિઅમ-ગણ-ગુણઠાણવઓગ– જોગ-સાએ બંધ૫બહુ ભાવે, સંખિજાઇ કિમવિ લુચ્છ નમિઅ–નમસ્કાર કરીને. જિર્ણ–જિનેશ્વરને, જિઅ-જવસ્થાનક, મગણુ–માર્ગણાધાર. ગુણઠાણુ–ગુણસ્થાનક. ઉવગ–ઉપયોગદ્વાર. જોગ–યોગ દ્વાર. લેસાઓ–લેશ્યા દ્વારા બંધ–બંધ અપૂબહૂ–અલ્પબદુત્વ કાર. ભાવે–ભાવ (ઉપગમાદિક પાંચ. સંખિજાઈ–સંખ્યાતાદિ. કિમવિ–કાંઈક લુચ્છ-કહીશ. અર્થ_જિનેશ્વરને નમસ્કાર કરીને જવસ્થાનક, માગણાસ્થાનક, ગુણસ્થાનક, ઉપયોગ, એગ લેશ્યા, બંધ, અલ્પબહત્વભાવ અને સંખ્યાતા આદિ કંઈક કહીશ, ૧ વિવેચન–શ્રી જિનને નમસ્કાર કરીને જીવસ્થાનક–જવના ૧૪ ભેદ ૧, ગત્યાદિ દ૨ માર્ગણાસ્થાનક ૨, ૧૪ ગુણસ્થાનક ૩, ૧૨ ઉપયોગ ૪, ૧૫ ગ ૫, ૬ વેશ્યા ૬, બંધહેતુ તથા બંધ, ઉદય, ઉદીરણ, સત્તા ૭, અપબહુવ ૮, ઔપશમિકાદિક પાંચ ભાવ ૯ અને સંખ્યાતાદિકને વિચાર ૧૦. કિમપિસ્વલ્પમાત્ર એ દશ દ્વાર કહીશું. ૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૦ નમિય જિણું વત્તબ્બા, ચઉદસજિઅઠાણુએ મુગુણઠાણ જોગવઓગેલેસા,બંધાદઓદીરણ સત્તાના વશ્વા–કહેવા. લેસા–લેશ્યા. ચઉદસ-ચઉદ. બંધ-બંધ. જિઅઠાણએ સુ-જીવસ્થાનને વિષે ઉદઅ-ઉદય. ગુણુઠાણા-ગુણઠાણાં. ઉદીરણા–ઉદીરણા. જેગ–ોગ. સત્તા-સત્તા. ઉવગ–ઉપયોગ. અર્થ-જિનેશ્વરને નમસ્કાર કરીને ચૌદ છવસ્થાનકને વિષે ગુણઠાણાં, વેગ, ઉપગલેશ્યા, બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા એ આઠ] કહેવાનાં છે. આવા વિવેચન–પૂર્વોક્ત ગાથામાં ૧૦ દ્વાર કહ્યાં છે, તે પણ એ દ્વારને અનુકમ સુગમ રીતે કહે છે–જિનને નમસ્કાર કરીને એ બેલ કહેવા–ચૌદ જીવસ્થાનકને વિષે ગુણઠાણાં ૧, ચાગ ૨, ઉપચાગ ૩, વેશ્યા ૪, મૂળ પ્રકૃતિને બંધ ૫, ઉદય ૬, ઉદીરણા ૭, સત્તા ૮, એ આઠ દ્વાર કહીશું. ૧ તક મૂલઉદમગણુ-ઠાણે બાઉિત્તરેલું ચક જિઅ ગુણ જોગવએગા, લેસપબહુચ છટઠાણા રા તહ–તેમજ. ઠાણેસુ-સ્થાનકને વિષે મૂલ-મૂળ. આસદ્ધિ-બાસઠ. ચઉદ-ચૌદ. ઉત્તરેલું-ઉત્તર [માર્ગણાસ્થાની મગ્રણ-માર્ગણા. ને વિષે. Page #46 -------------------------------------------------------------------------- ________________ જિઅ-જીવભેદ. લેસન્યા . ગુણ-ગુણઠાણાં, અપબહું –અલ્પબદુત્વ. જેગ–ગ છટ્ઠાણા-એ છ સ્થાનક. ઉવગા –ઉપયોગ. અર્થ–તેમજ મૂળ ચૌદ માગણાસ્થાન અને બાસઠ ઉત્તર માર્ગણાસ્થાનને વિષે છવભેદ, ગુણઠાણાં, ગ, ઉપયોગ, લેશ્યા, અલ્પબદુત્વ એ છ સ્થાનક કહીશું, જે ૨ વિવેચન—તેમજ વળી ચૌદ મૂળ માર્ગણાસ્થાનક અને બાસઠ ઉત્તરમાર્ગણાને વિષે જીવભેદ ૧, ગુણઠાણાં ૨, યોગ ૩, ઉપયાગ ૪, લેહ્યા ૫, અલ્પબદુત્વ ૬, એ છ સ્થાનક કહીશું. ૨ વિશે ચઉદસગુણસુજિઅ-ગુવએગલેસા ય બંધ હેઉ ય; બંધાઈચઉ અપા બહં ચ તે ભાવસંખાઈકા [દારગાહા ] ચઉદસ ગુણસુ–દ ગુણઠાણાને | બંધહેઉ–બંધનું. બંધાઈ ચઉ–બંધાદિક ચાર. જિઅ-જીવના ભેદ. અપાબહ–અલ્પબદુત્વ. જેગોગ. તે–તે પછી. ઉવગ–ઉપયોગ. ભાવ-ભાવ લેસા–લેશ્યા. સંખાઈ–સંખ્યાતાદિ. અર્થ–ચૌદ ગુણઠાણાને વિષે જીવના ભેદ, વેગ, ઉપગ, લેશ્યા અને બંધહેતુ તેમજ બંધાદિ ચાર અને તેમનું અલ્પમહત્વ તે પછી ભાવ અને સંખ્યાતાદિ કહીશું. ફા Page #47 -------------------------------------------------------------------------- ________________ વિવેચન–વળી ચૌદ ગુણઠાણાને વિષે જીવના ભેદ ૧-- ગ ૨, ઉપગ ૩, લેસ્યા ૪, બંધહેતુ ૫, બંધ, ઉદય, ઉદીરણ, સત્તા ૯, એનું અલ્પબદુત્વ ૧૦, ત્યારપછી પાંચ. ભાવ ૧૧ અને સંખ્યાતાદિકને વિચાર ૧૨ એ ત્રણ ગાથા. વડે ૨૬ દ્વાર કહ્યાં તે અનુક્રમે કહીશું. ૩ ૧૪ જીવસ્થાને, ઈહિ મુહુમબાયરેગિંદિ-બિતિચઉઅસનિસન્નિપચિંદીઅપજતા પજજના, કમેણુ ચઉદસ જિઅ કઠાણા ૨ ઇહ–આ જગતમાં અસન્નિ- અસંજ્ઞિ પંરક્રિય સુહુમ-સૂક્ષ્મ સનિપંચિંદી-સંક્ષિપંદ્રિય. બાયર–બાદર અપજતા–અપર્યાપ્તા એગિદિ–એકૅક્રિય પજજત્તા-પર્યાપ્ત બિ–બેઈદ્રિય કમેણ-અનુક્રમે તિ–ક્રિય ચઉદસ-ચૌદ ઉ–ૌરિંદ્રિય જિઅટુઠાણું-જીવનાં સ્થાનક અર્થ–આ જગતને વિષે સૂક્ષ્મ, એકે દ્રિય, બાદર એકે-. વિય, બેઇકિય, તેઇકિય, ચૌરિંદ્રિય, અસંક્ષિપચેંદ્રિય અને સંજ્ઞિ પંચેંદ્રિય, એ અપર્યાપ્તા અને પર્યાપ્તાએ અનુકમે. ચૌદ છવના સ્થાનકે છે. જે ૨ વિવેચન–ઈહાં લેકને વિષે પૃથિવ્યાદિક પાંચ સ્થાવર ચઉદ રાજલેકને વિષે મસીની કંપીની પેરે ઠાંસી ઠાંસીને. Page #48 -------------------------------------------------------------------------- ________________ ભર્યા છે–સર્વવ્યાપી છે, નજરે દેખાય તેવા નથી, તે સૂક્ષ્મ એકેદ્રિય ૧ અને જે પૃથિવ્યાદિક પાંચ નજરે દીસે છે તે બાદર એકેંદ્રિય ૨ બેઈદ્રિય-શંખાદિક ૩, તેઈદ્રિય-કાનખજૂરા વગેરે ૪, ચઉરિંદ્રિય-વીંછુ આદિક ૫, મન રહિત સમૂર્ણિમ તે અસંગ્નિ પંચંદ્રિય ૬, મન સહિત તે સંગ્નિ પંચૅપ્રિય , જેણે ઉપજતાં પિતાપિતાની પર્યાપ્તિ પૂરી નથી કરી તે અપર્યાપ્તા સાત અને જેણે પોતપોતાની પતિ પૂરી કરી છે તે પર્યાપ્તા ૭, એમ અનુક્રમે અપર્યાપ્તા–પર્યાપ્તા થઈને ચૌદ ભેદ જીવના જાણવા.સંસારી જીવ સર્વએ ૧૪ભેદમાહે આવ્યા.ારા જવસ્થાનેને વિષે ગુણઠાણાં બાયર અસન્નિવિગલે, અપત્તિજ પબિઅ– સાંનિપજતે; અજયજુઅસનિપજે, સવ્વગુણુમિચ્છરોસેસુડા બાયર-બાદર એકેદ્રિય તે ઉકાય ! અજ્યા –અવિરનિયુકત વાઉકાય વિના ત્રણ ગુણઠાણાં. અસનિ–અસંsી પંચેંદ્રિય. સન્નિપજે–સંક્ષીપણાને વિષે વિગલે–વિકસેંદ્રિયને વિષે. અપજિ –અપર્યાપ્તામાં.. સવગુણસર્વ ગુણસ્થાનક પઢમબિઅ-પહેલું, બીજુ. મિચ્છ–મિથ્યાત્વ ગુણઠાણું સનિઅપ–સંજ્ઞી અપ- સેમેસુ-શેષ જીવોને વિષે ર્યાતાને વિષે. અર્થ –અપર્યાપ્તા એવા બાદરએકેદ્રિય, અસંગ્નિ પંચં. દિય અને વિકલૅકિયને વિષે પહેલું અને બીજું ગુણઠાણું હેય, અપર્યાપ્તા સંક્ષિપચંદ્રિયને વિષે અવિરતિ સહિત : Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૪ [ત્રણ ગુણટાણાં] હોય: સજ્ઞિ પર્યાપ્તાને વિષે સર્વાં ગુણઠાણાં હોય અને બાકીના જીવસ્થાનકને વિષે મિથ્યાત્વ ગુણહાણ હોય "શા " વિવેષન—હવે એ ૧૪ જીવસ્થાનને વિષે ગુણઠાણાં કહે છે.-ખાદર એકેંદ્રિય અપર્યાપ્તા ૧, અસંન્નિ પચેંદ્રિય અપર્યંપ્તા ૨, ત્રણ વિકલે દ્રિય અપર્યાપ્તા ૫, એ પાંચને વિષે મિથ્યાત્વ અને સાસ્વાદન એ પહેલાં એ ગુણઠાણાં હાય. તિહાં મિથ્યાત્વે તે એ જીવ સદાય છેજ પણ કોઈક જીવને પરભવથી સમ્યક્ત્વ વસીને આવતાં ઘંટાલાલા ન્યાયે સમ્યકૃત્વના લેશ આસ્વાદતાં ઉત્પત્તિકાળે અપર્યાપ્તાવસ્થાએ સાવાદનપણુ` પામીએ, પણ પછી ન હેાય. યહાં એ કરણ અપર્યાપ્તે જાણવા પણ લબ્ધિ અપર્યાપ્તા નહી. લબ્ધિ અપર્યાપ્તાને તા સાસ્વાદન હેાય જ નહી. અપર્યાપ્ત સૂક્ષ્મ એકે દ્રિયમાં પણ સાસ્વાદન ન હેાય, સાસ્વાદન તાલગારેક શુભ પરિણામરૂપ છે અને સૂક્ષ્મમાં તે અતિ સક્લિષ્ટ પરિણામી ઉપજે તે માટે. ઇાં કોઈક કહે છે કે, આગમમાંહે એકેદ્રિયને સાસ્વાદન નથી કહ્યું, એકેન્દ્રિય સવ અજ્ઞાની જ કહ્યા છે, તા ઇંડાં એકેન્દ્રિય અપર્યાપ્તાને સાસ્વાદન કેમ કહેા છે ? તેહુના ઉત્તર આગળ સાસણભાવે નાણું એ ગાથાએ ગ્રંથકારજ કહેશે, તિહાંથી જાવે. તથા સન્નિપ`ચેન્દ્રિય અપર્યાપ્તાને વિષે અવિરત સમ્યગૂદૃષ્ટિ યુક્ત એટલે પહેલુ, બીજું, ચેાથું એ ત્રણ ગુણઠાણાં હોય, સમ્યકૂવ સહિત જીવને ઉપજતાં ચાથુ હોય, પણ અપર્યાપ્તાને મિશ્રગુણઠાણું ન Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૫ હાય. મિશ્ર થકે કાળ ન કરે તે માટે ન સમ્મમિચ્છા કૃષ્ણઇ કાલ’, પ્રતિ વચનાત્. સજ્ઞિ પર્યાપ્તાને વિષે સવે ચૌદ ગુઠાણાં હાય. તેને સર્વ શુભાશુભ પરિણામ હાય તે માટે. શેષ સૂક્ષ્મ અપર્યાપ્તા ૧, સૂક્ષ્મપર્યાપ્તા ૨, ભાદર એકેન્દ્રિય પર્યાપ્તા ૩, એઇન્દ્રિય, તેઈદ્રિય, ચાર દ્રિય પર્યાપ્તા ૬, અસ`ગ્નિ પ`ચેંદ્રિય પર્યાપ્તા ૭, એ સાતેને એકજ મિથ્યાત્વ ગુઠાણું હાય. ।। ૩ । જીવસ્થાનાને વિશે યાગ, અપજત્ત િકન્નુરલ-સીસ જોગા અપજ્જસન્નિસુર તે સવિન્ગ મિસએસ,તણુ પજે સુ ઉરલ–મને કા અપજાઇ~િઅપર્યાપ્તા ઇ જવને વિષે. સવિઉન્વસીસ વૈક્રિયમિશ્ર સહિત ત્રણ યોગ. એસુ—એમાં વળી. તણપજેસુ-શરીર પર્યાપ્તિએ પર્યામાને વિષે. ઉલ-ઔદારિક યાગ. સજ્ઞીને વિષે. અને અન્ય આચાર્યાં. કમ્મૂ–કા ણ. ઉલસીસઔદારિકમિશ્રા, જોગાયોગ. અપજ્જસન્નિસુ—અપર્યાપ્તા તે-તે બે યાગા. અ—અપર્યાપ્તા છે જીવભેદને વિષે કાણું અને ઓટ્ટારિકમિશ્ર યોગ હોય, અપર્યાપ્તા સ’જ્ઞિ પચે દ્રિયને વિષે તે [બે યાગ] વૈક્રિયમિશ્ર સહિત [ત્રણ] હોય, એમાં વળી શીપર્યાપ્તિએ પર્યાપ્તાને વિષે ઓટ્ટારિક કાચચાગ અન્ય આચાર્યો માને છે, પ્રા Page #51 -------------------------------------------------------------------------- ________________ વિવેચન–હવે એગ ૧૫ કહે છે, સત્ય મનગઃ ૧, અસત્ય માગ ૨, સત્યમૃષા મને ગઃ ૩, અસત્યામૃષા મનગઃ ૪, એમ જ વચનેગ, એવં ૮, દારિક કાય ગ ૯, ઔદારિક મિશ્ર૧૦, વૈકિય૦ ૧૧, વૈકિયમિશ્ર ૧૨, આહારક, ૧૩, આહારક મિશ્ર. ૧૪, અને કામણ કાય. ૧૫. હવે એને અર્થ કહે છે--અસ્તિ જીવઃ ઈત્યાદિ તથા સર્વનું હિતચિંતન તે સત્ય મનઃ ૧, નાસ્તિ જીવઃ ઈત્યાદિ તથા પરને વિપ્રતારણ બુદ્ધિ તે મૃષા મન ૨, તે બંને મિશ્ર તે સત્યમૃષા મન એટલે કાંઈક સત્ય, કાંઈક મૃષા ૩, સત્ય પણ નહીં અસત્ય પણ નહીં એવી વિચારણા તે અસત્યામૃષા મન ૪, એ જ પ્રમાણે ૪ ભેદે વચનગ; એવં ૮, મનુષ્યતિર્યંચને દારિક કાયયેગ ૯તે જ મનુષ્ય-તિર્યંચને ઉપજતાં એક સમય પછી શરીર પર્યાપ્તિ પૂરી કરે ત્યાં લગે કામણ સાથે મિશ્રપણું તે દારિકમિશ્ર તથા કેવલી સમુદ્દઘાને બીજે, છટ્રો, સાતમે સમયે ઔદારિકમિશ્ર કાગ ૧૦ દેવતા નારકીને તથા લબ્ધિવંત મનુષ્ય-પંચેંદ્રિયતિર્યંચ અને વાયને શ્રકિય કાયાગ ૧૧, તે જ દેવ-નારકીને ઉપજતાં કાર્ય સાથે ક્રિય તે વૈક્રિયમિશ્ર હાય તથા મનુષ્ય અને તિર્યંચને ક્રિયારંભ કાળે અને છાંડવાને કાળે ઔદારિક સાથે વૈકિયમિશ્ર કાય૧૨. ચૌદ પૂર્વધારી આહારક શરીર કરે ત્યારે આહારક કાયાગ ૧૩, તેને પ્રારંભકાળે અને છાંડવાને કાળે દારિક સાથે આહારકમિશ કાયયેશ હાય ૧૪, અષ્ટકમને જે વિકાર તે કાશ્મણ કાયયોગ, તે જીવને અંતરાલ ગતિએ ને ઉપ Page #52 -------------------------------------------------------------------------- ________________ જવાને પહેલે સમયે તથા કેવલિસમુદ્દઘાતને ત્રીજે, ચોથે, પાંચમે સમયે હોય, તેજસ તે કાર્મણ ભેળું જ ગયું છે; જુદું નહીં, ઈતિ પંદર ગ સ્વરૂપ. જીવને પરિસ્પંદનાદિક વીર્ય તે વેગ કહીએ. સૂક્ષમ એકેદ્રિય ૧, બાદર એકેદ્રિય ૨, બેઇદ્રિય ૩, તે ઇન્દ્રિય ૪, ચૌરિંદ્રિય ૫, અસંજ્ઞી પંચેંદ્રિય ૬, એ છે અપર્યાપ્તાને વિષે કાશ્મણ ૧ અને દારિક મિશ્ર ૨, એ બે પેગ હોય. અંતરાલ ગતિએ અને ઉત્પત્તિને પહેલે સમયે કાશ્મણ વેગ હોય અને પછી શરીર પર્યાપ્તિ પૂરી થયા પહેલાં ઔદારિકમિશ્ર વેગ હોય, એવં ૨. સંજ્ઞી પં. ચેંદ્રિય અપર્યાપ્તાને વિષે પૂર્વોક્ત બે પેગ અને ક્રિયમિશ્ર સહિત, એવં ૩ યુગ હોય. તિહાં મનુષ્ય-તિર્યંચ અપર્યા પ્તાને કાઝ્મણ અને ઔદારિકમિશ્ર એ બે યોગ હોય અને દેવતા તથા નારકને કાશ્મણ અને વૈકિયમિશ્ર એ બે પેગ હોય, બંનેને મળીને ૩ ત્રણ હોય. એ સાતે અપર્યાપ્તાને શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને દારિક યુગ પણ હોય, એમ. અનેરા આચાર્ય કહે છે તે મતે છ અપર્યાપ્તાને ૩ યોગ હોય અને સંસી અપર્યાપ્તાને વિષે પ ગ હોય. ગ્રંથકારે એ મતાંતર કહ્યું પણ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને મિશ્રપણું •ળ્યું ત્યારે દારિક રોગ હોય જ, માટે એ મત ખરે જણાય છે. જો Page #53 -------------------------------------------------------------------------- ________________ સવે સનિપજ, ઉરલં સુહમે સભાસુ તે ચઉસુક બાયરિ સવિશ્વવિદુગ, જસન્નિસુ બારઉવઓગ.પ. સ-સર્વે [ યોગ ] | બાયરિબદર એકેદ્રિય પર્યાપ્તા સનિપજતે-સંજ્ઞી પર્યાપ્તાવિશે ને વિષે. ઉરલં–ઔદારિક કાયયોગ. સુહમે–સૂમ (એકેદ્રિયમાં સવિશ્વવિદુર્ગ–વૈક્રિયદ્ધિક સહિત સભાસુ-ભાષા સહિત. ત–તે. પજસન્નિસુ-પર્યાપ્તાસંજ્ઞાનેવિશે ચઉસુ–ચાર [વિ૦ ત્રિક અને બાર ઉવગ–બર ઉપયોગ, અસંક્ષીપંચેંદ્રિયને વિષે. | અર્થ–સંગ્નિ પંચંદ્રિય પર્યાપ્તાને વિષે સર્વ યોગ હોય. પર્યાપ્ત સૂક્ષ્મ એકેઢિયમાં ઔદારિક કાયમ હેય, તે ચાર [વિકસેંદ્રિય અને અસંષિ પંચેંદ્રિયને વિષે ભાષા [અસત્યામૃષા વચનગ] સહિત [બે ગ] હેય, બાદર એકેદ્રિય પર્યાપ્તાને વિષે વૈક્રિયદ્ધિક સહિત [ત્રણ ગોય. પર્યાપ્તા સંગ્નિ પંચૅકિયને બાર ઉપગ હોય. પાપા વિવેચન-સંપત્તિ પચંદ્રિય પર્યાપ્તાને વિષે સર્વ એટલે ૧૫ ગ હોય. ઔદારિકમિશ્ર ૧ કાશ્મણ ૨, એ બે ચોગ તે કેવલી સમુદ્રઘાતે હોય અને વૈકિયમિશ્ર મનુષ્ય–તિર્યંચને ઉત્તવૈકિય કરતાં હોય ? ને શેષ બાર ગ તે યથાયોગ્ય હોય જ. સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્તાને એક જ ઔદારિક કાયયેગ હોય. બેઇદ્રિય ૧, તેઈદ્રિય ૨, ચૌરિદ્રિય ૩ અને અસંગ્નિપંચેંદ્રિય ૪, એ ચાર પર્યાપ્તાને ચાથી ભાષા સહિત ઔદારિક એટલે ૨ ગ હોય. બાદર એકેદ્રિય પર્યાપ્ત વિષે. Page #54 -------------------------------------------------------------------------- ________________ દારિક ૧. વેકિય ૨ કિયમિશ્ર 3. એવં ત્રણગ હોય, વાયુને વૈક્રિયદિક હાય માટે. હવે ચૌદ અવસ્થાનકને વિષે ઉપગ કહે છે.-જીવલક્ષણરૂપ અવધ તે ઉપયોગ કરીએ. તે પાંચ જ્ઞાન. ત્રણ અાન, ચાર દર્શન એમ ૧૨ જાણવા. પર્યાપ્તા સંક્ષિ પંચે. કિયને વિષે એ બારે ઉપયોગ હોય. અનુક્રમે હોય પણ સમકર ન હોય, જુગવં દો નલ્થિ ઉવઓગા ઇતિ વચનાત. જવસ્થાને વિષે ઉપયોગ પજજચઉરિદિઅસન્નિસુ, દુદસદુઅનાણ દસમુચબુવિણુ, સન્નિપજે મણનાણ ચબુકેવલદુગ વિહૂણ દા પચહરિદિપર્યાપ્તાચરિંદ્રિય સીનઅપજે-સંજ્ઞી અપઅસન્નિસુ-અસંગ્નિ પંચૅક્રિય ર્યાપ્તાને વિષે. પર્યાપ્તાને વિશે. મયનાણુ–મન:પર્યવજ્ઞાન. દુ દંસ-બે દર્શન. ચમુચક્ષુદર્શન દુ અનાણુ-બે અજ્ઞાન. દસમુ-દશને વિશે. કેવલદુગ–કેવળકિ. ચકખુવિણુ-ચક્ષુદર્શન વિના. | વિહૂણું–વિના આઠ]. અર્થ–પર્યાપ્ત ચૌરિક્રિય અને પર્યાપ્તઅસંજ્ઞિ પંચેંદ્રિયને વિશે બે દર્શન અને બે અજ્ઞાન હોય, દશ છવભેદને વિષે ચક્ષદર્શન વિના ત્રણ ઉપગ હેય; સંજ્ઞિ પંચેંદ્રિય અપ પ્તાને વિષે મન:પર્યવજ્ઞાન, ચક્ષદર્શન અને કેવળકિક વિના [આ8] ઉપગ હોય . . ૪ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વિવેચન—ચૌરિ દ્રિય પર્યાસ ૧, અને અસની પર્યાપ્ત , એ એને વિષે એ દર્શન અને મે અજ્ઞાન એવં ૪ ઉપયાગ હાય; તે ચક્ષુદન ૧, અચક્ષુદન ૨,મતિઅજ્ઞાન ૩, શ્રુતઅજ્ઞાન ૪, એમ ચાર હાય. ચાર એકેન્દ્રિય ૪, એ બેઈંદ્રિય ૬, એ તેઇદ્રિય ૮, ચૌરિદ્રિય અપર્યાપ્ત ૯ અસ'ની પચેંદ્રિય અપર્યાપ્ત ૧૦, એ દશને વિષે ચક્ષુદાન વિના એટલે અચમ્બુદન ૧, મતિઅજ્ઞાન ૨, શ્રુતઅજ્ઞાન ૩, એ ત્રણ હાય, સન્નિ પચે દ્રિય અપર્યાપ્તને વિષે મન:પર્યવજ્ઞાન ૧, ચક્ષુદન ૨, કેવળજ્ઞાન ૩, કેવળર્દેશન ૪, એ ચાર વિના શેષ ૮ ઉપયાગ હોય. પ ચસંગ્રહ”ને મતે ચૌરિ’દ્રિય, અસજ્ઞિ— સંજ્ઞિપચંદ્રિય, એ ત્રણ અપર્યાપ્તાને પણ ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થયે ચક્ષુદČન કહ્યુ છે. ાદા જીવસ્થાનાને વિષે લેશ્યા તથા મધ, ઉદય, ઉત્તીર્ણા, અને સત્તાનાં સ્થાના સન્નિદુગિ છલેસ અપજ્જબાયરે પદ્મમચતિસેસેસુ, સત્તરૢ બધુદીરણુ–સ'તુદયા અનૢ તેરસસુ ઘણા સન્નિદુગિ—બે સજ્ઞીને વિષે. ૭ લેસછ લેશ્યા. અપન્ગ્યુ-અપર્યાપ્ત. આયરે—બાદર એકેદ્રિયને વિષે, પઢમ ચ–પ્રથમની ચાર. તિ-ત્રણ સેસેસુ-બાકીનાને વિષે. સત્ત-સાત અથવા આઠ કા મંદીરણ-બંધ તથા ઉદીરણા. સંતુયા—સા તથા ઉદય. અદ્ભૂત-આઠ કની. તેસમુ-તેર જીવસ્થાનને વિષે. Page #56 -------------------------------------------------------------------------- ________________ અર્થ–સંક્ષિદ્વિક પર્યાપ્તા–અપર્યાપ્ત ને વિષે ૬ લેશ્યા હેય, અપર્યાપ્તા બાદ એકેદ્રિયને વિષે પ્રથમની ચાર લેશ્યા હોય અને બાકીના જીવસ્થાનને વિષે પ્રથમની ત્રણ લેશ્યા હેય, સાત અથવા આઠ કર્મને બંધ તથા ઉદીરણ અને સત્તા તથા ઉદય આઠ કર્મને તેર જવસ્થાનને વિષે હેયા વિવેચન–હવે ૧૪ જીવસ્થાનકે લેહ્યા કહે છે.–સંક્ષી પંચેંદ્રિય પર્યાપ્ત–અપર્યાપ્તો એ બેને વિષે છે એ લેશ્યા હોય. અપર્યાપ્તા બાદર એકેંદ્રિયને વિષે પહેલી ચાર લેશ્યા હોય. કુણ, નીલ, કાપત, એક તો સર્વને હોયજ, પણ કોઈક તે શ્યાવંત દેવતા મરીને પૃથ્વી, અપ, વનસ્પતિમાં ઉપજે, તેને અપર્યાપ્તપણે તેલેશ્યા હોય તે માટે ચાર લેશ્યા કહી. શેષ અગિયાર જીવસ્થાનકે કૃષ્ણ ૧, નીલ ૨, કાપત ૩ એ ત્રણ લેશ્યા હોય. * लेश्या इति कोऽर्थः? लिश्यते-श्लिष्यते कर्मणा सह जीवोऽनयेति लेश्या। વાદ-વિવ્યસાવિવ્યાત, પરિણામો જ ગામના ! स्फटिकस्येव तत्रोऽयं, लेश्याशब्दः प्रवर्तते ॥ १ ॥ તે વેશ્યા ૬ છે,-કૃષ્ણ ૧, નીલ ૨, કાપિત ૩, તેજે ૪, પદ્મ ૫, શુકલ , એનું સ્વરૂપ જાંબૂળિખાદક ષત્ પુરૂષ તથા ગામને નાશ કરવા નીકળેલા છે પુરૂષને દષ્ટાંતે જાણવું. ક જે વડે જીવ કર્મ સાથે જોડાય તે વેશ્યા. કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધ વડે સ્ફટિકના જેવા આત્માના જે પરિણામ [થાય ત્યાં આ લેસ્યા શબ્દ પ્રવર્તે છે, અર્થાત્ કૃષણ આદિ દ્રવ્યના યોગે આત્માના જેવા જેવા પ્રકારના પરિણામ થાય તેને વેશ્યા કહે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ नद्यथा-मूल १ साह २ पसाहा ३ गुच्छ ४ फलच्छिद દિયમMયા ૬ / सव्वं १ माणुस २ पुरिसा ३ साउह ४ झुज्झत ५ ધારણા ૬ છે ? હવે ચૌદ જીવસ્થાનકે મૂળ પ્રકૃતિને બંધ, ઉદય, ઉદીરણું અને સત્તા કહે છે -- સંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્તા વજીને શેષ તેર જીવસ્થાનકને વિષે સાત અથવા આઠ પ્રકૃતિને બંધ અથવા ઉદીરણા હાય. ન કેમ? આયુર્બધ કાલે આઠે કર્મને બંધ હોય અને ૧. લેક્ષાના પરિણામની માંહોમાંહે તરતમાતા જણાવવા માટે જાંબૂ ફળ ખાનારા છે પુરૂષનું દષ્ઠત આ પ્રમાણે જાણવું કોઈ છે પુરૂષ જાંબૂ ફો ખાવા માટે તે વૃક્ષ પાસે ગયા. ત્યાં પહેલાનો વિચાર મૂળથી વૃક્ષ ઉખેહવાન થયો,બીજાએ શાખાઓ કાપવાનું જણાવ્યું, ત્રીજાએ નાની ડાળીઓ કાપવાનું કહ્યું. ચોથાએ ફળવાળા ગુચ્છા તોડવાનું કહ્યું, પાંચમાએ પાર્ક ફળે તેડવા કહ્યું અને છઠ્ઠાએ ભય ઉપર પડેલાં ફળો ખાવા જણાવ્યું, એ છ પુરૂષના અધ્યવસાયો મુજબ અનુક્રમે કૃષ્ણાદિ છ લેશ્યાવાળાના અધ્યવસાય જાણવા. બીજુ ગામનો નાશ કરવા નીકળેલા છ પુરૂષનું દષ્ટાંત આ પ્રમાણે જાણવું–કોઈ છોર ગામ લુંટવાને નીકળ્યા, તેમાં પહેલાએ મનુષ્ય, ઢોર વગેરે સર્વને મારવાનો વિચાર દર્શાવ્યો, બીજાએ મનુષ્યોને મારવા જણાવ્યું, ત્રીજાએ પુરૂષોને મારવા જણાવ્યું, ચેથાએ હથિયારબંધ હોય તેવા પુરૂષોને મારવા જણાવ્યું, પાંચમાએ લડવાને તૈયાર હેય–વડતા હોય, તેવાને મારવા જણાવ્યું અને છઠ્ઠાએ ફકત ધન લુંટી લેવા જણાવ્યું. એ છ પુરૂષના અધ્યવસાય મુજબ કૃણાદિ છે વેશ્યાવાળાના અધ્યવસાયો જાણવા. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૩ આયુ ન બાંધતા હોય ત્યારે સાતને બંધ હાય, એક ભવ આયુર્બધ એકજ વાર હોય અને સાત કર્મ તો જીવ સદાયે સમયે સમયે બાંધે છે. તથા જ્યારે ભગવાતા ભવનું આયુઃ ૧ આવલિકા બાકી હોય ત્યારે તે આયુની ઉદીરણા ન હોય, માટે ત્યાં સાતની ઉદીરણા હોય, તે સિવાય સર્વત્ર ૮ ની ઉદીરણા હોય. તથા તેર જીવસ્થાનકને વિષે આડે કર્મ સત્તાઓ અને ઉદયે હોય, તે કેમ? ઉપશાંતમાહ લગે આઠે કર્મની સત્તા છે અને સુમસંપાય લગે આને ઉદય છે અને એ તેર જવસ્થાનકને વિષે પહેલું. બીજું અને ચોથું ગુણઠાણું પામીએ તે માટે હોઈ શકે, સત્ત છે. બંધા, સંતુદયા સર અ ચારિ. સરદ્ર છ પંચ દુગ, ઉદીરણ સનિપજજરો પર સત્તડું–સાત, આદ. ચારિવાર. છેગ–છ તથા એક, પંચદુગ-પાંચ અને બે. બંધા–બંધ. ઉદીરણ-ઉદીરણા. સંત–સા. સન્નિપજ્જરે– પર્યાપ્તાને ઉદયા-ઉદય. અર્થ–સંષિ પંચે કિયા પર્યાયાને વિષે સાત, આઠ, છે અને એક કર્મને બંધ હેય; સત્તા અને ઉદય સાત, આઠ અને ચાર કર્મ હોય અને ઉદીરણા સાત, આક, છ, પાંચ અને બે કર્મની હય. ૮ Page #59 -------------------------------------------------------------------------- ________________ વિવેચન-સંસિ પચેંદ્રિય પર્યાપ્તાને વિષે ચાર ભેદે બંધ છે. તે કયા? સાતને બંધ ૧, આઠને બંધ ૨, છને બંધ ૩, એકને બંધ ૪, તેમાં આયુ વજીને સાતને બંધ તે જઘન્યથી અંતર્મુહૂર્ણ લગે અને ઉત્કૃષ્ટ છ માસે ઉણા ૩૩ સાગરોપમ તે વળી અંતર્મુહૂર્ત ઊણ પૂર્વ કેડીને ત્રીજે ભાગે અધિક એટલે રહે, આઉખાને બંધકાળે આઠને બંધ તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત રહે. આઉખાને બંધકાળ અંતમુહૂર્ત હોય તે માટે. આયુ અને મેહનીય વઈને સૂકમસંપરા છને બંધ હોય, તે જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત રહે. કેઈક જવ તિહાં એક સમય રહીને અનુત્તર વિમાને જાય; તિહાં અવિરતિ ગુણઠાણે અવશ્ય સાતને બંધક થાય, તે માટે છને બંધક જઘન્ય એક સમય રહે. સૂક્ષ્મ સંપરાયનું એટલું જ માન છે, પછી એકને બંધક થાય અથવા સાતને બંધક થાય; તથા તે છ માંહેથી પાંચ પ્રકૃતિના બંધને વ્યવછેટે એક સાતવેદનીયને બંધક હોય, તે જઘન્યથી એક સમય ઉપશમશ્રેણિએ હાય, ઉત્કૃષ્ટપણે દેશે ઊણું પૂર્વ કેડી લગે તેરમે ગુણઠાણે રહે. એ જીવ પહેલાથી રાતમાં ગુણઠાણ લગે સાત તથા આઠને બંધક, ત્રીજે, આઠમે, નવમે સાતને જ અંધક. દશમે છને બંધક, અને અગિયારમે. બારમે અને તમે એકને બંધક હોય, તથા સંપિચંદ્રિય પર્યાપ્તાને સત્તા અને ઉદય આશ્રયીને ત્રણ સ્થાનક હોય. તે એક સાતનું ૧; આઠનું ૨, ચારનું ૩. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫ તિહાં આઠની સત્તા અભવ્યને અનાદિ અનંત અને ભ આશ્રયી અનાદિ સાંત હાય. તથા મેાહને ક્ષયે ક્ષીણમાહ. ગુણઠાણે સાતની સત્તા, તે જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ અંતમુહૂત્ત હાય. સયોગિ ગુણડાણે ઘાતિકર્મ ૪ ને ક્ષયે ચારની. સત્તા, તે જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટપણે નવ વરસે ઊણી પૂર્વ ડિ હાય. આના ઉદય અભવ્ય આશ્રયીને અનાદિ-અનંત, ભવ્ય આશ્રયીને અનાદિ—સાંત; ઉપરાંતમેહથી પતિત આશ્રયીને સાદિ—સાંત, તે ઉદય ઉપશમશ્રેણિ થકી પડીને અ`તમુહૂતે ફરી તે શ્રેણિ પ્રાપ્ત કરે તેને હાય, જઘન્યથી અંતર્મુહૂત્ત સુધી અને ઉત્કૃષ્ટ દેશે ઊભું અપુદ્ગલ પરાવ એટલે કાળે ફરી શ્રેણિ કરે તે માટે. મેાહનીય વને સાતના ઉદય તે ઉપશાંત માહે તથા ક્ષીણમેહે પામીએ, તિહાં જધન્ય એક સમય-ઉપશાંતમાહે ૧ સમય રહીને બીજે સમયે ભવક્ષયે દેવતા થતા અવિરતિ થાય ત્યાં અવશ્ય આઠને ઉદ્ભય હાય માટે. ઉત્કૃષ્ટ અંતમુહૂત્ત તે ઉપશાંતમેાહ અને ક્ષીણમેહનુ માન અંતર્મુહૂત્ત નું છે માટે, પછી આઠના ઉદયી અથવા ચારના ઉદયી થાય. ચાર ઘાતિકર્મને ક્ષયે ચારને ઉદયી તેરમે—ચૌદમે ગુડાણે હાય. તે જઘન્ય અતર્મુહૂત, ઉત્કૃષ્ટ નવ વરસે ઊણી પૂર્વ કાડિ હાય, એ સ`ખંધિ વિશેષ કહે છે. મિથ્યાત્વથી માંડીને ઉપશાંતમેાહ લગે આઠની સત્તા,ક્ષીણમાહે સાતની સત્તા અને સયેાગી—અયાગીએ ચારની સત્તા. મિથ્યાત્વ થકી સૂક્ષ્મસ’પરાય લગે આઠના ઉદય, ઉપ Page #61 -------------------------------------------------------------------------- ________________ શાંતહ અને શ્રીમહિ સાતને ઉદય. સગીએ તથા અગીએ ચારને ઉદય હાય. - તથા સંસી પચંદ્રિય પર્યાપ્તાને ઉદીરણા થાનક પાંચ હોય તે કેમ? ૮, ૭, ૯, ૫, ૨. તિહાં જ્યારે ગવાતા ભવનું આયુ એક આવલિકા શેષ હોય ત્યારે આ કર્મની ઉદીરણા ન હોય ત્યારે માતની ઉદીરણા હેાય, તે વિના આડની ઉદીરણા હાય, તિહાં મિથ્યાત્વથી પ્રમત્ત લગે રાત અથવા આડની ઉદીરણા અને મિશ્ર તે અવ મને અભાવ હોવાથી આડની જ ઉદીરણા હોય તથા અન્ન થકી સૂમસંપાયની એક આવલિકા બ.ક. ડાય છે વેદનીય-આયુ વજીને છની ઉદીરણ. . . - - - નીયની ઉદીરણા ન હાય, આવલિકા પ્રવિટ ના. તિહાંથી યાવત્ બારમાની આવલિકા બાકી છે ત્યાં લગે પાંરાની ઉદીરણ, તે બીણ - ૬ નવલિકોમ જ્ઞાનાવરણીય ૧, દશનાવરણીય છે. અને અંતરાય ક. કણે આવલિકા પ્રવિટ થયાં માટે રીગણ ન હોય, ત્યા નામ ૧, ગાત્ર ૨; એ બેની ૬ રાણા હર્થ એમ ચારીએ પણ બેની ઉદીરણા અને મારી દીક હાય. યદ્યપિ અાગીએ ભવાપગ્રાહી ચાર કર્મને ઉદય છે તે પણ ચાગને અભાવે ઉદીરણ ન લે છે. ઉદીરણા તે. વેબ છે તે માટે. ૨૮ Page #62 -------------------------------------------------------------------------- ________________ ચૌદ અવસ્થામાં આઠ દ્વાર, અને “પ્રજ્ઞાપના મુજબ અલ્પબહુવ જવસ્થાનેષુ ? યોગ | ઉ૫૦ વેશ્યા કર્મ કર ૧૫ ૧૨ ૬ બે ઉદય સત્તા અલ્પબદુત્વ به , ૮ می با انا " " " ) : www a cucu [૧-૨ ૨ انا ઉh * ૦ ૦ ૦. VVVVVV ૧ એક ક્રિય સૂક્ષ્મ અપર્યાપ્તા. ૧ ! –૮ ૮ ૭-૮ અસંખ્યાતગુણા ૨ એકેદ્રિય ભૂમિ પર્યાપ્તા. ૧ | | ૮ | સંખ્યાતગુણા ૩ એકેદ્રિય બાદર અપર્ધામા.૧– ૮ અસંખ્યાત ગુણા ૪ એકે દ્રિય બાદર પર્યાપ્તા. | ૧ અનંતગુણા ૫ બેઇંદ્રિય અપર્યાપ્યાં. | ૨-૩ ૩ ! ૩ ૭-૮ ૮ : વિશેષાધિક : ૬ બેઇંદ્રિય પર્યાપ્તા. ૧ | ૨ ૩ ૩ ૭-૮ ૩ ૮ : વિશેષાધિક છે તેઇદ્રિય અપર્યાપ્તા. ૧-૨ | ! ૩ ૩ ૭-૮ - ૮ : વિશેષાધિક તેઇંદ્રિય પર્યાપ્તા. ૩ ૩ ૭- ૮ : ૮ વિશેષાધિક ૯ ચઉરિંદ્રિય અપર્યાપ્તા. ૧-૨ ૨-૩ ૩ - ૮ : વિશેષાધિકા ૧૦ ચઉરિદ્રિય પર્યાપ્તા, ૩ ૭-૮ ૮ ૭-૮ | ૮ | રખાનગુણા ૧૧ પંચેન્દ્રિય સમૂહ અપર્યા૦૧-૨ ૨-૩ ૩ ૩ ૭-૮ ૮ ૭-૮ : ૮ અસંખ્યાત ગુણા ૧૨ પંચેન્દ્રિય સમૂ૦ પર્યાયા. ૧ ૩ ૭-૮ ૮ ૭-૮ ! ૮ વિશેષાધિક ૧૩ સંક્ષીપંચેદ્રિય અપર્યાપ્ત. ૧,૨, ૩-૪--૫ ( ૬ ૭-૮ ૮ ૭-૮ ૮ ! અસંખ્યાતા ૧૪ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા. ૧૪ ૧૫ ૧૨ ૬ ૭-૮-૭-૮ ૭,૮, ૬ ૮૪ સર્વથી થોડા م ܀ ، ܗ̇ ܗܿ ܘܲ ઇ છે 6 (૧* \ ا ل ا ܗ ' ا જ » = w ا ا = - - Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ૧૪ માર્ગણાસ્થાન. ગઈ ઇધિએ ય કોએ, એ વેએ કસાય નાણે મુક સંજય દંસણ લેસા, ભવ સમ્મ સનિ આહારે ગઈ ઇદિ–ગતિ અને ઇંદ્રિયમાં, દંસણદર્શનમાં કા–રાથમાં લેસા–શ્યામાં જેએ–ોગમાં ભવ–ભવ્યમાં વેએ–વેદમાં સમે–સમ્યકત્વમાં કસાય-કષાયમાં સલિ–સંજ્ઞિમાં નાણે સું-જ્ઞાનમાં આહારે–આહારીમાં સંજમ–સંયમમાં વિવેચન–હવે ૧૪ માગણસ્થાન કહે છે. ગતિદ્વાર ૧, ઇદ્રિયદ્વાર ૨, કાયદ્વાર ૩, ગદ્વાર ૪, વેદદ્વાર ૫, કષાયદ્વાર ૬, શાનદ્વાર ૭, સંયમદ્વાર ૮, દર્શનદ્વાર ૯, શ્યાદ્વારે ૧૦, ભવ્યદ્વાર ૧૧, સમ્યકત્વકાર ૧૨, સંશિદ્વાર ૧૩, આહારીદ્વાર૧૪, એએકેકા માર્ગણોદ્ધારને વિષે સર્વ સંસારી જીવ આવેલા ૧૪ માર્ગણના કર. ઉત્તરભેદ, સુરનરતિનિરયગઈ,ઇગબિઅતિઅચઉપણિદિછક્કાયા ભૂજલજલાણુનિલવણ-તસાયમણવયણતણુજોગા. ૧૦ સુર–દેવગતિ અિ –બેઈદ્રિય નર–મનુષ્યગતિ તિઈકિય તિરિ–તિર્યંચગતિ ચઉ–ચરિંદ્રિય નિરયગઈ–નરકગતિ પર્ણિદિ–પંચૅક્રિય ગ–એકેદ્રિય છાયા-છ કાયો Page #64 -------------------------------------------------------------------------- ________________ પ૯ ભૂ–પૃથ્વીકાય તસા-ત્રસકાય જલ-અખકાય ચ–અને જલણ–તેઉકાય મણ-મનોયોગ અનિલ વાઉકાય વયણ-વચનયોગ વણ-વનસ્પતિકાય તણુજોગા-કાયયોગ વિવેચન – હવે એ ૧૪ મૂળ માર્ગણાનાં ૬૨ ઉત્તર માર્ગણાકાર કહે છે. દેવગતિ ૧, મનુષ્યગતિ ૨, તિર્યંચગતિ ૩, નરકગતિ , એ ચાર ભેદે ગતિમાર્ગનું. એક સ્પર્શનેંદ્રિયવંત તે એકેદ્રિય ૧, સ્પર્શન અને રસન એ બે ઈદ્રિયવંત તે બેઈદ્રિય ૨, સ્પર્શન અને રસન અને ડ્રાણવંત તે તે ઇન્દ્રિય ૩, સ્પર્શન. રસન, ઘાણ અને ચક્ષુવંત તે ચૌરિદ્રિય ૪, સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્રવંત તે પંચૅક્રિય ૫, એ પાંચ ભેદે ઇંદ્રિયમાર્ગ કહીએ. પૃથ્વીકાય ૧, અપકાય ૨, તેઉકાય ૩, વાઉકાય ૪. વનસ્પતિકાય ૫ અને ત્રસકાય તે બેઇકિયાદિક ૬. એ છ કાયમીગણે કહીએ. મનેગી તે સંપિચેંદ્રિય ૧, વચનગી તે બેઇક્રિયાદિક ૨, કાયગી તે સર્વે સંસારી ૩, એ ત્રણભેદે ગમાર્ગનું જાણવી [૪] ૧૦ આ નરિથિનપુંસા, કસાય કેહમયમાયાભક્તિ મઈસુઅવહિમણકેવલ, વિલંગમઈસુએ નાણુસાગારા ૧ ૧૧ છે. અ–વેદ નપુંસા-નપુંસક વેદ નર–પુરૂષદ કસાયકષાય ઈત્ય-સ્ત્રીવેદ કેહ-ક્રોધ Page #65 -------------------------------------------------------------------------- ________________ મય-માન મણુ–મન:પર્યવજ્ઞાન માય-માયા કેવલ-કેવલજ્ઞાન લોભત્તિ–ભ, એમ વિભંગ–વિર્ભાગજ્ઞાન મઈ–મતિજ્ઞાન મઈ–મતિઅજ્ઞાન સુઅશ્રુતજ્ઞાન સુઅનાણુ-શ્રુતઅજ્ઞાન (ત) અવહિ–અવધિજ્ઞાન સાગાસાકારોપયોગ જાણવા વિવેચન–હવે ત્રણ ભેદે વેદમાગણા–પુરૂષવેદી ૧, સ્ત્રીવેદી ૨, નપુંસકવેદી ૩. હવે ચાર ભેદે કષાયમાગણક્રોધ કષાયી ૧, માન કષાયી ૨, માયા કષાચી ૩, લેબ કપાથી ૪. હવે જ્ઞાનમાર્ગ કહે છે—મતિજ્ઞાની ૧, શ્રતજ્ઞાની ૨, અવધિજ્ઞાની ૩, મનઃ પર્યાવજ્ઞાની ૪, કેવલજ્ઞાની ૫, વિર્ભાગજ્ઞાની ૬, મતિઅજ્ઞાની છે અને છતઅજ્ઞાની ૮. મિથ્યાત્વ પંકે મલિન તે અજ્ઞાન, જ્ઞાન તે વિશેષેપ.. માટે સાકારે પગ કહીએ. ઈહ સંસારમાહે સર્વ વસ્તુનું જાણવું તે બે ભેદે હોય, સામાન્યપણે અને વિશેષપર, તિહાં સામાન્યપણે વૃક્ષ માત્ર દીઠું, તે અનાકાર-દર્શન કહીએ અને તે તાલ માલાદિક વિશેષપણે ધારવું તે સાકાર – જ્ઞાન કહીએ. એ આઠ જ્ઞાનમાંહે સર્વ જીવ આવ્યા છે. ૧૧. !! - સામાઈઅોઅપરિહાર, સુહુમઅહકખાયદેસજય અજયા. ચકબુઅચખુ એહી-કેવલદેસણુઅણગારા ૧રા સામાઈઅ–સામાયિક ચારિત્ર | પરિહાર-પરિહારવિશુદ્ધિ છે અ–છેદપરથાપનીય સુહુમ-સૂક્ષ્મસંપરાય Page #66 -------------------------------------------------------------------------- ________________ અફખાયથાખ્યાત અચકૂખુ–અચક્ષુદર્શન દેસજય-દેશવિરતિ એહી–અવધિદર્શન અજયા-અવિરતિ એ સાત કેવલદંસણ-કેવળદર્શન સંયમ અણગારે-તે અનાકારોપયોગ. ચખુ–ચાદર્શન જાણવા. વિવેચન–હવે સાત ભેદે સંયમમાર્ગણ કહે છે— માયિક સંયમી ૧, છેદપસ્થાપનીય સંયમી ૨, પરિ. હ.રવિશુદ્ધિ ૩, સૂકસંપરય સંયમી ૪. યથાખ્યાત સંયમી ૫, દેશસંયમી તે દેશવિરતિ ૬, અસંયમી તે વિરતિ છે, એ સાત ભેદે સંયમ માર્ગણ જાણવી. એનું વિવેચન કહે છે.–સમભાવ તે રાગ-દ્વેષ રહિતપણું તને આય-લાભ છે જ્યાં તે સામાયિક કહીયે. તે સામાયિક ને ભેદે છે,-ઈવરિક ૧, યાત્મથિક ૨; તિહાં શ્રી ઋષભદેવ અને વીરસ્વામીના તીથે દીક્ષાના દિવસે સામાયિક ચારિત્ર ઉચ્ચરે, તે ઉપસ્થાપના લગે જ રહે તે માટે ઇત્વરિક કહીએ અને બાવીશ તીર્થકરને વારે તથા મહાવિદેહક્ષેત્રમાં રીક્ષાના દિવસે સામાયિક ઉચ્ચરે તે યાજજીવ લગે રહે; તે યાવતકથિક કહીએ. ઈવરિકને પંચમહાવ્રત પ્રતિક્રમણ સહિત અને સ્થિતક૯પ હોય અને ચાવકથિકને ચાર મહાવ્રત અને અસ્થિત કલ્પ હય, ૧. પૂર્વ પર્યાય છેદીને અનેરા વિશુદ્ધ પર્યાયનું ઉપસ્થાપન કરવું તે છેદપસ્થાપનીય કહીએ. તે બે ભેદે–સાતિચાર ૧, નિરતિચાર ૨, તિહાં મૂળ ગુણને ભેગે પૂર્વપર્યાયને છેદ કરીને ફરી ઉપસ્થાપના વ્રતાપણ કરે તે સાતિચાર કહીએ. અને શ્રી ઋષભદેવ અને Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૧ વીરસ્વામીના તીથે દીક્ષા પછી ચેાગોદ્દહન બાદ ફરી ઉપસ્થાપના કરતાં પૂર્વ પર્યાયના છેદ કરે ત્યારે, તથા તી– થકી અન્ય તીથૅ સંક્રમણ કરે ત્યારે, જેમ શ્રી પાર્શ્વનાથના સાધુ-કેશી, ગાંગેય વગેરેએ શ્રી વીરના શાસનમાં આવી પંચમહાવ્રત ઉચ્ચરી પૂ પર્યાય છેઢીને નવા પર્યાય ગ્રહ્યો, એ નિરતિચાર કહીએ. એ છેદેપસ્થાપનીય ચારિત્ર ભરતઅરવતક્ષેત્રે પહેલા અને છેલ્લા જિનને વારે જ હાય ૨. પરિહાર તે તપ વિશેષે કરીને વિશુદ્ધિ છે જે ચારિત્રને વિષે તે પરિહારવિશુદ્ધિ કહીએ. તે એ ભેદે નિવિશમાન” ૧, ‹ નિવિષ્ટકાયિક ” ૨ તિહાં ચારિત્રના ધરણહાર તે નિવિષ્ટકાયિક કહીએ, તે કેમ ? ઈહાં નવ જણ ઉત્કૃષ્ટ પરિણામી વજાઋષભનારાચ સંઘયણવત જઘન્યથી આગણત્રીસ વરસના ગૃહસ્થ પર્યાયવ ́ત અને વીશ વરસના દીક્ષા પર્યાયવ ́ત, ઉત્કૃષ્ટા દેશઊણી પૂ`કાર્ડના પર્યાયવાળા, ગચ્છથી જૂદા નીકળે તે ગચ્છ થાપે. તિહાં એક વાચનાચાય અને ચાર નિવિશમાન તે વિશેષ તપ કરનાર અને ચાર તેના અનુચારી હાય. તિહાં નિવિ શમાન તે ઉન્હાળે જઘન્ય ચતુર્થ, મધ્યમ છઠ્ઠ, ઉત્કૃષ્ટો અઠ્ઠમ કરે. શીયાળે જઘન્ય છઠ્ઠ, મધ્યમ અઠ્ઠમ, ઉત્કૃષ્ટો દશમ કરે. વર્ષાકાળે જઘન્ય અઠ્ઠમ, મધ્યમ દશમ, ઉત્કૃષ્ટા વાલસભક્ત કરે, પારણે અભિગ્રહ સહિત આયંબિલ કરે અને તેના સેવક તે નિત્યે આયંબિલ કરે; એમ છ માસ લગે કરીને પછી પરિહારિક તે અનુચર થાય, અને અનુચર તે પરિહારિક થાય. એમ છ માસ લગે તે પ Page #68 -------------------------------------------------------------------------- ________________ કરે, ત્યારપછી વાચનાચાર્ય તે પ્રકારે તપ કરે અને આઠમાંથી એકને વાચનાચાર્ય થાપે, અને છ માસ લગે સાત સેવાકારી ચાય. એમ અઢાર માસે એ તપ પૂર્ણ થયે વળી ફરી એજ તપ આદરે કે જિનકલ્પ આદરે અથવા ગચ્છમાં આવે. એ ચારિત્રિયા તીર્થંકરના શિષ્યના શિષ્ય અથવા શિષ્ય હોય પણ પાછળના ન હોય ૩. સૂફમ-અંશમાત્ર છે સંપરાય–કષાય જયાં તે સૂક્ષ્મસંપરાય ચારિત્ર. તે બે ભેદે-સંકિલશ્યમાન ૧, વિશુદ્ધયમાન ૨, ઉપશમણિથી પડતાં સંકિલશ્યમાન હોય અને શ્રેણિએ ચઢતાં વિશુદ્ધયમાન હોય. ૪. યથા–યથા તથ્યપણે કરીને કષાય રહિતપણું માટે ખ્યાત–પ્રસિદ્ધ તે યથાખ્યાત ચારિત્ર, તે બે ભેદે છદ્મસ્થ ૧, કેવળી ૨. શ્વસ્થ બે ભેદે ઉપશાંત ૧, ક્ષીણમેહ ૨. કેવળી બે ભેદે–સગી ૧, અગી ૨. ૫. નિરપરાધી ત્રસ જીવને સંકલ્પીને નિરપેક્ષપણે વધ ન કરે તે દેશયતિ–દેશવિરતિ કહીએ, પાંચમે ગુણઠાણે વર્તતાં, વીશ વિશ્વા જીવદયાવંત સાધુધર્મની અપેક્ષાએ શ્રાવકને સવા વિધાની દયા હોય તે માટે દેશસંયત.. जीवा सुहमा थुला, संकप्पारंभओ य ते दुविहा । सावराह निरवराहा, साविक्खा चेव निरविक्खा ॥ १ ॥ સર્વથા વિરતિ રહિત તે અયત–અસંયત કહીએ. મિથ્યાત્વી અને સમ્યગ્દષ્ટિ પણ ચેથા ગુણઠાણ લગે વર્તતા સર્વજીવ અસંયત કહીએ ૭. એ સાત સંયમનો વિચાર લેશથી કહ્યો. એ સાત ભેદ માંહે સર્વ જીવ આવ્યા એ સંયમ માણા કહીએ. Page #69 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુદર્શની ૧, અચદર્શની ૨, અવધિદર્શની ૩, અને કેવલદર્શની ૪, એ ચાર ભેદે દર્શન માણ. સામાન્ય એટલે નથી વિશિષ્ટ વ્યક્તિ આકાર જ્યાં તે અનાકારો પગ કહીએ, તે દર્શન જાણવું છે ૪૫ ૧૨ કિણહા નીલા કા, તે પપ્પા ય સુક્ક ભવિઅરા; વેઅગ ખઈગુવસમમિ છ મીસ સાસાણ સાન્નિઅરે ૧૩ કિહા-કૃષ્ણલેશ્યા અગ–દક સમ્યકત્વ નીલા–નીલલેશ્યા ખઈગ–ક્ષાયિક રમકત્વ કા-કાપોતલેક્ષા ઉવસમ-પશમિક સમ્યકત્વ તેઊ– જોવેશ્યા મિચ્છ–મિથ્યાત્વ પહા–પઘલેશ્યા માસ-મિશ્ર સુકક-શુકલલેશ્યા લવ-ભવ્ય સન્નિ–સંશી ઇઅરઅભવ્ય - ઈઅરે--અસંજ્ઞા સ્વાદન સભ્યત્વ વિવેચન:-કૃષ્ણલેશ્યા ૧, નીલેશ્યા ૨, કાપેલેસ્યા ૩, તેજલેશ્યા ૪; પૉલેસ્યા ૫ અને શુકલેશ્યા ૬. એ લેશ્યા માર્ગણુ. ભવ્ય ૧, ઈતર તે અભવ્ય ૨, એ ભવ્યમાગણ. . સમ્યકત્વ પુદ્ગલ દે તે વેદક-ક્ષાપશમિક સમ્યકત્વ૧, ત્રણ દર્શનમેહનીય ક્ષય કરે તે ક્ષાયિક ૨ ઉદીર્ણ મિથ્યાત્વને ક્ષય થયે અને અનુદીર્ણને ઉપશમ થયે જેમાં પ્રદેશવેદન અને વિપાકવેદન ન હોય તે પશમિક સમ્યકત્વ કહીએ, તે બે ભેદે ગ્રંથિભેદસંભવ ૧ અને ઉપશમશ્રેણિસંભવ ૨, એ ત્રીજુ ૩, અશુદ્ધ યુગલરૂપ અવળી મતિવંત તે મિથ્યાત્વ ૪, અદ્ધશદ્ધ, પુદગલદલિક તે મિશ્ર ૫, ઔપશમિક સમ્યકત્વ વમનાં સ્વાદ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૫ માત્ર હાય તે સાસ્વાદન ૬, એ છ માંહે સર્વ જીવ આવ્યા, એ સમ્યકત્વમા ણા, દીર્ઘ કાલિકી સંજ્ઞાવંત–મન સહિત ત સજ્ઞી, ૧, તેથી ઈતર અનરહિત તે અસની એ સ’જ્ઞીમાણા. માણાને વિષે ભેદ, આહારેઅર ભેઆ, સુરનિયવિભગમઈસુએહિદુગે; સમ્મત્તતિગે પા, સુક્કા સન્નીસુ સન્નિદુગા૧૪ના આહાબાહારક ઈઅર્ -ઈતર (અણાહારક) ભેઆ ભેદ. સુર્—દેવગતિ નિર્ય-નરકગતિ વિભ’ગ–વિભ ગજ્ઞાન મર્દ —મતિજ્ઞાન સુઅશ્રુતજ્ઞાન આહિંદુગે—અવધિજ્ઞાન અને અવધિદર્શનને વિષે સમ્મત્તતિગે-સમ્યક્ત્વત્રિકમાં સમ્હા-પદ્મલેશ્યા સુકા—શુક લેશ્યા સન્નીસુ–સશીમાં સન્નિદુગસ શીતિક અને અ—આહારી અાહારી [એ ચૌદ ભાણાના પૂર્વોક્ત ૬૨ ] ભેદે જાણવા. દેવગતિ, નરકગતિ, વિભગજ્ઞાન, મતિજ્ઞાન,શ્રુતજ્ઞાન,અવધિજ્ઞાન,અવધિદર્શન, સમ્યકત્વત્રિક, પદ્મલેશ્યા શુકલલેશ્યા અને સજ્ઞિપ ચ દ્રિયને વિષે સજ્ઞિપ ચ દ્રિય પર્યાપ્તા અને સ'જ્ઞિપ'ચ'પ્રિય અપર્યાપ્તા એ બે જીવભેદ હોય છે ૫૧૪ા વિવેચન—એજ, લેામ, કવલ આહાર લે તે આહારી ૧, વિગ્રહગતિએ તથા કેવલી સમુદ્દાતે આહાર ન લે તે અણાહારી ૨, એ આહારીમાણા, એ પ્રકારે ચૌદ મૂળ તુ. ક. ૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ માણાના પૂર્વોક્ત ૬૨ ઉત્તર માર્ગણાભેદ હોય. એકેકી મૂળ માર્ગણામાહે સર્વ જીવ આવે. હવે એને વિષે અવસ્થાનક કહે છે.–દેવગતિને વિષે ૧, નરકગતિને વિષે ૨,વિર્ભાગજ્ઞાનીને વિષે ૩. મતિરાનીને વિષે ૪, શ્રુતજ્ઞાનીને વિષેપ, અવધિજ્ઞાની ૬ તથા અવધિદર્શનને વિષે ૭, પશમિક ૧, લાપશમિક ૨, ક્ષયિક ૩, એ ત્રણ સમ્યકત્વને વિષે ૧૦,પલેશ્યાને વિષે ૧૧, શુકલેશ્યાને વિષે ૧૨ અને સંજ્ઞીને વિષે ૧૩; એ તેર માણાને વિષે સંજ્ઞી પંચૅક્રિય પર્યાપ્તો ૧ અને અપર્યાપ્ત ૨, એ બે જીવના ભેદ હાય. ઈહ અપર્યાપ્ત તે સર્વત્ર કરણ અપર્યાપ્ત જાણે. પણ લબ્ધિ અપર્યાપ્ત નહીં. ઈહાં ત્રણ સભ્યત્વને વિષે જીવના ભેદ ૨ કહ્યા,પણ પશમિક સમ્યકૃત્વને વિષે અપર્યાપ્ત સંસી પંચંદ્રિય કેમ હેાય? ટીકાકારે લખ્યું છે જે ઉપશમ સમ્યત્વવંત મરીને અનુત્તર વિમાને જાય ત્યાં અપર્યાપ્તપણે ઔપશમિક સમ્યકત્વ હેય, પછી ક્ષાપથમિક પામે. પણ વળી ટીકામાં કહ્યું જે ઔપશમિક સમ્યકત્વ મરે નહીં તેમ આયુ ન બાંધે, ત્યારે તે અપર્યાપ્ત કેમ હોય? તથા વળી અન્ય Jથે કહ્યું છે જે ઉપશમશ્રેણિથી ઉપશમ સમ્યકત્વી તે અદ્ધાકાળીઉંચે જ પડે અને વિક્ષયે મરે તે ક્ષાયિક જ હોય ! તે મરીને અનુત્તર વિમાને જાય. यत-उवसमसेटिं पत्ता मरंति उक्समगुणेसु जे सत्ता ॥ ते लवसत्तमदेवा, सबढे खयसम्मत्तजुआ ॥ १ ॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ ઈહાં ઘણું વિચારવા ચોગ્ય છે. ૧૪ તમનિ ૫ જજુબં, ન સમાયરઅપજતેઉએ થાવરઇનિંદિપદમા, ચ9 બાર અસનિ વિગલે ૧૫ તંતે બે ભેદ વાવ–સ્થાવર (પાંચ) માં અસનિ–અસંજ્ઞા ઈનિંદિ–એકેદ્રિયમાં. અપજજ–વધિ અપર્યાપ્તા પઢમા ચઉ–પહેલા ચાર જીવભેદ] જુયં–યુક્ત, સહિત બાર–પ્રથમના બાર ભેદ] નરે–મનુષગતિને વિષે અસનિ–અસંજ્ઞીમાં. સબાયર અપજબાદએકે ! દુ દુ-એ બે જીવભેદ, દ્રિય અપર્યાપ્તા સહિત (ત્રણ) | વિગલે–વિકસેંદ્રિયમાં તેઉએ-તેજસ્થામાં હોય અર્થ તે બે ભેદ] લબ્ધિ અપર્યાપ્તા અસંશિએ યુક્ત [ત્રણ છવભેદ] મનુષ્યગતિને વિષે હેય. બાદર એકે પ્રિય અપર્યાપ્તા સહિત [ત્ર તેજેશ્યાને વિષે હેય. પાંચ સ્થાવર અને એકેડિયને વિષે પ્રથમના ચાર જીવભેદ હેય, અસંમાર્ગણાને વિષે બાર છવભેદ હેય, વિકલૈંડિયે માર્ગને વિષે બે બે જીવભેદ હેય, ઉપા વિવેચન–ગર્ભજ મનુષ્યમાં સંસી પર્યાપ્ત ૧, અપર્યાપ્ત ૨, એ બે ભેદ હોય અને સંપૂમિ મનુષ્યમાં અસંજ્ઞી અપર્યાપ્ત એ એક ભેદ હોય. એવં મનુષ્યમાં ૩ જીવના ભેદ હાય. તેજલેશ્યામાં સંજ્ઞી અપર્યાપ્ત–પર્યાપ્ત એ બે, અને બાદર એકેદ્રિય અપર્યાપ્તો, એ ૩ ભેદ હોય, તે લેશ્યાવંત દેવતા એકેદ્રિયમાં ઉપજે તેને અપર્યાપ્તપણે તેલેશ્યા હોય છે Page #73 -------------------------------------------------------------------------- ________________ માટે. પાંચ સ્થાવરકાય અને એકેન્દ્રિય એ છ બેલને વિષે પહેલા ચાર ભેદ હોય તે એ કે-સૂમ પર્યા, અપર્યાપ્ત, બાદર પર્યાપ્ત, અપર્યાપ્ત, એવં ૪. અસંસીને વિષે સંસી. પર્યાપ્તો, અપર્યાપ્ત એ બે ટાળીને શેષ બાર જીવન ભેદ હોય. વિકસેંદ્રિય એકેકામાંહે બે બે ભેદ હોય. બેઈ દ્રિય અપર્યાપ્તા, પર્યાપ્તા. તેઈદ્રિય પર્યાપ્તા, અપર્યાપ્તા. ચરિંદ્રિય પર્યાપ્તા, અપર્યાપ્તા. તે ૧૫ છે દસચરિમતસેઅજય-હારગતિરિતણુકસાય દુઅનાણે; પઢમતિલેસાભાવિઅર, અચખુનપુમિસિવિ.૧૬ દસ ચરિમ-દશ છેલ્લા. ! પઢમ-પ્રયમની તસે-ત્રસકાયમાગંણાએ હિલેસા-ત્રણ ક્યા માર્ગણામાં અજય-અવિરતિ માર્ગણાએ ભવિઅર–ભવ્ય તથા અભવ્ય આહારગ-આહારક માર્ગણાએ માણાએ, તિરિ–તિર્યંચગતિ માર્ગનાએ. અચકખુ-અચક્ષુદર્શનમાર્ગણાએ તણુકાયોગ માર્ગણાએ નપુ-નપુંસકવેદ માણાએ કિસાય-કયાય માર્ગણાએ. મિ૭િ–મિથ્યા માર્ગણાએ. દુઅનાણે-બે અજ્ઞાન માર્ગણાએ | સāવિ-સર્વે જીવભેદ, અર્થ–ત્રસકાયને વિષે છેહલાં દશ વસ્થાને હોય, અવિરતિ ચારિત્ર, આહારી, તિર્યંચગતિ, કાયાગ, કષાય, બે અજ્ઞાન, પ્રથમની ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, અચક્ષ દર્શન, નપુંસક વેદ અને મિથ્યાત્વને વિષે સર્વે જીવસ્થાને હેય, ૧૬ વિવેચન-ત્રસકાયને વિષે છેલ્લા દશ ભેદ હોય–બેઈદ્રિય Page #74 -------------------------------------------------------------------------- ________________ ૯ ૧, તેઋદ્રિય ૨, ચૌરિ દ્રિય ૩, અસંજ્ઞી પંચેન્દ્રિય ૪, સન્ની પચેંદ્રિય ૫, તે પર્યાપ્તા—અપર્યાપ્તા એવં ૧૦, અસયતઅવિરતિ ૧, આહારી ૨, તિય ચગતિ ૩, કાયયેાગી ૪, ચારે કષાયી ૮, મતિ અજ્ઞાની ૯, શ્રુત અજ્ઞાની ૧૦, પહેલી ત્રણ વેશ્યા કૃષ્ણ, નીલ, કાપાત ૧૩, ભવ્ય ૧૪, અંતર તે અન્ય ૧૫,અચક્ષુદશ ની ૧૬, નપુસકવેઢી ૧૭ અને મિથ્યાત્વી ૧૮; એ અઢાર ખેલને વિષે સર્વ [૧૪] જીવના ભેદ હાય !! ૧૬ ૫ . પજસન્ની કેવલદુગે, સજમમણનાણુદેસમણુમીસે; પણ ચરમ પ૪ વયણે, તિય છ પજિઅર ચપ્પુ મિ ।૧ગા પજસન્નીપર્યામા સજ્ઞી. કેવલદુગે—કેવળજ્ઞાન તથા કેવળ દર્શન સજમસયમ માર્ગ ણાએ મણતાણમન:પર્ય વજ્ઞાનમાં ટ્રેસ દેશિવરતિમાં, મણ-મનાયાગે. સીસે-મિાદષ્ટિમાર્ગ ક્ષાએ. પણચરિમ-પાંચ છેલ્લા. પ-પર્યામા. વણું-વચનમા ણા વિષે. તિય—ત્રણ. છે વ–અથવા છ જીવભેદ. જ઼િઅર-ત્રણ પક્ષમા અને ત્રણ અપર્યામા. ચક્ક્ષુ મિ-ચક્ષુદ નમા ણાએ અર્થ-કેવળજ્ઞાન, કેવળદર્શન, પાંચ સંયમ, મન:પર્યાવજ્ઞાન, દેશવિરતિ ચારિત્ર, મનેયાગ, અને મિશ્ર સમ્યકત્વને વિષે પર્યાપ્તા સજ્ઞીપ ચે ંદ્રિય જીવ હેય. વચનયોગને વિષે પાંચ છેલ્લા પર્યાપ્તા જીવસ્થાના હોય. ચક્ષુદનને વિષે · Page #75 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્તા ત્રણ અવસ્થાન અથવા ત્રણ પર્યાપ્તા–અપર્યાપ્ત મળી છે અવસ્થાને હોય છે 19 | વિવેચન–કેવળજ્ઞાની ૧, કેવાદની ૨, પાંચ સંયમીચારિત્રિયા ૭, મન:પર્યવજ્ઞાની ૮, દેશવિરતિ ૯, મનોયોગી ૧૦ અને મિશ્રદષ્ટિ ૧૧,એ અગિયાર બાલને વિષે સંજ્ઞી પંચૅક્રિયા પર્યાપ્તાને એકજ ભેદ હોય. પાંચ છેલ્લા-તે બેઈદ્રિય ૧,તે – દ્રિય ૨, ચરિંદ્રિય ૩, સંજ્ઞી , અસંસી ૫,એ પાંચે પાયખા. ભેદ વચનગીને વિષે હોય ચક્ષુદનીને વિષે ત્રણ અથવા છ ભેદ હાય-ચરિંદ્રિય ૧, અસંસીપચંદ્રિય ૨, સંજ્ઞી પંચુંપ્રિય એ ત્રણ પર્યાપ્તા હોય અને ત્રણ અપર્યાપ્તા પણ ભેળા ગણીએ ત્યારે ભેદ પણ હોય, કેમકે એ ત્રણે અપર્યાપ્તાને પણ ઈદ્રિય પર્યાદિત પૂરી થયે થકે ચક્ષુદર્શન હેય એમ પંચસંગ્રહની મૂળ ટીકામાં પણ કહ્યું છે. જે ૧૭ થીનરપણિંદિરમા, ચઉઅણુહારે દુનિછાપજ જા; તે મુહુમઅપજજવિણા,સાસણિ ઇત્તે ગુણે ગુચ્છ૧૮ થીનર પણ દિસીવેદ, પુરુષવંદ તે-તે આઠ ભેદ] તથા પંચૅટ્રિયમાં | સુહમઅપજવિણા-રામ ચરાચઉ–છેલ્લા ચાર જીવભેદ | અપર્યાપ્યા વિના સાત અણહારે—અણાહારક માર્ગનાએ સાસણિ–સાસ્વાદન માર્ગણાએ દુનિ –બે સંશી [અને] ઈત્તો-હવે પછી છ અપજા–છ અપર્યાપા ગુણે યુ –ગુણઠાણાં કહીશું ૧ કરણપર્યાપ્યો અને લબ્ધિપર્યાપ્યો. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૧ અ વેદ, પુરુષવેદ અને પચે દ્રિયને વિષે છેલ્લાં ચાર જીવસ્થાન હોય. અણાહારીને વિષે એ સજ્ઞિપર્યાસ -અપર્યા] અને છ અપર્યાપ્તા એ આઠ જીવસ્થાન હોય. સૂક્ષ્મ અપર્યામા વિના તે સાત જીવસ્થાન સાસ્વાદન સમ્યક્ત્વે હોય, હવે પછી ગુણાણાં કહીશું. ૫ ૧૮ । વિવેચન — સ્રીવેદી ૧, પુરૂષવેદી ૨, પ ંચેન્દ્રિય ૩, એ ત્રણને વિષે છેલ્લા અસગી પચેંદ્રિય ૧, સ'ની પંચે દ્રિય ૨. એ બે અપર્યાપ્તા [કરણ અપર્યાપ્તા] અને પર્યાપ્તા એવ ૪ ભેદ હાય. જો કે પર્યાપ્ત--અપર્યાપ્ત અસન્નીને સિદ્ધાંતમાં સર્વાંધા નપુ ંસક જ કહેલા છે તે પણ અહીં લિંગાકાર માત્રને અંગીકાર કરીને સ્ત્રી વેદ તથા પુરૂષવેદને વિષે પણ અસંજ્ઞીને લીધું. છે માટે દોષ નથી. અાહારીને વિષે છ અપર્યાપ્તા અને સની અપર્યાપ્તે પર્યાપ્ત એવ ૮ ભેદ હાય, સાતે ♦ અપર્યાપ્તા વિગ્રહગતિએ અણાહારી હોય અને સરી પર્યાપ્તો કેવળીસમુદ્ધાતે અણાહારી હાય માટે; સૂક્ષ્મ એકેદ્રિય અપર્યાપ્તા વિના તેજ સાત ભેદ સાસ્વાદન સમ્યક્ત્વીને વિષે હાય, સૂક્ષ્મ એકેન્દ્રિય તે અતિસ ક્લિષ્ટ પરિણામી છે તે માટે તેમાં સાસ્વાદની ન ઊપજે; એ ૬૨ માણાસ્થાનકને વિષે જીવસ્થાનક કહ્યાં. હવે ૬૨ મા ણાને વિષે ગુણઠાણાં કહીએ છીએ. ।। ૧૮ । માણા વિષે ગુણસ્થાન, પતિચિઉસુરનિર્એનરસધિિિદસવ્વતસિસન્થે ઇંગવિંગલભૂદગવણે, દુદુ એગ ગઈતસઅલવે, ૧૯, Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પણુ–પાંચ ગુણઠાણાં તિરિ–તિર્યંચગતિને વિષે ચઉ–ચાર ગુણઠાણાં મુનિએ–દેવતા તથા નારકીને વિષે હોય ન–મનુયગતિ. સનિ–સંજ્ઞી માગંણા પસિંદિ–પંચેંદ્રિયમાર્ગણા ભવ-ભવ્યમÍણા તસિ-ત્રસકાય માર્ગણાને વિષે સલ્વે-સર્વ ગુણઠાણાં હોય ઈગ-એકે દિય માર્ગણા વિગલ–વિક ક્રિય માર્ગ ભૂ-પૃથ્વીકાય માર્ગ દગ-અપૂકાય માર્ગણા વણે-વનસ્પતિ માગંણાને વિષે દુ દુ-બે બે ગુણઠાણાં હોય એગ-એક ગુણઠાણું ગઈતસ–ગતિ–સ તેઉકાય તથા વાકાલ અભ-અભવ્ય માગંણાને વિષે અર્થ– તિર્યંચગતિને વિષે પહેલાં પાંચ ગુણઠાણાં હેયદેવતા અને નારકીને વિષે ચાર ગુણઠાણ હેય, મનુષ્યગતિ, સંજ્ઞી, પંચંદ્રિય, ભવ્ય અને ત્રસકાયને વિષે સર્વ ગુણઠાણું હેય. એકેદ્રિય, વિકસેંદ્રિય, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયને વિષે બે બે ગુણઠાણું હેય. ગતિવ્યસ અને અભવ્યને વિષે એક ગુણઠાણું હોય છે ૧૯ વિવેચન- દેશવિરતિ લગે પ્રથમનાં પાંચ ગુણઠાણાં તિર્યંચગતિને વિષે હૈય, પ્રથમનાં ચાર ગુણઠાણ દેવગતિ, નરકગતિને વિષે હોય, તેઓ અવિરતિ છે માટે. મનુષ્યગતિ ૧, સંસી ૨, પંચંદ્રિય ૩, ભવ્ય ૪, ત્રસકાય છે. એ પાંચને વિષે સર્વે (૧૪) ગુણઠાણાં હોય. એકેંદ્રિય ૧, વિક દ્રિય તે બેઈદ્રિય ૨, તે દ્રિય ૩, ચૌરિદ્રિય, પૃથ્વીકાય છે, અપકાય , વનસ્પતિકાય છે, એ સાતને વિષે મિથ્યાત્વ ૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૩ અને સાસ્વાદન ૨ એ બે ગુણઠાણ હોય. ગતિવસ તે તેઉકાય ૧, વાયુકાય ૨, અને અભિવ્ય ૩, એ ત્રણને વિષે એક મિથ્યાત્વ ગુણઠાણું હોય છે ૧૯ વિઅતિસાયનવદસ,લોભે ચઉ અજઇ દુતિ અનાણુતિગે, બારસ અચકખુચકબુસુ, પઢમા અહખાઈચરિમચ ૨૦, અ–ત્રણ વેદે અનાણુતિગે-અજ્ઞાનત્રિક તિકસાય-ત્રણ કક્ષાએ બારસ-બાર ગુણઠાણાં નવ-નવ ગુણદાણાં અચખુ–અચાદર્શને દસ-દશ ગુણઠાણાં ચફખુસુ–ચાદર્શને લોભે લાભ માણાએ પઢમા-પ્રથમનાં [ગુણઠાણા ચઉ– ચાર ગુણઠાણાં અહખાઈ–વ્યાખ્યાત ચારિત્ર અજઈ–અવિરતિ માર્ગ મા એ ચરિમચ9–છેલ્લાં ચાર ગુણઠાણાં દુ તિ-બે અથવા ત્રણ ગુણઠાણાં હોય અર્થ –ત્રણ વેદ અને ત્રણ કપાયને વિષે નવ ગુણઠાણાં હેય, લોભે દશ ગુણકાણું હેય, અવિરતિ ચારિત્રને વિષે ચાર ગુણઠાણ હોય, અજ્ઞાનત્રિકે બે અથવા ત્રણ ગુણઠાણું હેય અને ચક્ષુદર્શન તથા અચકુદર્શનને વિષે પ્રથમનાં બાર ગુણઠાણું હોય. યથાખ્યાત ચારિત્રને વિષે છેલ્લાં ચાર ગુણઠાણાં હોય. ર૦ મે વિવેચન – ત્રણ વેદ તે પુરૂષવેદ ૧, સ્ત્રીવેદ ૨, નપુંસકવેદ ૩; ત્રણ કષાય તે કોધ ૧. માન ૨. માયા ૩; એ ઇને વિષે નવ ગુણઠાણાં હોય. લોભ કષાયને વિષે દશ ગુણ Page #79 -------------------------------------------------------------------------- ________________ ઠાણાં હોય. અવિરતિને પ્રથમનાં ચાર ગુણઠાણ હોય, મતિ. અજ્ઞાની ૧. શ્રતઅજ્ઞાની ર; વિર્ભાગજ્ઞાની ૩; એ ત્રણને વિષે મિથ્યા ૧. સાસ્વાદન ૨. મિશ્ર ૩. એ ત્રણ ગુણઠાણ હોય. વિશુદ્ધપણા રહિત છે માટે. મિશે મિશ્રિત જ્ઞાન તે અજ્ઞાન જ કહીએ તેથી, કેટલાએક કહે છે કે–અજ્ઞાનીને બેજ ગુણઠાણ હેય. જે કે મિષે યથાસ્થિત તત્વનો નિર્ણય નથી, તો પણ ત્યાં જ્ઞાનને લેશ છે તે માટે નિચે અજ્ઞાન ન કહીએ. સિદ્ધાંતે તે અજ્ઞાનીને એકજ ગુણઠાણું કહ્યું છે. સાસ્વાદન તો સમ્યક્ત્વ છે ત્યાં તે જ્ઞાન કહ્યું છે પછી તે બહુત કહે તે ખરૂં. અચક્ષુદશની ૧, ચક્ષુદર્શની ૨; એ બેને વિષે ક્ષીણમેહ સુધીનાં પહેલાં બાર ગુણઠાણ હોય. યથાખ્યાત ચારિત્રને વિષે અગ્યારમાથી ચૌદમા લગે છેલ્લાં ચાર ગુણઠાણાં હોય છે ૨૦ છે મણુનાણિસ. જયાઈ, સમઈ અ છેઅ ચઉદુનિ પરિહારે કેવલગિ દે ચરિમા,–જયાઈ નવ મઈસુએહિદુગે ૨૧. મણનાણિ-મન:પર્યવજ્ઞાને. ! કેવલગિ–કેવળદિકે (કેવળજ્ઞાન સગ-સાત. તથા કેવળદર્શને જયાઈ–પ્રમાદિ. દે ચરિમા–બે છેલ્લાં ગુણઠાણાં સમઈઆ-સામાયિકે. અજયાઈ નવ-અવિરતિ આદિ છેઅ-છેદોપસ્થાપનીયે. નવ ગુણકાણાં. મઈસુમતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ચઉ–ચાર. માર્ગણાને વિષે. હિંદુ-અવધિજ્ઞાન અને પરિહારે–પરિહારવિશુદ્ધિ ચારિત્રે ! અવધિદર્શનને વિષે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૫ અર્થ–મન:પર્યવજ્ઞાને પ્રમત્તાદિ સાત ગુણઠાણાં હેય, સામાયિક અને છેદી સ્થાપનીય ચારિત્રે ચાર [પ્રમત્તાદિ]' ગુણઠાણાં હોય, પરિહાર વિશુદ્ધિ ચારિત્રે પ્રમત્ત–અપ્રમત્ત. એ બે ગુણઠાણાં હેય. કેવળત્રિકે છેલ્લાં બે ગુણઠાણાં હોય. મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિકિકે અવિરતિ આદિ નવ. ગુણઠાણાં હોય, ૨૧ વિવેચન- મન:પર્યવજ્ઞાનીને વિષે પ્રમત્તસંયતથી માંડીને બારમા લગે સાત ગુણઠાણું હોય. સામાયિક ચારિત્ર ૧. છેદોપસ્થાપનીય ૨; એ બેને વિષે પ્રમત્તથી નવમા લગે ચાર હોય. પરિહારવિશુદ્ધિ ચારિત્રને વિષે પ્રમત્ત ૧. અપ્રમત્ત ૨,. એ બે હોય. કેવળજ્ઞાની ૧, કેવળદની ૨. એ બેને વિષે છેલ્લાં બે ગુણઠાણાં હોય. મતિજ્ઞાન ૧ શ્રતજ્ઞાન ૨. અવધિજ્ઞાન ૩, અવધિદર્શન ૪. એ ચારને વિષે અવિરતિથી બારમાં • સુધી નવ ગુણઠાણ હાય ઈહાં અવધિદર્શનને વિષે પહેલાં ૩ ગુણઠાણાં વાય તે શું જાણીએ–શા હેતુએ વાર્યા હશે. તેની ખબર પડતી નથી. સિદ્ધાંતમાં તો મિથ્યાત્વે વિભંગજ્ઞાનીને પણ અવધિ દર્શન કર્યું છે અને ઘટે પણ ખરું तथा च भगवत्यंगे-ओहिदसणअणागारोवउत्ताणं भंते ! कि नाणी अन्नाणी ? गोयमा ! नाणी वि अन्नाणी वि। जे नाणी ते तिन्नाणी अत्थेगइया चउनाणी, जे अन्नाणी ते मईअन्नाणी सुयअन्नाणी विभंगनाणी । श० ८. उ० २.. ઈહાં જે અજ્ઞાની એટલે કે મિથ્યાત્વાદિક ૩ ગુણઠાણે. Page #81 -------------------------------------------------------------------------- ________________ . ૭૬ વત્તતા જે વિભ’ગજ્ઞાની તેને અવધિદર્શીન કહ્યું અને ઈંડાં કમ્ભગ્રંથે ના કહી એ સંદેહાસ્પદ છે ! ૨૧ CISTE અડ ઊવસમિ ચરૂ વેઅગિ, ખઇએ ઇષ્કાર - - મિચ્છતિગિ દૈસે, મુહુમે અ સઠાણું તેર, જોગ આહાર સુક્કાએ "રા અત-આઠ ગુણઠાણાં ઉવસમિઔપમિકે. ઉચાર ગુણઠાણાં. વૈઅગિ—વેદક સમ્યકૂવે ખઇએ-ક્ષાયિક સકિતે ઇટ્કાર–અગિયાર ગુણઠાણાં મિચ્છતિગિ—મિથ્યાત્વત્રિકે ફ્રેસે દેશવિરતિએ. સુહુ એ-સૂક્ષ્મસ પરાયે. સહાણ પોતપોતાનાં ગુણસ્થાનક હેય. તેર તેર ગુણઠાણા. જોગ-ત્રણ યોગ માણા, આહાર--આહાર માણાએ સુકાએ-શુકલલેશ્યા માણાએ અ - ઔપશનિક સમ્યકત્વે આ [અવિરતિ ]િ ગુણઠાણાં હોય, વેદક સમ્યકત્વે ચાર ગુણઠાણાં હોય અને ક્ષાયિક સમ્યકત્વે અવિરતાદિ] અગિયાર ગુણાણાં હોય. મિથ્યાત્વત્રિક, [મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર] દેશવિરતે અને સૂક્ષ્મસ પરાયે પોતપેાતાનાં ગુણઠાણાં હોય. ત્રણયાગ માણાએ, આહારી માણાએ અને શુક્લલેરયા માણાએ તેર્ ગુણઠાણાં હોય, ૫ ૨૨૫ વિવેચન—ઉપશમ સમ્યક્ત્તીને ચાથાથી અગ્યારમા લગે આ ગુણફાણાં હાય. વેદક તે ક્ષયાપશમ સમ્યકૃત્વ તેને ચેાથાથી સાત લગે ચાર ગુણઠાણાં હાય. ક્ષાયિક સમ્યકૃત્વને Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ચેવાથી ચૌદમા લગે અગ્યાર ગુણઠાણ હોય. મિથ્યાત્વને મિથ્યાત્વ ગુણઠાણું, સાસ્વાદન સમ્યકત્વીને સાસ્વાદન ગુણઠાણું, મિશ્રદષ્ટિને મિશ્ર ગુણઠાણું, દેશવિરતિને દેશવિરતિ ગુણઠાણું, કમસંપરા ચારિત્રીયાને સૂફમસંપરાય ગુણઠાણું એ રીતે એ પાંચને સ્વસ્થાન તે પોતપોતાનું એકેક ગુણઠાણું હોય. જોગી ૧, વચનગી ૨, કાયમી ૩, આહારી ૪ અને શુકલેશ્યાવંત પ. એ પાંચને તેર ગુણઠાણાં હેય. ચૌદમે ગુણઠાણે તે અગી અલેશી હેય. ૨૨ છે અસાત્તિ પઢમદુર્ગા, પઢમતિલે સાસુ છચ કુસુ સત્ત પઢમતિમ દુગ અજયા, અણહારે મગણાસુ ગુણ, ૨૩. અસન્નિસુ-અસંજ્ઞીમાર્ગણાએ! સત્ત-સાત ગુણઠાણાં પદમદુર્ગ–પહેલાં બે ગુણદાણાં | પઢમંતિમ દુગ–પહેલાં બે અને છેલ્લાં બે પદમતિસાસુ–પહેલી ત્રણ અજયા–અવિરતિ ગુણઠાણું લેશ્યાએ અણુહારે–અનાહાર માણાએ છ-છ ગુણઠાણાં મગૂણાસુ–માર્ગણાદારને વિષે દસ-રે અને પદ્મ લેશ્યાએ | ગુણ-ગુણઠાણાં જાણવા અર્થ—અસંજ્ઞીને વિષે પહેલાં બે ગુણસ્થાનક હય, પહેલી ત્રણ વેશ્યાએ છ ગુણસ્થાનક હોય, બે તિજો પધ લેયાએ સાત ગુણસ્થાનક હાય, અનાહારક માગણએ પહેલાં બે, છેલ્લાં બે અને અવિરતિ એ પાંચ ગુણસ્થાનક હાય, એ પ્રકારે માણાને વિષે ગુણઠાણું કહ્યાં. . ૨૩ વિવેચન–અસંસીને વિષ પહેલાં બે ગુણઠાણાં હોય. પહેલી ૩-કૃષ્ણ ૧, નીલ ૨, કાપિત ૩, લેસ્થાને વિષે પહેલાં છ ગુણઠાણ હોય. ત્રીજે કમ્મગ્રંથે ૪ કહ્યાં અને ઈહાં જ Page #83 -------------------------------------------------------------------------- ________________ કહ્યાં તે શું? તન્નોત્તરે–પૂર્વ પ્રતિપન્ન પાંચમા-છઠ્ઠા ગુણઠાણાવંતને કૃષ્ણાદિક ૩ લેશ્યા હોય. કૃષ્ણાદિક ૩ લેફ્સાવંત પાંચમું–છ ડું ગુણઠાણું ન પામે, તે માટે વિરોધ નહીં. યત:सम्मत्तसुअं सव्वासु लहइ सुद्धासु तिसु य चारित्तं । पुन्चपडिवन्नओ पुण, अन्नयरीए उ लेसाए ॥ १ ॥ ૧ તેજલેશ્યા, ૨ પદ્મલાયા, એ બે વેશ્યાને ૭ ગુણઠાણાં હોય. પહેલાં બે, છેલ્લાં બે અને ચોથું અવિરતિ સમ્યગદષ્ટિ એ પાંચ ગુણઠાણ અણાહારીને હેય, ત્યાં પહેલું–બીજુ અને ચોથું ગુણઠાણું વિગ્રહગતિએ હેય, તેરમું કેવીસમઘાત અને ચૌદમું તો અણાહારી જ છે. એ દર માર્ગણાને વિષે ગુણઠાણ કહ્યાં. એ ર૩ છે માર્ગને વિષે ૧૫ યોગ સચેઅર મીસઅસચ-મેમણ વયવિઉરિવઆહારા; ઉરલ મીસા કમ્પણ, ઈસુ જોગા કમ્મઅણહારે પારકા સચ્ચ–સન્યમનોગ આહાર-આહારક યોગ ઈઅર–અસત્યમયોગ ઉરલંદારિક યોગ મીસ–મિશ્રસિત્યાસત્યમયોગી મીસા-દારિકાદિમિશ્ર પગ અસએસમણુ-અસત્યામૃષા કમ્પણુ–કાશ્મણ યોગ (વ્યવહાર) મનેયોગ ઈ -એમ વય–વચનયોગ (ઉપર પ્રમાણે ગાગો ચાર કમ્મુ-કાશ્મણયોગ વિઉદ્વિ–ક્રિયગ અણુહારે–અનાહારી માગણાએ અર્થ–સત્યઅસત્ય, મિશ્ર અને અસત્યામૃષા Jaïn Education International Page #84 -------------------------------------------------------------------------- ________________ [એ ચાર-ચાર પ્રકારે] મ ગ અને વચનગ, વૈકિય કાયાગ, આહારક કાયયોગ, દારિક કાયયેગં, મિશ્ર કાયયોગો[ક્રિયમિશ્ર, આહારક મિશ્ર, દારિકમિશ્ર)અને કામણ કાયાગ એ ગે જાણવા, અણાહારી માગણાએ કાર્મણ કાયયોગ હેય. એ ૨૪ છે. વિવેચન – સત્યમયેગ, ૨ અસત્યમયેગ, ૩ સત્યાસત્ય મને યોગ, ૪ અસત્યામૃષામનેયેગ; એ ચાર મનના યોગ, પ સુત્ય વચનોગ, ૬ અસત્ય વચનગ, છ સત્યાસત્ય વચનગ, ૮ અસત્યામૃષા વચનયોગ; એ ચાર વચનના ગ, એવં આઠ. ૯ ઐક્રિય કાયયોગ, ૧૦ આહારક કાયયોગ, ૧૧ દારિક કાયાગ એ ત્રણના મિશ્ર તે ૧૨ વૈકિયમિશ્ર કાયયોગ, ૧૩ આહારકમિશ્ર કાયવેગ, ૧૪ દારિકમિશ્ર કાયાગ અને ૧૫ કાર્મણ કાયાગ, એ પંદર વેગ કહીએ, યેગ તે આત્માને વીર્યવ્યાપાર-કુરણાદિક. અણ હારીને વિષે એક કાર્પણ કાયગ કહીએ, વિગ્રહગતિએ અને કેવલિસમુદ્રઘાતે ૩-૪-૫ સમયે વર્તતા જી અણાહારી હોય છે. એ ૨૪ છે નરગઈ પણિંદિતસતણુ,અચખુનરનપુકસાયસમ્મદુગે; સનિ છેલસાહારગ, ભવમઈસુઅહિ દેગિ સવે. ૨૫. નરગઈ–મનુષ્યગતિમાં સન્નિ–સંજ્ઞી માગંણાએ પણિ દિ–પંચેંદ્રિયમાં સા–છ લેયાએ તસ-રસાયમાં આહાગ્ગ-આહારક માર્ગણાએ "તણુ-કાયયોગમાં ભવ-ભવ્ય માર્ગણાએ અચકખુ–અચક્ષુદર્શનમાં મઈ–મતિજ્ઞાન માર્ગીણાએ નર–પુરુષવેદમાં સુઅશ્રુતજ્ઞાન તથા નપુ-નપુંસકવંદમાં હિંદુગિ–અવધિજ્ઞાન તથા કસા-કપાયમાં અવધિદર્શન માર્ગણાએ સમ્મદુગે-સમ્યકત્વદ્દિકે સ–સ (યોગો] Page #85 -------------------------------------------------------------------------- ________________ to અર્થ - મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, અચક્ષુદાન, પુરુષવેદ, નપુસકવેદ, કષાયમાણા અને સમ્યકત્વદ્વિક [ક્ષાાપશમિક-ક્ષાયિક] ને વિષે તેમજ સંજ્ઞી, ઇલેશ્યા, આહારી, ભવ્ય, મતિજ્ઞાન, વ્રતજ્ઞાન અને અવધિદ્ધિકને વિષે સ યોગ હોય. ॥ ૫ ॥ વિવેચન--૧ મનુષ્યગતિ, ૨ ૫ ચેંદ્રિય, ૩ ત્રસકાય, ૪ કાયયેાગી; ૫ અચક્ષુદાની, ૬ પુરુષવેદી, ૭ નપુંસકવેદી, ૮૧૧ ચાર કષાયવાળા, ૧૨ ક્ષાયેાપશમિક સમ્યક્ત્વી, ૧૩ ક્ષાયિક સમ્યક્ત્વી, ૧૪ સન્ની ૧૫-૨૦ ૭ લેસ્યાવત, ૨૧ આહારી, ૨૨ ભવ્ય, ૨૩ મતિજ્ઞાની, ૨૪ શ્રુતજ્ઞાની, ૨૫ અવિધજ્ઞાની અને ૨૬ અધિદશની; એ વીશ મા ણાને વિષે પન્નર ચેાગ હાય. !! ૨૫ ॥ તિરિઇન્થિઅજયસાસણું.અનાણુઉવસમઅભવ્વમિ ́સુ તેરાહારદુગ્રા, તે ઉરલદુગૂણુ સુરનિરએ. ૨૬. તિરિતિય ચગતિમાગ ણાએ ઇસ્થિસીવેદ માણા અજય-અવિરતિમા ણાએ સાસણ-સાસ્વાદન મા ણાએ અનાણ-ત્રણ અજ્ઞાનમા ણાએ ઉસમઔપમિક સમ્યક્ત્વ માણાએ મિòસુ-મિથ્યાત્વમાર્ગ ણાએ તેર-તેર [ગ હાય આહારદગૂણા--આહારકદ્ધિક રહિત તે—તે[તેર યોગ ઉલદુગૂણ-ઔદારિકહિકવિના સુરિતએ--દેવતા અને નારકીને વિષે. અભવ્વ-અભવ્ય માર્ગ ણાએ અ—તિય ચગતિ, શ્રીવેદ, અવિરતિ ચારિત્ર, સાસ્વાદન સમ્યક્ત્વ, ત્રણ અજ્ઞાન, ઉપશમ સમ્યકત્વ અભવ્ય અને મિથ્યાત્વને વિષે આહારકદ્ધિક રહિત તેર ચાગ હોય. દેવતા અને નારકીને વિષે તે ઔાકક્રિક વિના (અગિયાર ચાગ) હોય. !! ૨૬ ૫ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૧ વિવેચન તિર્યંચગતિ, સ્ત્રીવેદી, અવિરતિ, સાસ્વાદન સમ્યક્ત્વી, મતિઅજ્ઞાની, શ્રતઅજ્ઞાની, વિર્ભાગજ્ઞાની, ઉપશમ સમ્યક્ત્રી, અભવ્ય અને મિથ્યાત્વી એ દશ દ્વારને વિષે આહારકદ્ધિક વિના તેર યોગ હોય, એટલે આહારક કાયાગ અને આહારકમિશ્ર કાયવેગ એ બે એગ ન હોય. તે મધ્યેથી દારિક અને ઔદારિકમિશ્ર કાયાગ વિના શેષ અગ્યાર વેગ દેવતા તથા નારકીને વિષે હોય, કારણ કે તેમને દારિક શરીર ન હોય. અહીં પશમિક સમ્યક્ત્વને તેર યોગ કહ્યા. પણ દારિક મિશ્ર, વૈકિયમિશ્ર અને કામણ એ ત્રણ પેગ ઘટે નહીં ત્યારે શેષ દશજ ઘટે, જે માટે ઉપશમ સમ્યકત્વવંત થકે મરે નહીં, ત્યારે એ ત્રણ યોગ કેમ હોય? કદાચિત્ મતાંતરે ઉપશમશ્રેણિએ ઉપશમ સમ્યકત્વી મરી અનુત્તર વિમાને જાય તો વૈકિયમિશ્ર અને કામણ કાયાગ પામીએ પણ દારિકમિશ્ર કાયયોગનું સ્થાન તો ક્યાંઈ લાધે નહીં, એ વિચારવા એગ્ય છે. પરદા કસ્તુરદુર્ગ થાવરિ, તે સવિશ્વવિદુગપંચાંગ પણે અસનિચરિમવઈજુઅ,તેવિઉવદુગૂણ ચઉ વિગલે ૨૭ કમ્યુરલગં–કાશ્મણ તથા - , ઇગિ–એકેદ્રિયને વિષે દારિકટ્રિક પવણેવાયુકાયને વિષે થાવરિ-સ્થાવરકાયમાં છ– યોગ તે– [ ત્રણ] યોગ અસન્તિ-અસંgી માર્ગણાને વિષે સવિવિદુગ–ક્રિયદ્ધિક સહિત ચરિમ-છેલ્લા પંચ-પાંચ યોગ કરતાં | વજુઅ-વચનયોગ યુક્ત નૃ. ક. ૬ Page #87 -------------------------------------------------------------------------- ________________ વિવિદુગૂણ–વૈક્રિયદ્ધિક ઊણા | ચઉ–ચાર યોગ કરતાં | વિગલે વિકસેંદ્રિયને વિષે અર્થ-કામણ કાયયોગ અને ઔદારિકટ્રિક[એત્રણ ગ] સ્થાવરને વિષે હેય. તે [ત્રણગ ઐક્રિયદ્ધિક સહિત એટલે પાંચ વેગ એકેન્દ્રિય જાતિ અને વાયુકાયને વિષે હેય. છેલ્લા વચન [અસત્યાગા યોગ સહિત છ વેગ અસંડીને વિષે હેય, તે [ કિયહિક રહિત ચાર યોગ વિકસેંદ્રિયને વિષે હોય, ' ' . . વિવેચન–૧ કર્મણ, રારિક, ૩ દારિકમિશ્રએ. ત્રણગ પૃથ્વીકાય,અકાય, તેઉકાય, અને વનસ્પતિકાય એ ચાર સ્થાવરને વિષે હોય. તે કાર્મણ,ૌદારિક અને ઔદારિક મિશ્ર કાયવેગને શૈકિય અને ઐક્રિયમિશ્ર કાગે સહિત કરીએ એટલે પાંચ ગ એકેદ્રિય અને વાયુકાયને વિષે હોય.એ પાંચ યોગ અસત્યામૃષા વચનયોગે સહિત એવં છ ચોગ અસંસીને વિષે હોય; વાયુ સહિત માટે તે છ યોગ મળેથી વૈકિયદ્ધિકે ઊણા એટલે ઔદારિક ઔદારિકમિશ્ર, કામણ અને અસત્યામૃષા વચન યોગ એ ચાર યોગ બેઈદ્રિય, તેઈદ્રિય, રિદ્રિયને વિષે હિય છે ર૭ છે. કમુરલમીસવિણ મણવઈસમઈઅ છેઅચકખુમણુનાણે, ઉરલદુગ કમ્મ પઢમંતિમમણુવઈ કેવલદુગમિ. ૨૮. કમ્મુ–કાશ્મણ મણુનેગે ઉરલમીસ–દારિકમિશ્રા વઈવચનયોગે વિષ્ણુ-વિના (તેર) સમઈઅ-સામાયિક Page #88 -------------------------------------------------------------------------- ________________ ST ] હોય કે દ્વિક, કાર્મ છેઅ–છેદેપસ્થાપનીયચારિત્રો કમ્મુ-કાશ્મણ. ચકખુચક્ષુદર્શને. પઢમંતિમ–પહેલાં અને છેલ્લા. મણનાણે-મનઃપર્યાવજ્ઞાને. મણવઈમને યોગાથા વચનો ૨ ઉરલદુગ-દારિકદ્ધિક કેવલદુગંમિ-કેવલદિકે. અર્થ–મનેગે, વચનયોગે, સામાયિક ચારિત્ર, છેદેપસ્થાપનીય ચારિત્ર, ચક્ષુદર્શન અને મન:પર્યવાનને વિષે કર્મણ અને ઔદારિકમિશ્ર વિના તેિર ગ] હોય. કેવળદ્રિકને વિષે ઔદારિકટ્રિક, કામણ કાગ અને પહેલાછેલ્લા મન-વચન યોગ હોય. . ૨૮ વિવેચન–કામણ કાયયોગ અને ઔદારિકમિશ્નકાયયોગ એ બે યોગ વિના શેષ ૧૩ યોગ ૧ મનેયોગી, ૨ વચનયોગી, ૩ સામાયિક ચારિત્રવંત, ૪ છેદોપસ્થાપનીય ચારિત્રવંત, ૫ ચક્ષુદર્શની અને ૬ મન ૫ર્યવજ્ઞાની; એ છ માર્ગણાને વિષે હોય. ૧ ઔદારિક કાયયોગ, રાઔદારિકમિશ્ર કાયયોગ, ૩ કાર્મણ કાયયોગ, ૪ સત્ય મનોયોગ. ૫ અસત્યામૃષા મનોયોગ, ૬ સત્ય વચનયોગ અસત્યામૃષા વચનયોગ; એવું સાત યોગ કેવળજ્ઞાની અને કેવળદનીને વિષે હોય. ર૮. લ્લા મનવ મણવઈઉરલા પરિહારિ, સુહુમિ નવ તે ઉ મીસિ સવિદિવા દેસે સવિવિદુગા, સમુરલીસ અખાએ. ર૯ મણવઈમને યોગ તથા વચનયોગ. | પરિપિરિહારવિશુદ્ધિચારિત્રે. ઉરલા-દારિક કાયયોગ. | સુહુમિ-સૂમસંપરા ચારિત્રે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪ નવ નવ યાગ. તે ઉ–તે વળી. મીસિ–મિશ્રાસમકિત મા ણાએ સવિઉવા વૈક્રિયયેાગ સહિત. દૈસે-દેશિવરિત મા ણાએ. અહઃખાએયથાખ્યાત ચારિત્ર મા ણાએ. અમનાયોગા, વચનયાગા અને ઔદારિક કાયયોગ એ નવ ચાગ પરિહારવિશુદ્ધિ ચારિત્ર અને સૂક્ષ્મસ પરાય ચારિત્ર વિષે હોય તે વળી વૈક્રિય કાયયોગસહિત [દશયાગ] મિશ્ર માર્ગણાએ હોય, વૈક્રિયાદ્રિક સહિત અગ્યાર દેશવિરતિ ચારિત્રો હોય, કાર્પણ અને ઔદારિકમિશ્ર કાયયેગ સહિત[અગ્યાર ચાગ] યથા ખ્યાત ચારિત્રને વિષે હોય,ારલા સવિવિદુગા—-વૈક્રિયદ્ધિક સહિત સકમ્બુરલમીસ-કાણ અને ઔદારિકમિશ્રા સહિત. વિવેચન—ચાર મનના, ચાર વચનના અને ઔદારિક કાયયોગ એવં ૯ યોગ પરિહારવિશુદ્ધિ ચારિત્રી અને સૂક્ષ્મ સ'પરાય સંયમી એ એને વિષે હાય. તે નવ યોગ વૈક્રિય કાયયોગે સહિત એટલે દશ યોગ મિશ્રષ્ટિને હાય. અહી આં વૈક્રિયમિશ્ર ન કહ્યો તે મિશ્રદૅષ્ટિને વૈક્રિય પ્રારંભ દીસતા નથી માટે. તેજ નવ યોગ વૈક્રિયક્રિકે સહિત એવ' ૧૧ યોગ દેશવિરતિને હાય, તેજ નવ યોગ કાણુ અને ઔદારિકમિશ્ર સહિત એવં ૧૧ યોગ યથાખ્યાત ચારિત્રીને હાય, કાણ અને ઔદારિકમિશ્ર તે કેલિ સમુદ્દાતે જાણવા. એ યોગ કહ્યા. ૫ ૨૯ !! માણાને વિષે ઉપયોગ તિઅનાણુનાણપણચઉ, ૪ સણબારજિઅલખવઆગામ વિષ્ણુ મણનાણુદુકેવલ,નવસુરતિ૨િનિરયઅજએસ ૩૦ Page #90 -------------------------------------------------------------------------- ________________ જિઅ-જીવના. લખણ લક્ષણરૂપ ઉવઓગા–ઉપયોગો વિષ્ણુ–વિના, ભણનાણ-મન:પર્યવજ્ઞાન કેવલ–કેવળજ્ઞાન તથા કેવળદર્શન ! નવ-નવ ઉપયોગ સુરતિરિનિસ્યદેવતા, તિર્યંચ, નારકી અને અજએ સુ-અવિરતિ ચારિત્ર માર્ગ સાએ અર્થ-ત્રણ અજ્ઞાન, પાંચ જ્ઞાન અને ચાર દર્શન એ બાર જીવના લક્ષણરૂપ ઉપયોગે છે; મન:પર્યવાન અને કેવળદ્ધિક વિના નવ ઉપયોગ-દેવતા, તિર્યંચ, નારકી અને અવિરતિ ચારિત્રને વિષે હેય ૩૦ વિવેચન –ત્રણ અજ્ઞાન તે ૧ મતિજ્ઞાન, ૨ અજ્ઞાન અને ૩ વિર્ભાગજ્ઞાન; પાંચ જ્ઞાન તે ૧ મતિજ્ઞાન, ૨ શ્રતજ્ઞાન ૩ અવધિજ્ઞાન, ૪ મન ૫ર્યવજ્ઞાન અને ૫ કેવળજ્ઞાન, ચાર દર્શન તે ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન અને ૪ કેવળદર્શન; એવં ૩ અજ્ઞાન, ૫ જ્ઞાન અને ૪ દર્શન એ બાર ઉપગ તે જીવનું મુખ્ય લક્ષણ છે. યદુર્ત – છો ઉવએગલખણે. ઈતિવચનાત ત્યાં પ જ્ઞાન, ૩ અજ્ઞાન, એ આઠ તે સાકાર ઉપયોગ અને ૪ દર્શન તે નિરાકાર ઉપચોગ કહીએ. તિહાં ૧ મન પર્યાવજ્ઞાન, ર કેવળજ્ઞાન, ૩ કેવળ દર્શન, એ ત્રણ વિના શેષ ૯ ઉપયોગ–૧ દેવતા, ૨ નારકી ૩ અસંયત ચારિત્ર અને ૪ તિર્યંચ એ ચારને વિષે હેય. | ૩૦ || Page #91 -------------------------------------------------------------------------- ________________ તસોઅવેઅ સુા-હાર નર પણ દિસન્નિવસવે; નયણેઅર પલેસા, સાય દસ કેવલ-ગૂણા ૩૧ તસત્રસકાયમાં જોઅ-ત્રણ યાગમાં વેઅ—-ત્રણ વેદમાં સુક-શુકલલેશ્યાએ આહાર–આહારી માણાએ નર્–મનુષ્યગતિમાં પણિ દિપ ચેંદ્રિય જાતિમાં સનિસ’શીમાગ ણામાં વિભવ્ય માર્ગણામાં સવૅસ ઉપયોગ નયણેઅર—ચક્ષુદને, અચક્ષુ દર્શોને પહલેસા-પાંચ લેશ્યાએ કસાયકષાયે દશ-દશ ઉપયોગ કૈવલદુગૂણા-કેવળતિક રહિત અ—સકાય, યોગ, વેદ, શુક્લલેશ્યા, આહારી, મનુગતિ, પંચે યિતિ, સન્ની અને ભવ્ય માણાને વિષે સર્વ ઉપયાગ હોય. ચક્ષુદન, અચક્ષુદન, પાંચ લેશ્યા અને કષાયમા ણાને વિષે કેવળદ્ધિક રહિત દેશ ઉપયોગ હોય ॥ ૩૧ વિવેચન—૧ ત્રસકાય, ૨-૪ ત્રણ્યાગ, ૫-૭ ત્રણવેદ; ૮ શુકલલેસ્યા, ૯ આહારી, ૧૦ મનુષ્યગતિ ૧૧ પંચેન્દ્રિય, ૧૨ સ અને ૧૩ ભવ્ય; એ તેર માગણાને વિષે ૧૨ ઉપયાગ હાય. અહી આ ૩ વૈદ્યને તેા ઉપયાગ ૧૦ હાય અને નવ ગુણઠાણાં લગેજ વેદાય હાય, તે કેવળદ્વિક કયાંથી હાય? પણ અહીં શ્રીંધકારે વેદને લિંગાકાર માત્ર જ વિવક્ષેા છે તે માટે તેને કેવળઢક પણ હાય. જેમ ઇથિલિ‘ગસિદ્ધા પુસિલિ’ગસિદ્ધા ” તેમ આ પણ જાણવું, નયન તે ૧ ચક્ષુ 4 Page #92 -------------------------------------------------------------------------- ________________ દર્શની, ઈતર તે ૨ અચક્ષુદર્શની ૩–૭ કૃષ્ણાદિ પાંચ વેશ્યા [કૃષ્ણ નીલ, કાપત, તેજ અને પદ્મ), ૮–૧૧ ચાર કષાય. એવં ૧૧ માગણએ કેવળદ્ધિક વિના ૧૦ઉપયોગ હાય..૩૧ ચઉરિદિઅસન્નિદુઅનાણુદુદસ ઈગબિતિ થાવરિઅચકખુ તિઅનાણુદસદુર્ગ અનાણુતિગિઅવિચ્છિદુગે ૩૨ ચઉરિદિ–ચરિંદ્રિયમાં અચખુ—ચક્ષુદર્શન વિના[ત્રણ અસન્નિ–અસંજ્ઞીમાં તિઅનાણ–ત્રણ અજ્ઞાન દુ અન્નાણુ-બે અજ્ઞાન દંસણદુર્ગ–બે દર્શન દુર્દસ–બે દર્શન અનાતિગિ-ત્રણ અને માઈગબિતિ-એકે દિ. બેઈદ્રિય ગંણાએ અને તે ઇંદ્રિામાં અભવિ-અભવ્ય માર્ગણાએ થાવરિ–પાંચ સ્થાવરમાં મિચ્છદુગે-મિથ્યાત્વતથાસાસ્વાદને અર્થ–ચૌરિદ્રિય અને અસંજ્ઞીને વિષે બે અજ્ઞાન [મતિશ્રત અજ્ઞાની અને બે દર્શન ચક્ષુ-અચશું દર્શન હેય. એકેઢિય, બેઇદ્રિય,તે ઇન્દ્રિય,અને સ્થાવરકાયનેવિષે ચક્ષુદર્શન વિના [ત્રણ ઉપગ] હોય, ત્રણ અજ્ઞાન, અભવ્ય અને મિથ્યાત્વાદ્ધિકને વિષે ત્રણ અજ્ઞાન અને બે દશન હોય.રા. વિવેચન-૧ ચૌરિંદ્રિય, ૨ અસંજ્ઞી. એ બેને બે અજ્ઞાન તે મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને બે દર્શન તે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ ચાર ઉપગ હોય. ૧ એકેંદ્રિય, ૨ બેઈ. દ્રિય, ૩ તેઈદ્રિય અને ૪–૮ પાંચસ્થાવર એવં આઠમાર્ગણાને વિષે બે અજ્ઞાન અને એક અચક્ષુદર્શન એવં ત્રણ ઉપગ હેય. Page #93 -------------------------------------------------------------------------- ________________ ત્રણ અજ્ઞાન, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એવં ૫ ઉપયોગ તે ૧-૩ ત્રણ અજ્ઞાન, ૪ અભવ્ય ૫ મિથ્યાત્વ અને સાસ્વાદન એ છ માર્ગણાને વિષે જાણવા અહીં પણ સાસ્વાદનીને અજ્ઞાન છે કહ્યાં અને સિદ્ધાંતે બે જ્ઞાન કહ્યા તે સંદેહ અને વિર્ભાગજ્ઞાનને અહીં અવધિદર્શન ન કહ્યું તે પણ સંદેહ છે. ૩ર કેવલદુગેનિઅદુગ,નવતિઅનાણુવિણખઈઅ અહખાએ; દસણનાણતિગ દેસિ, મીસિ અનાણુમીસંત ૩૩ કેવલદુગે-કેવલર્દિકે દંસણનાણુતિગ–ત્રણ દર્શન નિઅદુગ–નિજદ્ધિક તથા ત્રણ જ્ઞાન નવ-નવ ઉપયોગ દેસિ–દેશવિરતિ માર્ગણાએ તિઅનાણુવિણત્રણઅજ્ઞાનવિના | મીસિ–મિશ્ર માર્ગણાએ ખઈઅ-ક્ષાયિક સમકિતે અન્નાણુમીસં–અજ્ઞાને કર મિશ્ર અહખાએ–યથાખ્યાત ચારિત્રે ! -તે [૭] અર્થ—કેવળદ્ધિકે પોતાનું હિક [કેવળ જ્ઞાન-દર્શન હેય. સાયિક સમ્યકત્વ અને યથાખ્યાત ચારિત્રે ત્રણ અજ્ઞાન વિના નવ ઉપગ હેય. દેશવિરતિએ ત્રણ દર્શન અને ત્રણ શાન હેય, મિશ્ર માણને વિષે તે [છ ઉપયોગ અજ્ઞાને મિશ્રિત હેય ૩૩યા વિવેચન-કેવળજ્ઞાની અને કેવળદર્શની એ બેને વિષે નિજદિક તે ૧ કેવળજ્ઞાન અને કેવળદર્શન એજ બે ઉપયોગ હાય, શેષ ૧૦ ઉપગ ન હોય. કેવળજ્ઞાન ઉત્પન્ન થયે બીજા છાઘસ્થિક જ્ઞાન રહે નહીં. “નશ્મિ અ છામિથિએ ના Page #94 -------------------------------------------------------------------------- ________________ re ઇતિ વચનાત્ ।ત્રણ અજ્ઞાન વિના શેષ ૯ ઉપયાગ ક્ષાયિક સમ્યકૃત્વી અને યથાખ્યાત ચારિત્રી એ એને વિષે હેાય. ત્રણ જ્ઞાન અને ત્રણ દશન એ છ ઉપયાગ દેશવિરતિને વિષે હાય. મિશ્રષ્ટિને એ જ છઉપચાગ હેાય પણ ત્રણ જ્ઞાન તે અજ્ઞાને મિશ્રિત હાય, શુદ્ધ ન હેાય. અહીંઆ મિશ્રને અવિષેદન કહ્યું, તે સિદ્ધાંતના અભિપ્રાય લીધેાઃ અન્યથા અજયાઇ નવ મઈસુએહિદુગે ’’ ત્યાં પેાતે જ અવધિદશ નને મિશ્રગુઠાણુ કહ્યું નથી !! ૩૩ I મણુનાણુ ચ:વજ્જા, અણુહારે તિન્નિદ'સ ચઉનાણા ચઉનાણુ સંજમાવસમ, વેગે આહિદ સે અ ॥ ૩૪ ॥ મણનાણ—મન:પર્યાવજ્ઞાન ચપ્પુ ચાદ ન યુજ્જા—નર્જીને અણહારે—અણાહારીમા ણાએ તિનિર્દેસ–ત્રણદર્શોન ચનાણા–ચાર જ્ઞાન અને સજમ~ચાર સયમને વિષે વસમ-ઉપશમ સમ્યકત્વે વેગે વેદક સમ્યકત્વે આહિંદ સે—અવધિદશ ને અમન:પર્યાવજ્ઞાન અને ચક્ષુદન વઈને [દશ ઉપચોગ] અણાહારીને હોય. ચાર જ્ઞાન, સયમ, ઉપશમ સમ્યક્ત્વ, વેદક સમ્યક્ત્વ અને અવધિદ્રનને વિષે ત્રણ દર્શન અને ચાર જ્ઞાન હોય છે, ૫ ૩૪ ॥ વિવેચન ~~ મનઃપવજ્ઞાન અને ચક્ષુન એ એ વ ને શેષ ૧૦ ઉપયોગ અણાહારીને વિષે હાય; વિગ્રહગતિએ તથા કેવળી સમુદ્દાતે અણાહારી હાય, તિહાં મન:પર્ય વજ્ઞાન Page #95 -------------------------------------------------------------------------- ________________ અને ચક્ષુદર્શનને સંભવ નથી માટે. ત્રણ દર્શન અને ચાર જ્ઞાન એવ ૭ ઉપગ તે ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪મન:પર્યવજ્ઞાન, ૫ સામાયિકચારિત્ર, ૬ એપથાપનીય ચારિત્ર, ૭ પરિહારવિશુદ્ધિ ચારિત્ર, ૮ સૂક્ષ્મસંપરાય ચારિત્ર, ૯ ઉપશમ સમ્યકૃત્વ ૧૦ વેદક તે ક્ષાપથમિક સમ્યકત્વ અને ૧૧ અવધિદર્શન; એ અગ્યાર માર્ગણને વિષે હાય. ૩૪ દે તેર તેર બારસ, મણે કમા અદ્ર દુ ચઉ ચઉ વયણે; ચઉ દુ પણ તિનિ કાએ જિઅગુણજોગવએગને ૩૫ –બે જીવસ્થાનક પણુ–પાંચ તેર–તેર ગુણઠાણા તિગ્નિ-ત્રણ તેર-તેર યોગ કાએ-કાયયોગે બારસ–બાર ઉપયોગ જિઅ-જવસ્થાન મણે–મનોગને વિષે ગુણ–ગુણસ્થાન કમા–અનુક્રમે જગ–યોગ અ-આઠ ઉવાગ–ઉપયોગ ઘઉ-ચાર અને-બીજા આચાર્ય કહે છે) વયણે-વચનગે અર્થ–મને ગે બે, તેર, તેર અને બાર. વચનને આઠ, બે, ચાર, અને ચારે, કાયાને ચાર, બે, પાંચ અને ત્રણ, એમ અનકમે જીવસ્થાન, ગુણસ્થાનક, ગ અને ઉપયોગ હેય, એમ અન્ય આચાર્ય કહે છે. ૩૫ વિવેચન–હવે ત્રણ અને વિષે જીવસ્થાન, ગુણસ્થાન, ગ અને ઉપગ આશયને મતાંતર કહે છે. પૂર્વે યોગ Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧ કહ્યા તેમાં કાયયેાગ સવ જીવને કહ્યો, વચનયોગ એઇંદ્રિયાક્રિક સર્વને કહ્યો અને મનોયાગ સંજ્ઞી પચે દ્રિયનેકહ્યો; પણ અહી આ મતાંતરે અનેરા આચાય કહે છે જે, એક ચેાગ હાય તેને બીજો ચેાગ ન કહીએ. સની પાંચે દ્રિયને મનાયેાગ છે, તેને વચનયોગ, કાયયેાગ ન હેાય. વિકલેંદ્રિય અને અસંજ્ઞી પંચે દ્રિયને વચનયાગ અને એકેદ્રિયને કાયયેાગ એકજ કહીએ. ત્યારે તેમને મતે મનાયેાગીને જીવના ભેદે ૧ સની પર્યાપ્તે, ર્ અપર્યાપ્તા, એ બે હાય, ગુણઠાણાં ૧૩ હેાય; ૧ ઔદ્યારિકમિશ્ર, ૨ કાણુ એ એ વિના યાગ તેર હાય. કારણ કે એ એ તેા ઉપજતાં તથા કેવળી સમુદ્ધાતે હૈય અને ત્યાં મનેયાગ ન હેાય તે માટે, અને ઉપયાગ બાર હાય. વચનયાગીને જીવના ભેદ્ય આઠ તે એઈ દ્રિયના ૨, તેઈ દ્રિયના ૨, ચોરિદ્રિયના ૨, અને અસન્ની પચ્ દ્રિયના ૨, એવાં આઠ ભેદ હાય; ગુણઠાણાં ૨ હાય; ચેઝ ચાર તે ૧ ઔદારિક, ૨ ઔદારિકમિશ્ર, ૩ કાણુ અને ૪અસત્યાષ્ટ્રષાવચન એવં ૪ હેાય; ઉપયોગ ૪ તે બે અજ્ઞાન અને બે દશ ન એવં ચાર હેાય; કાયયોગીને જીવના ભેદ ચાર-એકે ટ્રિય સૂક્ષ્મ, ખાદર, તે પર્યાપ્તા અને અપર્યાપ્તા એવ ચાર હાય; ગુણઠાણાં ર તે પહેલુ અને બીજુ હાય; યોગ પાંચ તે ઔદારિકદ્વિક, વૈક્રિયદ્રિક અને કામણ કાયયેગ એવ' પાંચ હેાય, ઉપયોગ ત્રણ તે એ અજ્ઞાન અને અચમ્રુદન એવ ત્રણ હાય; એ પ્રકારે જીવના ભેદ, ગુણઠાણાં, ચાગ અને ઉપયાગ અનેરા આચાય કહે છે. ત્રણયાગને વિષે એ મતાંતર માંહે તે પ્રત્યક્ષ દોષ દેખાય છે; કેમકે મનાયેગીને જીવના ભેદ બે કહ્યા, તે અપર્યાપ્તાને મન કેમ હેાય ? મન:પર્યાપ્તિ ખાંધે ત્યારે મને * Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧ ચેાગી થાય અને તે તે પર્યાપ્તા કહેવાય અને કદાચિત્ મનલબ્ધિવંત અપર્યાપ્તાને મન કહીએ તા તેને યાગ ૧૫ જોઇએ, ઔદ્યારિકમિશ્ર અને કાણુ શા માટે ન હોય ? એ દોષ; તથા વચનયેાગીને પણ જીવના ભેદ આઠ કહ્યા તે કેમ ઘટે? અપર્યાપ્તાને ભાષાપર્યાપ્તિ પૂરી કર્યાં વિના વચન ચાણ કેમ કહીએ ? એ પણ દોષ. ૫ ૩૫ ॥ બાસઠ માણાને વિષે લેશ્યા. છસુલેસાસુ સઠાણું, એગિ દિઅસન્નિભૂદગવણેસુ; પઢમા ચરે। તિન્નિ ઉં, નાયવિગલગ્નિપવણેસુ; ઇસુ લેસાસુ-છ લેશ્ય દ્વારે સા-સ્વસ્થાન [પાતપેાતાની લેશ્યા એગિ’દ્વિ–એકે ટ્રિયમાં અસનિ—અસ'શીમાં ભૂ-પૃથ્વીકાયમાં દૃગ-અપકાયમાં વણેસુ-વનસ્પતિકાયમા ણાએ પઢમાચરો-પ્રથમની ચાર લેશ્ય! તિમ્નિ ઉ—વળી ત્રણ લેશ્યા નાય-નારકીમાં વિગલ-વિકલે દ્રિયમાં અગિ–અગ્નિકાયમાં વણેસુ-વાયુકાયમાં અ --છ લેશ્યા માર્ગાણાને વિષે પોતપોતાની લેશ્યા હોય. એકેન્દ્રિય, અસંજ્ઞી, પૃથ્વીકાય, અસૂકાય અને વનસ્પતિકાયને વિષે ત્રણ લેશ્યા હોય. નારી, વિકલે દ્રિય, તેઉકાય અને વાઉકાયને વિષે ત્રણ લેશ્યા હોય. ૫૩૬ા વિવેચનલેશ્યા મા ણાએ છએ લેસ્યાને વિષે સ્વ સ્થાને પેાતપેાતાની એકેકી લેસ્યા હોય. ૧ એકેદ્રિય, ૨ અસની, ૩ પૃથ્વીકાય, ૪ અકાય અને ૫ વનસ્પતિકાય; એ પાંચને વિષે પહેલી ચાર લેફ્યા હાય. તિહાં કૃષ્ણ, નીલ, Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૩ કાપાત એ ત્રણ લેશ્યા તા ભવપ્રત્યયી સદાય હાય અને તેજો લેસ્યાવત દેવતા મરીને એકેન્દ્રિયમાં ઉપજે ત્યારે ઉપજતાં થોડી વેળા લગે તેજોલેસ્યા હાય. પહેલી ત્રણ લેફ્સા – ૧ ૧ નારકી, ૨-૪ વિકલેંદ્રિય, ૫ તેઉકાય અને ૬ વાયુકાય; એ છ મા`ણાને વિષે હાય. ૫ ૩૬ !! - અહખાયસુહુમકેવલ,—દુગિસુક્કાછાવિ સેસટાણેસુ; નરનિચદેવતિરિઆ, થાવા દુ અસંખણુ તગુણા, ૩૭ નિય-નારકી દેવ-દેવ તિરિઆ—તિયા થાવા થાડા દુબે અહુમાયથાખ્યાત હુમ–સૂક્ષ્મસ પરાયચારિત્રે કેવલદુગિકેવળજ્ઞાન અને દર્શોને સુકા-શુકલલેશ્યા છાવિછએ લેશ્યા સેસઠાણેસુબાકીનાં [૪૧ માગણા] સ્થાનકે નર-મનુષ્ય અસંખ–અસ ખ્યાતગુણા અણુ તગુણા-અન તગુણા અ—યથાખ્યાત ચારિત્ર, સૂક્ષ્મસ'પરાય ચારિત્ર અને કેવળગ્નિકને વિષે શુલલેશ્યા હોય,બાકીની માણા(૪૧) ને વિષે છએ લેશ્યા હોય, મનુષ્ય થાડા હોય, નારકી અને દેવતા અસંખ્યાતગુણ હોય અને તિ'ચ તેથી અનંતગુણા હોય, ૫ ૩૭ ૫ વિવેચન ૧ યથાખ્યાત ચારિત્ર, ૨ સૂક્ષ્મસ પરાય ચારિત્ર, ૩ કેવળજ્ઞાન અને ૪ કેવળદન; એ માગણાને વિષે એક શુક્લ લેસ્યા હોય અને શેષ ૪૧ મા ણાને વિષે છએ લેસ્યા હોય. એ લેફ્સા દ્વાર કહ્યુ, હવે ૬૨ મા ણા | Page #99 -------------------------------------------------------------------------- ________________ સ્થાનકને વિષે અપબહુત્વ કહે છે, તિહાં પ્રથમ ગતિ ૪ માહે સર્વથી થોડા મનુષ્ય છે તે કેમ? મનુષ્ય બે ભેદે છે –૧ સમૂચ્છિમ અને ૨ ગર્ભજ. તેમાં સમૂર્ણિમ તે ગર્ભજ મનુષ્યને મળ, મૂત્ર, શુક, શાણિત માંસ, પરૂ અને કલેવર વગેરે, અપવિત્ર ૧૪ સ્થાનકને વિષે ઉપજે છે, તે અંતર્મુહૂર્ત આયુવાળા છે અને ચર્મચક્ષુએ દેખાતા નથી. તેને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટપણે ૨૪ મુહૂર્ત ઉપજવા-વ્યવવાને વિરહકાળ હોય અને તે અંતર્મુહૂર્ત નિર્લેપ થાય તે માટે સમૂર્ણિમ મનુષ્ય કોઈ વખત હોય પણ ખરા અને કઈ વખતે ન પણ હોય અને ગર્ભજ મનુષ્ય તો સદૈવ હેયજ. તે સંખ્યાતાજ હોય જ પણ અસંખ્યાતા ન હોય. તિહાં સંખ્યાતાના સંખ્યાતા ભેદ છે, તે માટે મનુષ્ય કેટલા છે ? તેનું વિવેચન કહે છે, જે કઈક રાશિને તેજ રાશિ સાથે ગુણિએ તે વર્ગ કહીએ, તિહાં એકને તે વર્ગ ન હોય એકન ગુણિત તદેવ ઈતિવચનાત તે માટે બે વર્ગ ચાર, એ પહેલે વર્ગ ચારને વર્ગ૧૬એ બીજે વર્ગ, સાળને વર્ગ ૨૫૬ એ ત્રીજે વર્ગ અને વર્ગ, ૬૫૫૩૬ એ થે વર્ગ, એને વર્ગ ૪ર૯૪૬૭૨૯૬ એ પાંચમે વર્ગ, એને વર્ગ ૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૫૫૧૬૧૬ એ છઠ્ઠો વર્ગ છઠ્ઠો વગે પંચમવપડુપનેઇતિ પ્રજ્ઞાપના વચનાત્ માટે છઠ્ઠો વર્ગ તે પાંચમા વર્ગ સાથે ગુણીએ 6 ત્યારે ૭, ૯૨, ૨૮, ૧, ૨, ૫૧, ૪૨, ૬, ૪૩, ૩૭, ૫૯, ૩, ૫૪, ૩૯, ૨૦, ૩,૩૬થયા. એ અંક બોલવાની યુક્તિ પ્રાચીન રીતે આ પ્રમાણે છે-સાત કેડીકેડી કોડી, બાણ, Page #100 -------------------------------------------------------------------------- ________________ લાખ કડાકેડી કેડિ, અઠાવીશ હજાર કડાકોડી કોડિ, એકસ કડાકડી કેડી, બાસઠ કેડીકેડી કેડી એકાવન લાખ કોડાકોડી, બેંતાળીશહજાર કેડાછેડી, છશે કેડાછેડી,તેંતાલીશ કેડાછેડી, સાડત્રીસ લાખ કેડી, ઓગણસાઠ હજાર કડિ, ત્રણશે કોડી, ચેપન કેડી, ઓગણચાળીશ લાખ, પચાસ હજાર, ત્રણસો અને છત્રીશ. અથવા એકડાને છ—વાર ઠાણ બમણ કરીએ તે પણ એજ રાશિ થાય. છન્નવઈ છેઅણગદાયરસિક ઇતિ વચનાત એટલા જઘન્ય પદે ગર્ભજ મનુષ્ય હોય અને છે જ્યારે સંમૂચ્છિમ હોય ત્યારે ઉત્કૃષ્ટપદે અસંખ્યાતા હોય. અને તે અસંખ્યાતા ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય જેટલા એટલે ક્ષેત્ર થકી સાત રાજ પ્રમાણ ઘનીકૃત લેકની એક પ્રદેશની શ્રેણિના અંગુલ પ્રમાણ ક્ષેત્રને વિષે જેટલા પ્રદેશ હોય તેના પ્રથમ વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળના પ્રદેશ સાથે ગુણીએ, તે ગુણતાં જેટલા પ્રદેશ થાય તેટલા પ્રદેશનું એકેક ખંડુક કલ્પીઓ, ઈહાં અંગુલઝમાણસૂચીક્ષેત્રને વિષે આકાશપ્રદેશ અસંખ્યાતા છે,પણઅસત્કલ્પનાએ ૨૫૬કલ્પીએ, તેનું વર્ગમૂળ ૧૬, બીજું ૪ અને ત્રીજું છે, હવે પહેલું વર્ગમૂળ ત્રીજા વર્ગમૂળ સાથે ગુણીએ ત્યારે ૩૨ થી, એટલા પ્રદેશનું ખંડુક લેવું, હવે એકેક ખંડુકે એકેક મનુષ્ય અપહરતાં જે એક મનુષ્ય અધિક હોત તો સમગ્ર એક શ્રેણિ અપહરાત, એટલાજ ઉત્કૃષ્ટપદે સમૂછિમ અને ગર્ભજ બંને મળી. ને મનુષ્ય હોય તે માટે નારકી વગેરે સર્વ થકી મનુષ્ય જ થોડા હોય, તે મનુષ્ય થકી નારકી અસંખ્યાતગુણા અધિકા . Page #101 -------------------------------------------------------------------------- ________________ હોય, કાળ થકી અસંખ્યાતી ઉત્સર્પિણ – અવસર્પિણીના છે સમય જેટલા છે. ક્ષેત્રથકી પ્રતરને અસંખ્યાતમે ભાગે અસંખ્યાતી શ્રેણિના જેટલા આકાશપ્રદેશ હોય તેટલા છે. તે કેમ? અંગુલ પ્રમાણ પ્રતિરક્ષેત્રને વિષે જેટલી શ્રેણિ હોય તેના વર્ગમૂળ અસંખ્યાતા ઉઠે. ત્યાં પહેલું વર્ગમૂળ બીજા વર્ગમૂળ સાથે ગુણીએ, જેમકે અસત્ કલ્પનાએ અંગુલપ્રમાણ પ્રતરને વિષે ૨૫૬ શ્રેણિ છે. તેનું પહેલું વર્ગમૂળ ૧૬, બીજુ ૪, તે સળને ચારે ગુણતાં ૬૪ થાય; એ ચોસઠ તે અસંખ્યાતી જાણવી. એટલી શ્રેણિની પહોળપણે સૂચી ઈહાં ગ્રહવી; એટલી શ્રેણિ માંહે જેટલા આકાશપ્રદેશ હાય તેટલા નારકી છે. તે માટે મનુષ્ય થકી નારકી અસંખ્યાતગુણા હેય. તે થકી દેવતા અસંખ્યાતગુણ છે તે કેમ? અંગુલ છે માત્ર ક્ષેત્રના પ્રદેશનું પહેલું વર્ગમૂળ તેને અસંખ્યાતમે ભાગે જેટલી શ્રેણિ, તેના જેટલા આકાશપ્રદેશ હેય તેટલા તે અસુરકુમાર દેવતા છે; તેટલા વળી નાગકુમાર છે; યાવત્ એટલા સ્વનિતકુમાર છે, તથા સંખ્યાત જન પ્રમાણ આકાશપ્રદેશની સૂચીરૂપ ખંડુકે કરી એકેક વ્યંતર અપહરી– એ તે ઘનીકૃત લોકને માંડાને આકારે સમગ્ર પ્રતર અપહરાય તેટલા વ્યંતર દેવતા છે, તથા બસેં છપ્પન અંગુલ પ્રમાણ આકાશપ્રદેશની સૂચીરૂપ એટલે ખંડુકે કરી એકેક જ્યોતિષી અપહરીએ તે ઘનીકૃત લેકને સમગ્ર પ્રતર અપહરાય તેટલા જ્યોતિષી દેવતા છે; તથા એક અંગુલ માત્ર ક્ષેત્રના પ્રદેશનું ત્રીજું વર્ગમૂળ તેને ઘન કરીએ તથા બીજા વર્ગમૂળ સાથે ગુણીએ તેટલી વનીકૃત Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશની શ્રેણિના જેટલા પ્રદેશ હોય તેટલા વૈમાનિક દેવતા છે, એમ સકળ ભવનપતિ, વ્યંતર, તિષ્ક, વૈમાનિક દેવતા મળીને નારકી થકી અસંખ્યાતગુણ છે. તે થકી તિર્યંચ અનંતગુણા છે, તે તિર્યંચ માંહે વનસ્પતિના જીવ અનંત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે, અહીં સંખ્યાતાના સંખ્યાના ભેદ છે, અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ છે અને અનંતાના અનંત ભેદ છે, તેથી ઉક્તવિરોધ જાણ નહીં. એ ગતિ આશ્રયી અલ્પબહત્વ કહ્યું છે ૩૮ પણચઉતિદએગિંદી, ધોવાતિબિનઅહિઆ અણુતગુણ. સવ અસંખગી, ભૂજલનિલઅહિય વણુણુતા ૩૮ તિનિ–ત્રાલ ચરિદિય, ઇક્રિય અસંખશ્મી-અસંખ્યાતગુણા [અગ્નિકાય આહિ–અધિક ભૂ-પૃથ્વીકાય જલ-અપૂકાય ગુણ-અનંતગુણા અનિલ–વાયુકાય તસ-ત્રસ અહિ-અધિક ચાવ–ધેડા ' અર્ણતા-અનંતગુણા અર્થ:- પંચેંદ્રિય હોય; ચૌરિઢિય તેઇયિ અને બેઈદ્રિય એ ત્રણે અનુક્રમે એક-એકથી અધિક હેય: એકે. પ્રિય તેથી અનંતગણુ હોય; ત્રસ થોડા હોય, અગ્નિકાય અસંખ્યાતગુણ હોય; પૃથ્વીકાય, અપૂકાય, અને વાઉકાય એકેકથી અધિક હોય અને વનસ્પતિકાય તેથી અનંતા હોય, તે ૩૮ | વિવેચન:- હવે ઇંદ્રિય આશ્રયી અલ્પબહેવ કહે છે ૧ સર્વ થકી છેડા પંચેંદ્રિય, ર તેથી ચરિંદ્રિય વિશેષાધિક 9. ક. ૭ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૩ તે થકી તેઈ દ્રિયવિશેષાધિક, ૪ તે થકા બેઈદ્રિય વિશેષાધિક એ ચાર ચાર બેલ પ્રતરની અસંખ્યાત કેડાછેડી છે જન પ્રમાણ એક પ્રાદેશિકી શ્રેણિની સૂચી તેના જેટલા આકાશપ્રદેશ તેટલી શ્રેણિના જેટલા આકાશપ્રદેશ તેટલા તે તે દરેક જીવો છે અને એકેક થકી વિશેષાધિક છે. તે થકી એકેંદ્રિય અનંતગુણ છે, કારણ કે વનસ્પતિકાયના જીવ અનંતા છે. હવે કાય આશ્રયી અલ્પબહત્વ કહે છે- ૧ સર્વ થકી થોડા ત્રસકાઈઆ છે, અસંખ્યાત કેડાર્કડિ જ જિન પ્રમાણ આકાશશ્રેણિની સૂચી તેમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા ત્રસ જીવે છે તે માટે. ૨ તે થકી તેઉકાઈઆ અસંખ્યાતગુણ છે, અસંખ્યાત લોકના જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા છે માટે. ૩ તે થકી પૃથ્વીકાઈચા જીવ વિશેષાધિક છે. ૪ તે થકી અપૂકાઈઆ વિશેષાધિક ૫ તે થકી વાયુકાઈઆ જીવ વિશેષાધિક છે. દ તે થકી વનસ્પતિ કાય જીવ અનંતગુણ છે, કેમકે તેઓ અનંત લેવાકાશપ્રદેશ પ્રમાણ છે. ૩૮ મંવયકાયોગી થવા અસંખગુણુ અણુતગુણ; પુરિસા થવા ઈથી, સંખગુણાણુતગુણ કીવા ૩૯ મણુ–મયોગી પુરિસા-પુરૂષદ વાળા વયણ–વચનગી ઇOિ-સ્ત્રીવેદવાલા કાયોગી-કાયયોગી કીવા–નપુંસક વેદ વાળા અસંખગુણ-અસંખ્યાતગુણા Page #104 -------------------------------------------------------------------------- ________________ અર્થ–મનેગી થડા હોય, વચનગી અસંખ્યાતગુણ હોય અને કાયમી અનંતગણું હોય, પુરૂષે થોડા હોય, સીએ તેથી સંખ્યાતગુણ હોય અને તેથી અનંતગણું નપુંસક હોય, ૩૯ - વિવેચન–હવે વેગ આશ્રયી અલ્પબદ્ધત્વ કહે છે. ૧ સર્વ થકી છેડા માગી છે, સંજ્ઞીપંચેંદ્રિયને જ મને યોગ હોય તે માટે. ૨ તે થકી વચનગી અસંખ્યાતગુણ બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરિંદ્રિય અને અસંજ્ઞી પંચેંદ્રિયને પણ વચનગ હોય તે માટે. ૩ તે થકી કાયાગી અનંતગુણા, એકેંદ્રિયને પણ કાયમ હેય અને તે અનંતા છે તે માટે. વેદઆશ્રયી ૧ સર્વ થકી છેડા પુરૂષવેદી છે. ૨ તે થકી સ્ત્રીવેદી સંખ્યાત ગુણા છે, તિર્યંચમાં પુરૂષ થકી ત્રિગુણી અને ત્રણ અધિક, મનુષ્યમાં ર૭ ગુણ અને સત્યાવીશ અધિક અને દેવતામાં બત્રીસ ગુણ અને ૩૨ અધિક સ્ત્રીઓ હોય, તે માટે. ૩ તે થકી નપુંસક અનંતગુણાઅધિક હોય, એકેદ્રિય સર્વ નપુંસક છે અને વળી તેઓ અનંતા છે તે માટે. . ૩૯ માણુ કહી માઈ, લોભી અહિઅમણુનાણિણે થવા એાહિઅસંખામઈસુઅ, અહિઅસમ અસંખવિરભંગા, માણુ–માની લેભી–લોભી કેહી-ધી અહિઅ–અધિક માઈ–માથી (કપટી) મણુનાણિણ-મન:પર્યવસાની Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ થોડા-થોડા સુઅ-શ્રુતજ્ઞાની આહિ-અવધિજ્ઞાની સમ–સરખા અસંખા–અસંખ્યાતગુણ અસંખ–અસંખ્યાતગુણા મઈ–મતિજ્ઞાની વિર્ભાગ–વિર્ભાગજ્ઞાની અર્થ– માની, ક્રોધી, માચી અને લેભી એક-એકથી અધિક હોય છે. મન:પર્યવસાની થડા હોય; અવધિજ્ઞાની તેથી અસંખ્યાતગુણ હોય, મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની તેથી અધિક હોય અને માંહોમાંહે સરખા હોય; વિર્ભાગજ્ઞાની તેથી અસંખ્યાતગુણ હોય છે વિવેચન-હવે કષાયદ્વારે અલ્પબદુત્વ કહે છે – ૧ સવથી થડા માનકષાયી. ર તે થકી કોધી વિશેષાધિક; માન થકી ક્રોધ પરિણામને કાળ અધિક છે માટે. ૩ તે થકી માયાવંત વિશેષાધિકઃ બહુકાળ રહે તે માટે ૪ તે થકી ભકષાયી વિશેષાધિક; પ્રાયઃ સર્વને સદાય લોભ પરિણામ હોય છે માટે. હવે જ્ઞાનદ્વારે અલ્પબહત્વ કહે છે – ૧ મન:પર્યવજ્ઞાની સર્વ થકી થોડા; લબ્ધિવંત કેઈક સંયતને જ એ જ્ઞાન હોય તે માટે. ર તે થકી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા, સમ્યગદષ્ટિ દેવતા-નારીને પણ હોય તે માટે. ૩–૫ તે થકી મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની વિશેષાધિક છે, તિયચ–મનુષ્ય માંહે અવધિ વિના સમ્યગદષ્ટિ છે તે પણ ૧ દેવતાને લોભ વધારે હોય, નારકીને ક્રોધ વધારે હોય, મનુષ્યને માન વધારે હોય અને તિર્યંચને માયા વધારે હોય. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ અધિક ગણવાથી અને માંહ-માંહે તે મિતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની બને તુલ્ય છે, સહચારી છે માટે જલ્થ મઈનાણું તત્વ સુનાણું જ0 સુચનાણું તત્વ મઈનાણું ઈતિવચનાત, ૫ તે થકી વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગુણા છે; મિથ્યાદષ્ટિ દેવતા–નારકી અસંખ્યાતગુણા છે અને તે સર્વને વિર્ભાગજ્ઞાન હોય તે માટે. કે ૪૦ છે કેવલિયુંતગુણ, મઈસુઅ અનાણિણુતગુણ તુલ્લા; સુહુમા થવા પરિહાર, સંખે અહખાય સંખગુણ,૪૧ કેવલિ-કેવલજ્ઞાની જીવ ! મુહમા-સૂક્ષ્મસંપરામવાળા અણુતગુણ-અનંતગુણા પરિહાર -પરિહારવિશુદ્ધિવાળા મઈ–મતિઅજ્ઞાની સંખ-સંખ્યાતગુણા સુઅઅજ્ઞાણિ-મુતઅજ્ઞાની અહખાય–કથાખ્યાતચારિત્રવાળા તુલા–બરોબર સંખગુણા–સંખ્યાતગુણા અથ–કેવળજ્ઞાની અનંતગુણ હેય: મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની તેથી અનંતગુણ છે અને માં માંહે બંને સરખા છે. સુક્ષ્મપરાય ચારિત્રવાળા શેડ હેય; પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા તેથી સંખ્યાતગુણ હેય; યથાખ્યાત ચારિત્રવાળા તેથી સંખ્યાતગુણ હોય. ૪ વિવેચન– ૬ તે [ વિભંગણાની થકી કેવળી અનંતગુણ છે. સિદ્ધ અનંતા માટે. ૭– તે થકી મતિજ્ઞાની, છે જ્યાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોય અને જ્યાં શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન હોય. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રત અજ્ઞાની અનંતગુણા છે; સિદ્ધથકી પણ વનસ્પતિકાય અનંતગુણ છે માટે. એ બે માંહોમાંહે તુલ્ય છે. હવે સંયમ દ્વારે અલ્પબદ્ધત્વ કહે છે – ૧ સૂમસં૫રાય સંયમી સર્વ થકી થડા છે; ઉત્કૃષ્ટ પણ શતપૃથકૃત્વ પામીએ તે માટે. ૨ તે થકી પરિહારવિશુદ્ધિ સંયમી સંખ્યાતગુણા છે; ઉત્કૃષ્ટા સહસપૃથકત્વ પામીએ તે માટે. ૩ તે થકી યથાખ્યાત સંયમી સંખ્યાતગુણા છે, કેટી–પૃથકત્વ કેવળી સદાય હાય માટે. . ૪૧ છે છેય સમય સંખા,દેસ અસંખગુણુણુતગુણુ અજયા, થાવ અસંખદુર્ણતા, ઓહિયણ કેવલ અચકખુ.૪ર છેય–દેપસ્થાપની ચારિત્રવાળા , થાવ–થોડા સમય–સામાયિક ચારિત્રવાળા અસંખ-અસંખ્યાતગુણા સંખા–સંખ્યાતગુણા દુર્ણતા–બે અનંતા દેસ–દેશવિરતિ હિ-અવધિદર્શની અસંખગુણ—અસંખ્યાતગુણ નયણ-ચક્ષુદર્શની અણુતગુણ-અનંતગુણા કેવલ–કેવલદર્શની અજય-અવિરતિ | અચકુખ-અચક્ષુદર્શની અર્થ:-- છેદપસ્થાપનીય ચારિત્રવાળા સંખ્યાતગુણ હોય અને સામાયિક ચારિત્રવાળા તેથી સંખ્યાતગુણ હેય. દેશવિરતિ અસંખ્યાતગુણ હેય અને અવિરતિ અનંતગુણ હેય. અવધિદશની થેડ હેય, ચક્ષુદર્શની અસંખ્યાતગુણ હેય અને કેવળદની તથા અચક્ષદર્શની એ બે અનંતગુણ હેય. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ વિવેચન–૪ તે યથાખ્યાત સંયમી થકી છેદપસ્થાપનીય સંયમી સંખ્યાતગુણા હોય; કેટીશતપૃથકૃત્વ પામીએ માટે. ૫ તે થકી સામાયિક સંયમી સંખ્યાતગુણ હોય; કેટિસહસ્ત્ર પૃથકત્વ સદાય હાય માટે. ૬ તે થકી દેશવિરતિ અસંખ્યાતગુણા છે, તિર્યંચમાં દેશવિરતિ અસંખ્યાતા પામીએ તે માટે. તે થકી અવિરતિ-અસંયમી અનંતગુણા હોય, મિથ્યાદષ્ટિ અનંતા છે માટે. હવે દર્શનારે અલ્પબદ્ધત્વ કહે છે – ૧ સર્વ થકી થોડા અવધિદર્શની છે; દેવતા, નારકી મનુષ્ય અને તિર્યંચમાં કેટલાએક હેાય તે માટે. તે થકી ચક્ષુદર્શની અસંખ્યાતગુણ હોય; ચૌરિંદ્રિય અને પંચેંદ્રિય સર્વને હોય તે માટે. ૩ તે થકી કેવળદર્શની અનંતગુણા છે; સિદ્ધ અનંતા છે તે માટે. ૪ તે થકી અચક્ષુદર્શની અનંત ગુણ છે; સર્વ સંસારી જીવને અચક્ષુદર્શન છે તે માટે. ૪૨ પચ્છાણુપુલ્વેિ લેસા, થવા દે સંખણુત દે અહિઆ, અભવિઅર શેવ કુંતા, સાસણ થવસમસખા. ૪૩ પછાણુપુધ્વિ–પશ્ચાપૂવ અહિઆ–વિશેષાધિક | (છેલ્લેથી પહેલે આવવું). અભવ-અભવ્યો લેસા–લેશ્યા ઈશ્વરભવ્યો થવા થોડા થાવ–થોડા દો–બે વેશ્યાવાળા અણુત-અનંતગુણા અસંખ-અસંખ્યાતગુણા સાસણ–સાસ્વાદની અણુત-અનંતગુણા ઉવસમ–ઔપથમિકવાળા દે-બે વેશ્યાવંત સંખા–સંખ્યાતગુણા Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અર્થ–લેશ્યાવાળા પશ્ચાનુપૂવીએ ગણવા એટલે શુક્લ લેશ્યાવાળા સૌથી થડા હોય, પદ્મ અને તેજે એ બે વેશ્યા વાળા અસંખ્યાતગુણ હોય, કાતિલેશ્યાવાળા અનંતગુણ હોય અને ભવ્ય અનંતગુણ હેાય; સાસ્વાદનસમ્યકત્વી થોડા હેય ઉપશમ સમ્યફdી સંખ્યાતગુણા હોય. ૪૩ વિવેચન-હવે લેશ્યાારે અલ્પબદ્ધવ કહે છે–પશ્ચાનુપૂવએ લેફ્સા કહેવી. તે આ પ્રમાણે–૧ સવ થકી છેડા શુકલ લેફ્સાવંત છે; લાંતકાદિક ઉપરના દેવતા સર્વ અને કેઈક મનુષ્ય–તિર્યંચમાં હોય તે માટે. ૨ પદ્મવેશ્યાવંત અસંખ્યાતગુણા છે; કેઈક મનુષ્ય-તિર્યંચ અને સનસ્કુમાર, મહેન્દ્ર તથા બ્રહ્મલોક કલ્પને દેવતાને સર્વને હોય અને તે દેવતા ઉપરનાથી (લાંતકાદિકથી) અસંખ્યાતગુણ છે તે માટે. તે થકી તેજેશ્યાવંત અસંખ્યાતગુણા છે; તિષી સૌધર્મ અને ઈશાનના સર્વ દેવતા; કેટલાએક ભવનપતિ, વ્યંતર, મનુષ્ય અને તિર્યંચમાં તેજલેશ્યાવંત હોય તે માટે. ૪ તે થકી કાપલેશ્યાવંત અનંતગુણ છે; તે વેશ્યા. અનંતકાયમાં પણ છે તે માટે. ૫ તે થકી નલલેશ્યાવંત વિશેષાવિક છે, ઘણાને તે લેયા હોય છે તે માટે. ૬ તે થકી કૃષ્ણલેશ્યાવંત વિશેષાધિક છે, ઘણાને હોય છે તે માટે. હવે ભવ્યદ્વારે અલ્પબહુત્વ કહે છે – ૧ અભવ્ય થોડા છે. જઘન્ય યુક્તાનંત પ્રમાણ છે તે માટે. ર તે થકી ભવ્ય એટલે મોક્ષગમન એગ્ય તે અનંતગુણ છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ હવે સમ્યક દ્વારે અલ્પબદુત્વ કહે છે– ૧ સાસ્વાદન સમ્યકત્વી સર્વથી છેડા હોયઉપશમ સમ્યક્ત્વ વમતાં કેઈકને હોય તે માટે. ૨ તે થકી ઔપશમિક સમ્યકત્વી સંખ્યાતગુણ હેય. છે ૪૩ છે મીસાસંખાવે અગ, અસંખગુણખઅિમિચ્છદુઆણુતા સનિઅર થાવણુતા,–ણહાર વેઅર અસંખા ૪૪" મીસા–મિશ્રદષ્ટિ સન્નિ–સંજ્ઞી સંખા– રખ્યાતગુણા ઈઅર–અસંજ્ઞી અગ–ાયોપથમિકસમકિતી થવ–થોડા ખઈઅ-ક્ષાયિક સમ્યકત્વી મિચ્છ–મિથ્યાદૃષ્ટિ અણહાર–અણાહારી દુ-એ બે અર–આહારી અણું તા–અનંતગુણા અસંખા–અસંખ્યગુણા અર્થ-મિશ્રદષ્ટિ સંખ્યાતગુણ હેય, ક્ષયે પશમ સમ્યફવવાળા અસંખ્યાતગુણ હોય અને ક્ષાયિક સમ્યકત્વવાળા તથા મિથ્યાવી એ બે અનંતગુણા હોય. સંજ્ઞી થડા હોય અને અસંસી અનંતા હય, અણાહારી થોડા હેય અને આહારી અસંખ્યાતગુણ હોય, પેજ વિવેચન–૩ (તે ઔપશમિક) થકી મિશ્રદષ્ટિ સંખ્યાતગુણ હોય. ૪ તે થકી વેદક તે લાપશમિક સમ્યકત્વી અસંખ્યાતગુણ હોય. ૫ તે થકી ક્ષાયિક સમ્યકત્વી અનંતગુણ હોય, સિદ્ધ અનંતા છે માટે. ૬ તે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ થકી મિથ્યાદષ્ટિ અનંતગુણ છે; સિદ્ધ થકી પણ વનસ્પતિકાય અનંત છે માટે. હવે સંજ્ઞીકારે અ૫બહુવ કહે છે – ૧ સંસી શેડ હાય; પંચેંદ્રિયમાંજ સંજ્ઞી હોય તે માટે. ૨ ઈતર તે અસંજ્ઞી અનંતગુણ હોય; એકેદ્રિય અનંતા છે માટે. હવે આહારદ્વારે અલ્પબદ્ધત્વ કહે છે – - ૧ અણાહારી છેડા છે; વિગ્રહગતિએ વર્તતા જીવ, કેવલિ સમુદ્ઘાતિ, અગી કેવળી અને સિદ્ધ એટલા જ અણહારી હોય તે માટે ર તે થકી આહારી અસંખ્યાતગુણ હોય; અણાહારીથી બીજા સવ આહારી હાય તે માટે. અહીં અણાહારી થકી આહારી અનંતગુણ કેમ ન કહ્યા? ઉત્તર:–પ્રતિસમયે સદાયે એક નિગેદના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ વિગ્રહગતિએ વર્તતા જીવ પામીએ; તે સર્વ અણહારી છે તે માટે અસંખ્યાતગુણાજ યુક્ત છે. ૪૪ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ દર માર્ગણાસ્થાનેષ અલ્પબદુત્વ 0 ૦ 1 જીવભેદ ૧૪ ગુણઠા૦ ૧૪ યોગ ૧૫ | ઉપયોગ ૧૨ લેયા ૬ મe. 1 : ઇ * Ju s e r s - - = = લ - જ જ ર ક જ ૪ ૫ ૦ ૦ ૦ ૦ દ ર જ છે - ક દ ક ટ » من نامه بی هه وه به يه سه ي به نه » ર ર » જ જજ જ ર જ જ ન ભ = 2 ૧ દેવગતિ ૨ મનુષ્યગતિ ૩ તિર્યગતિ ૪ નરકગતિ પ એકેન્દ્રિય ૬ બે ઇંદ્રિય તે ઈદ્રિય ૮ ચૌરિદ્રિય ૯ પંચેંદ્રિય ૧૦ પૃથ્વીકાય ૧૧ અપૂકાઈયા તેઉકાઈયા f૧૩ વાયુકાયા ૧૪ વનસ્પતિકાય ૧૫ ત્રસકાઈયા ૧૬ો મનોગી ૧૭ વચનયોગી ૧૮ કાયમી ૧૦ પુરવેદી ર. સ્ત્રીવેદી રિ૧ નપુંસકવેદી ૨૨ ક્રોધકવાયી ૨૩ માનકવાયી ૪ માયાક્ષાથી રપ લોકપાયી ર૬ મતિજ્ઞાની 19 શ્રુતજ્ઞાની ૨૮ અવધિજ્ઞાની - ૯ ૬ અસંખ્યાતગુણા ૧૨ ૬ સર્વથી ઘોડા ૯ : ૬ અનંતગુણા ૯] ૩ અસંખ્યાતગુણા ૩૪. અનંતગુણા વિશેષાધિકા ૩. વિશેષાધિક ૩ વિશેષાધિક . ૬ સર્વથી થોડા ૪ વિશેષાધિક ૪ વિશેષાધિક ૩ અસંખ્યાતગુણા ૩ વિશેષાધિક ૪ અનંતગુણા સવથી થોડા ૫-૧૩ સર્વથી થોડા અસંખ્યાતગુણા ૬ અનંતગુણા સર્વથી થોડા ૧૨. ૬ સંખ્યાતગુણા અનંતગુણા ૧૦ ૬ વિશેષાધિક સર્વથી થોડા ૧૪ | - ૧૫ વિશેષાધિક ૧૪ ૧૦ ૧૫ . ૧૦ ૬ વિશેષાધિક ૭ ૬ અસંખ્યાતગુણા | તુલ્ય ( ૭ ૬ અસંખ્યાતગુણા | ૨ - - ર બ બ બ બ બ છે 6 8 8 8 8 8 8 ક બન્યા Twin un an - x 5 - - આ જ ૩ ૨ ૨ ૨ ૨ ૨ બળદ - જ છ » o ૧૩ - - - આ ૧ ' Page #113 -------------------------------------------------------------------------- ________________ છ જ ર ર ર ૦ ૦ ૦ ૦ ૪ આ ૬ • • • ૧૦૮ (૨૯) મન:પર્ય વિજ્ઞાની : ૧ ૬ સર્વથી થોડા ૩૦ કેવળજ્ઞાની ૧ અને તગુણા ૩૧ મતિ અજ્ઞાની અને ગુણા ૩૨ શ્રતઅજ્ઞાની ૬ સરખા ૩૩ વિભંગ જ્ઞાની ૬ અસંખ્યાતગુણા ઉ૪ સામાયિક ચારિત્રી. ૧ સંખ્યાતગુણા ૩પ છેદપસ્થાપનીય ૬ સ ખ્યાતગુણા ઉ૬ પરિહારવિશુદ્ધિ | ૧ સંખ્યાતગુણા ૩૭ રાસ્મસંપરાય ૧ સર્વથી થોડા ૩૮ યથાખ્યાતચારિત્રી ! ૧ સંખ્યાતગુણા ૩૯ દેશવિરતિ અસંખ્યાતગુણા જવ અવિરત ૯ : ૬ અનંતગુણા ૪૧ ચક્ષુદશ ની | ૧૦ ૬ અસંખ્યાતગુર ૪૨ અચાદર્શની ૧0 ૬ અને ગુણા ૪૩ અવધિદર્શની | ૭ | દ સર્વથી થોડા ૪૪ કેવળદર્શની ૨ ) ૧ અનતગુણા જય કપગલેશ્યાવંત | ૧૦ ૧ વિશેષાધિક નીલલેશ્યાવત ૧૪ | ૬ ૧૫ વિશેષાધિક ૪૭ કાપોતલેશ્યાવંત ૧૪ ૬ ૧૫ ૧૦ ૧ અનંતગુણા ૪૮ તેજોલેશ્યાવંત |૩| ૭ ૧૫ ૧૦ ૧ અસંખ્યાતગુ૦ ૯ પદ્મશ્યાવંત ૧૦ ૧ અસંખ્યાતગુણા પ) શુલલેશ્યાવંત ૧૨ ૧ સર્વથી થોડા ભવ્ય ૧૨ ૬ અનંતગુણા રમભવ્ય ૫ | ૬ સર્વથી થોડા પ૩ લાયોપથમિક સ0 ૬ અસંખાતગુણા ! ૪ પ૪ ક્ષાકિસમ્યકત્વી ૯ ૬ અનંતગુણા પપ ઔપશમિક ૬ સંખ્યાતગુણા પ૬ મિશ્રાદષ્ટિ ૬ સંખ્યાતગુણ પ૭ સાસ્વાદન સ0 ૬ સર્વથી થોડા પ૮ મિથ્યાત્વી ૫ | ૬ અને ગુણા પ૯ ૬ સર્વથી થોડા ૬૦ અસંજ્ઞા ૪ | ૪ અનંતગુણા ૬૧ આહારી ૧૫ + ૧૨ ૬ અસંખ્યાતગુણા દ૨ આણાહારી _| ૮ | ૫ ૧ | ૧૦ ૬ સવંથી થોડા ! ૧ 0 0 0 0 0 | 8 6 8 cliะ * * * દ હ ર - - - - 2 = ૦ ૨ ૦ ૦ ૦ ૧ ૧ ૦ 8 8 = ૦ ૦ ૦ ૦ ૦ ૦ ]] ]... છે 2 2 2 2 2 0 2 ટ ઠ ક 2 2 2 - * # 48 6 6 0 4 4 4 4 0 6 6 4 2 2 4 - = સંજ્ઞી Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ગુણઠાણને વિષે જીવસ્થાન સરવજિઅઠાણુમછે, સગસાસણિપણુઅ૨જજસત્રિદુર્ગ સમે સની દુવિહે, સેસેસું સનિપજજો ૪પા. સવૅજિકા–સર્વ જીવસ્થાન | સનિદુર્ગ–સંશિહિક મિ છે-મિથ્યાત્વ ગુણદાણે સએ–(અવિરતિ,સમ્યગ્દષ્ટિ સગ–સાત ગુણઠાણે સાસણિ-સાસ્વાદને સન્નીદવિહે--બે પ્રકારે સંજ્ઞી પણ–પાંચ સેમેસુબાકીના ગુણસ્થાનને વિષે અપ-અપર્યાપ્તા સનિપજજત્તો-સંજ્ઞાપર્યાપ્ત અર્થ–મિથ્યાત્વગુણઠાણે સર્વ જીવસ્થાન હોય, પાંચ અપર્યાપ્ત અને સંગીતિક મળી સાત જીવસ્થાન સારવાદન ગુણાણે હોય. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે બે પ્રકારના સંજ્ઞી હેય. બાકીના ગુણસ્થાનકને વિષે સંજ્ઞી પર્યાપ્યો હોય. ૪૫ વિવેચન–હવે ચૌદ ગુણઠાણાને વિષે દશ દ્વાર કહે છે, ત્યાં પ્રથમ જીવસ્થાન કહે છે. મિથ્યાત્વ ગુણઠાણે સર્વે (ચૌદ) જીવના ભેદ હોય. સાસ્વાદન ગુણઠાણે સાત જીવન ભેદ હોય; તે કયા? તે કહે છે–૧ બાદર એકેંદ્રિય, ૨ બેઇંદ્રિય ૩ તે ઇદ્રિય, ૪ ચૌરિંદ્રિય અને ૫ અસંશી પંચેદ્રિય, એ પાંચ અપર્યાપ્તા અને સંગ્નિ પંચેંદ્રિયપર્યાપ્તા- અપર્યાપ્તા એવં સાત હોય. ઈહાં સઘળે અપર્યાપ્ત કહ્યો તે કરણ “એકેદ્રિયમાં સમ્યક્ત્વ વમતે અવતરે તેથી અપર્યાપ્ત અવસ્થાએ સાસ્વાદન ગુણઠાણું હોય અને સંજ્ઞી પંચેંદ્રિયને ગ્રંથભેદ કર્યા પછી [ ઉપશમ સમ્યક્ત્વ પામીને] પડતાં સાસ્વાદન ગુણઠાણું હોય. . Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અપર્યાપ્ત જાણો પણ લબ્ધિ અપર્યાપ્ત નહીં. જે ભણી લબ્ધિ અપર્યાપ્તામાં સાસ્વાદન ગુણઠાણું હાય નહીં. સમ્યક્ત્વ ગુણઠાણે સંગ્નિ પંચેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે ભેદ હેય, શેષ મિશ્ર, દેશવિરતિ વગેરે ૧૧ ગુણઠાણે સંતી પંચેંદ્રિય પર્યાપ્ત એ એકજ જીવને ભેદ હેય. કપા ગુણઠાણુને વિષે રોગ મિચ્છદુગિઅજઈગા-હારગુણા અપવ્ય૫ણગે ઉ; મહુવઈઉરલં સવિઉવિ મીસિસવિઊવિદુગદેસે.૪૬. મિચ્છદુગિ–મિથ્યાત્વ અને મણ- મનના [ચાર સાસ્વાદને વઈ–વચનના ચાર અજ–અવિરતિ સમ્યગ્દષ્ટિએ ઉરલં-ઔદારિક કાયયોગ આહાદુગ–આહારક યોગ સવિવિ –વૈકિય સહિત અને આહારક મિશ્રયોગ ઊણું–છા મીસિ–મિશ્ર ગુણઠાણે અપુત્વપગે–ઉઅપૂર્વાદિક સવિલ્વિદુગ-શૈક્રિયદ્ધિકસહિત પાંચ ગુણઠાણે તો દેસે–દેશવિરતિ ગુણઠાણે અર્થ–મિથ્યાત્વાહિક [મિથ્યાત્વ અને સાસ્વાદનને વિષે અને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણઠાણે આહારકદ્વિક વિના[તેરી ગ હેય. અપૂર્વકરણુદિ પાંચ ગુણઠાણે તે મનના [૪] વચનના [૪] અને ઔદારિકકાય યોગ એિ નવી હેય. વૈકિયકાયયોગ સહિત [દશ ગ] મિશ્ર ગુણકાણે હોય, દેશવિરતિ ગુણઠાણે વૈક્રિયદ્ધિક સહિત [અગિયાર ગ] હોય પરા , , , , , Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ વિવેચન–૧ મિથ્યાત્વ, રસાસ્વાદન, ૩ અવિરતિ સમ્યગ્દષ્ટિ એ ત્રણ ગુણઠાણે આહારકદ્વિક વિના ૧૩ યોગ હાય આહારદ્ધિક તો સંયતને જ હોય તે માટે. અપૂર્વાદિક ૮–૯– ૧૦–૧૧–૧૨એ પાંચ ગુણઠાણે ચાર મનના, ચાર વચનના અને ઔદારિક કાયયોગ એવં નવ ગ હોય. અહીં લબ્ધિનું પ્રયું જવું ન હોય તે માટે વૈકિયદ્રિક અને આહારકદ્વિક એ રોગો ન હોય, મિશ્રગુણઠાણે પૂર્વોક્ત નવ યોગ વૈક્રિયકાવેગ સહિત એટલે દશ એગ હોય, વૈક્રિયવંતને મિશ્ર ગુણઠાણું હેય પણ મિએ વૈકિય પ્રારંભ ન કરે તે માટે વેકિયમિશ્ર ન હોય. દેશવિરતિ ગુણઠાણે પૂર્વોક્ત નવ યુગ વૈકિયધિક સહિત એટલે ૧૧ રોગ હોય. u૪૬ સાહારફુગ પમરો, તે વિવિહારમીસ વિણ ઇઅરે; કમુરલ ફુગંતાઈમ-મણવયણ સજોગિન અજેગી.૪૭, સાહારદુગ-આહારદ્ધિકસહિત | ઉરલદુગ-દારિકદ્ધિક પમ–પ્રમરા ગુણઠાણે અંતાઈમ–પહેલા અને છેલ્લા તે તિર યોગ]. મણવયણ-મનગ અને વચન વિવિહારમીસ-વૈક્રિયમિક તથા આહારકમિશ્ર વિષ્ણુ–વિના સોગિ-યોગી ગુણઠાણે ઇઅરે–અપ્રમત્ત ગુણઠાણે નન હોય. કમ્મુ-કાશ્મણ કાયયોગ અગી–અયોગી ગુણઠાણે ૧ અતિ વિશુદ્ધિ ચારિત્ર હોવાથી. ૨ તેમજ અહીં અપર્યાપતો ન હોય તેથી ઔદારિકમિશ્ર ન હોય અને કામકાયયોગા તો અંતરાલ ગતિમાં હોય તેથી અહીં ન હોય. વળી સમુદૂઘાત અવસ્થા પણ અહીં નથી માટે તે બંને યોગ ન હોય. યોગ. - Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર અર્થ-પૂર્વોક્ત અગ્યાર વેગ આહારકટ્રિક સહિતતિર પિગ] પ્રમત્ત ગુણઠાણે હોય, તે તેર ગ શૈક્રિયમિશ્ર અને આહારકમિશ્રવિના [એટલે અગ્યાર યોગ] અપ્રમત્ત ગુણઠાણે હોય. કામણ કાયાગ, ઔદારિકટ્રિક. છેલ્લા અને પહેલા મનના તથા વચનના [બે-બે] યોગ [એ સાત] સગી કેવળીને હેાય અને અગી કેવળીને યોગ ન હોય. ૪૭ વિવેચન–પ્રમત્ત ગુણઠાણે પૂર્વોક્ત ૧૧ તે આહારકટ્રિકે સહિત એવં તેર ગ હોય; અહીં આહારક શરીર કરે તે માટે. તે અપ્રમત્ત ગુણઠાણે પૂર્વોક્ત તેર વેગ કિયમિશ્ર અને આહાર કમિશ્ર એ બે પેગ વિના એટલે ૧૧ વેગ હોય: પ્રમત્ત થકે વૈકિય–આહારક કરીને સામે આવે ત્યારે વૈકિય–આહારક ગ હોય; પણ અપ્રમત્ત થકે વૈક્રિય–આહારક કરે પણ નહી અને છાંડે પણ નહિ તે માટે અપ્રમત્તને વેકિયમિશ્ર–આહારકમિશ્ર ન હોય. ૧ કાશ્મણ કાયયેગ, ૨ દારિકમિશ્ર કાગ એ બે એગ કેવળિસમુદ્યાત હોય અને દારિક કાયાગ. પહેલા અને છેલ્લા મન અને વચનના યોગ; એ પાંચ તા સહેજે હાય, એવં સાત ચોગ સગી ગુણઠાણે કેવળીને હાય. અગી ગુણઠાણે એકે એગ ન હોય, ચાગને રોધ કરીને અગી થયા માટે છે ૪૭ ગુણઠાણાને વિષે ઉપગ તિઅનાણુ દુર્ઘસાઈમ-દુગે અજઈદેશિનાણદસતિગં; તે મીસિ મસા સમણ, જયાઈ કેવલ અંતગે ૪૮ કેવલિદગંતદુગે ઇતિ પાઠાંતરમ્ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ તિઅનાણુ-ત્રણ અજ્ઞાન દુદ'સ–[ચક્ષુ—અચક્ષુ] બે દન આઈસદુગે—આદિના બે ગુણઠાણે અજઇ-અવિરતિએ ટિસ દેશિવતિએ નાણદ’સતિગ’-જ્ઞાનદ નત્રિક[છ] તે-તે [છ ઉપયેગ Hot to અંતર્દુગે—છેલ્લાં બે ગુણઠાણે અ:-પહેલા એ ગુણહાણે ત્રણ અજ્ઞાન અને એ દર્શન [ચક્ષુ-અચક્ષુ]હાય, અવિરતિ અને દેશવિરતિ ગુણહાણે ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન હોય, તે છ ઉપયોગ મિશ્રણઠાણે અજ્ઞાને કરી મિશ્ર હોય. મન:પર્યાવાન સહિત [સાત ઉપચોગ] પ્રમત્તાદિ [સાત] ગુણહાણે હાય, અને છેલ્લા એ ગુણઠાણે કેવળદ્ધિક હોય. ૫૪૮૫ સીસિ-મિશ્ર ગુણઠાણે મીસા—અજ્ઞાને મિશ્ર સમણા-મનઃ૫ વજ્ઞાન સહિત ચાઈ-પ્રમાદિ [સાત]ગુણઠાણે કેવલટ્ટુ—કેવળજ્ઞાન તથા કેવળદર્શન વિવેચન: મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે ગુઠાણે ત્રણ અજ્ઞાન અને ચક્ષુ-અચક્ષુ એ એ દશન એવ' પાંચ ઉપયાગ હાય. અવિરતિ સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ એ એ ગુણઠાણે ત્રણ જ્ઞાન, ચક્ષુ, અચક્ષુ અને અવધિદશન એવં ૬ ઉપયેગ હાય. મિશ્ર ગુણઠાણે એજ છ ઉપયાગ તે અજ્ઞાન કરી મિશ્રિત હાય. કોઈ વાર સમ્યક્ત્વખાતુલ્ય હોય ત્યારે જ્ઞાનખાતુલ્ય અને કોઈવારે મિથ્યાત્વબાહુલ્ય હેાય ત્યારે અજ્ઞાનબાહુલ્ય હાય. અહીંઆં મિશ્ર ગુણઠાણે જે અધિદશ ન કહ્યું તે સિદ્ધાંતને અભિપ્રાયે જાણવું પણ એ કમ ગ્રંથને અભિપ્રાય નહીં. પ્રમત્તથી બારમા લગે સાત ગુણઠાણે પૂર્વોક્ત છ ઉપયાગ મનઃપવ જ્ઞાને સહિત એટલે સાત ઉપયાગ હેાય. અતદ્વિક એટલે છેલ્લાં બે, સચેાગી અને અયાગી ગુણઠાણાને વિષે કેવળજ્ઞાન તુ કે ૮ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અને કેવળદર્શન એ બે ઉપયોગ હોય, શેષ ૧૦ છાઘસ્થિક ઉપયોગ છે તે ઈહાં ન હોય. નëમિ ય છામિથિએ નાણે ઇતિ વચનાત ૪૮ સાસણભાવે નાણું, વિધવગાહારગે ઉરલમિસ્સ; નેગિદિલ્સ સાસાણે નેહાહિયં સુયમર્યાપિ કલા સાસણભાવે–સાસ્વાદનભાવે | એનિંદિસ-એકે દિયને વિષે નાણું – મતિ–શ્રુતજ્ઞાન વિશ્વગાહારગે-ક્રિય અને સાસાણે-સાસ્વાદનપણું. આહારક શરીરે. નેહહિંગયે-અહીં ગ્રહણ કર્યું નથી ઉરલમિર્સ-ઔદારિકમિશ્રયોગ | સુયમર્યાષિ–સૂત્રને વિષે માન્યું ન–નથી છે–પણ અર્થ–સાસ્વાદનપણું છતે જ્ઞાન, વૈક્રિય અને આહારક શરીરે ઔદારિકમિશ્ર કાગ અને એકેદ્રિયને વિષે સાસ્વાદનપણું નથી; એ પ્રકારે સૂત્રને વિષે માનેલું છે, છતાં અહીં [કર્મગ્રંથમાં ગ્રહણ કર્યું નથી, તે ૪૯ વિવેચન–હવે અહીં સૂત્રને સંમત છે પણ કેટલા એક બોલ કર્મગ્રંથે નથી લીધા તે કહે છે. સિદ્ધાંત સાસ્વાદન છે હોય ત્યાં જ્ઞાન કહ્યું છે, તે માટે બેદિયાદિકને ઉપજતાં સાસ્વાદનપણે જ્ઞાની કહ્યા છે, તે કર્મગ્રંથે જ્ઞાન ન કહ્યું. તેને અભિપ્રાય એ છે કે, જે સાસ્વાદન છે તે સમ્યકત્વથી પડતાં હાય, તે મિથ્યાત્વને સન્મુખ છે માટે મેલું સમ્યકત્વ છે, ત્યાં જ્ઞાન પણ મલીન છે, તે માટે અજ્ઞાન જ કહ્યું. તથા પનવણ ભગવતી' પ્રમુખે ઐક્રિય અને આહારકને પ્રારંભકાળે દારિક Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ સાથે મિશ્રભાવે ઔદારિકમિશ્ર કહ્યું છે પણ તે કર્મથે અં. ગીકાર ન કર્યું, તેને એ હેતુ જે, ગુણપ્રત્યયિક લબ્ધિને બલવત્તરપણે કરીને કરવા માંડે તેનું પ્રાધાન્યપણું હોય તે માટે અહીં વૈકિયાહારકનું પ્રાધાન્ય વિવર્યું તેથી ઔદારિકમિશ્ર ગ ન ગ્રહ પણ વૈકિયાહારકને પ્રારંભકાળે તથા પરિત્યાગકાળે વૈકિયમિશ્ર અને આહારકમિશજ કહ્યા. તથા સિદ્ધાંતે એકેદ્રિયમાંહે સાસ્વાદન ગુણઠાણું નથી એમ કહ્યું છે અને કર્મગ્રંથે એકેદ્રિયમાં સાસ્વાદન કર્યું છે એનું કારણ કાંઈ જણાતું નથી. જે સિદ્ધાંતે સ્પષ્ટ ના કહી તે કર્મગ્રંથકારે કેમ આદરી એનું તત્ત્વ કેવળી જાણે. વળી અહીં આ ગાથામાંહે નથી કહ્યું પણ “ભગવતી પન્નવણા જીવાભિગમ” પ્રમુખ સિદ્ધાંતમાંહે વિર્ભાગજ્ઞાનીને પણ અવધિદર્શન કહ્યું છે, તે માટે પહેલાથી માંડી બારમા ગુણઠાણા લગે અવધિદર્શન હોય અને અહીં કર્મગ્રંથના મતે વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન ન કહ્યું તે માટે ચોથા ગુણ ઠાણાથી ઉપરના ગુણઠાણેજ અવધિદર્શન હેય એમ કહ્યું છે. ૪૯ છે ગુણઠાણાને વિષે લેશ્યા છસુ સવાdઉતિગ, ઇગિઈસુ સુકા અગિઅલૈસા બંધસ્સ મિચ્છ અવિરઈ, કસાય ગત્તિ ચઉહે. ૫ છસુ-છ ગુણઠાણાને વિષે તેઉતિગં–તે પધ અને શુકલ સવા–સર્વ લેગ્યા હોય એ ત્રણ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઈગિ-એકઅપ્રમાને વિષે | મિચ્છમિથ્યાત્વ સુક્કા-સુફલ લેશ્યા અવિરઈઅવિરતિ અગિ-યોગી કેવળી કસાય-કષાય અલેસા–વેશ્યા રહિત હોય ! જગત્તિ-ગ એમ બંધસ–બંધના ચઉહે–ચાર હેતુ હોય છે. અર્થ–[પહેલા] છ ગુણઠાણાને વિષે સર્વ લેશ્યા હોય એક [અપ્રમત્ત ગુણઠાણને વિષે તેજ આદિત્રણ લેશ્યા હોય છ [અપૂર્વકરણદિ]ગુણઠાણને વિષે શુકૂલ લેશ્યા હોય અને અાગી કેવળી શ્યારહિત છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એમ ચાર હેતુ બંધના હોય છે. આપણા વિવેચન-છ ગુણઠાણાને વિષે છએ લેસ્યા હોય. અહીંયાં પ્રત્યેક વેશ્યાના અસંખ્યાતા કાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનક છે, તે માટે પ્રેમ પણ કૃષ્ણલેશ્યાના અધ્યવસાય હાય; તે વિરોધ નહીં. સાતમે અપ્રમત્તગુણઠાણે ૧ તેજે, ૨ પદ્મ અને ૩ સુફલલેશ્યા હોય, આઠમાથી તેરમા લગે છ ગુણઠાણે એક ગુફલલેશ્યા હોય અને અગી ગુણઠાણે વેશ્યા ન હોય. હવે કર્મબંધના હેતુ કહે છે – કર્મ બાંધવાના ૧ મિથ્યાત્વ, ૨ અવિરતિ ૩ કષાય અને ૪ યોગ એ ચાર મૂળ હેતુ છે. મદ્યવિષયાદિ પ્રમાદ તે પણ છે કર્મબંધના હેતુ છે પણ તે અવિરતિ અને એગમાંહે આવ્યા માટે જુદા કહ્યા નથી તે પ૭ છે Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ અભિગહિમણગિહિઆભિનિવેસિયસંસઈય મણભેગં; પણમિચ્છાઅવિરઈ, મણકરણનિયમુછજિઅવહે અભિગહિ-અભિગ્રહિક. બારઅવિરઇ–ગાર અવિરતિ, અણુભિગહિઅં-અનભિગ્રહિક. મણમન. અભિનિવેસિય-આભિનિવેશિક. કરણ—ઇંદ્રિયોને. સંસઈયં-સાંશયિક. અનિયમુ-અનિયમન [તાબામાં અણુર્ગ–અનાભોગ. રાખે નહિં તે], પણુમિચ્છ-એ પાંચ મિથ્યાત્વ. ઇજિઅવહે–છકાયજીવને વધ. અર્થ—અભિગ્રહિક અનભિગ્રહિક, અભિનિવેશિક, સાંશયિક અને અનાગ એ પાંચ મિથ્યાત્વ, મન અને ઇંદિનું છુટાપણું અને છકાય જીવન વધ એ બાર અવિરતિ પ૧ વિવેચન–૧ પિતે માનેલું એ જ દર્શન સારૂં ઈત્યાદિ અભિગ્રહિક મિથ્યાત્વ, ૨ સર્વે દર્શન સારાં ઈત્યાદિ અનભિગ્રહિક મિથ્યાત્વ, ૩ પિતે ખોટું તે પણ ગોછામાહિલાદિકની જેમ પકડયો મત મૂકે નહીં તે આભિનિવેશિક મિથ્યાત્વ, ૪ જિનપ્રણીત વચનને વિષે સંશય રાખે તે સાંશયિક મિથ્યાત્વ, ૫ એકેડિયાદિકની પેઠે અજાણપણું તે અનાભોગ મિથ્યાત્વ; એ પાંચ ભેદે મિથ્યાત્વ જાણવું. હવે બાર ભેદે અવિરતિ કહે છે–પાંચ ઈદ્રિય અને છડું મન એ છે પિતપોતાને વિય પ્રવરે તેનું અનિવારણ [છૂટાપણું અને પૃથ્વીકાયાદિ છ કયજીવને વધ એ બાર ભેદ અવિરતિના જાણવા. એ પ૧ છે મિથ્યા ગાલ પર દર મિથ્યા Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ નવ સેલ કસાયા પનર, જોગ ઇઅ ઉત્તરા ઉ સગવનાર ઈગ ચઉ પણ તિગુણે સુ ચઉતિદુઈગપચઓ બંધ, નવલકસાયા–નવ તથા સોળ પાંચ, ત્રણ. મળી પચીશ] કપડય. ગુણે સુ-ગુણઠાણાને વિષે પનરજેશ–પંદર યોગ. [અનુક્રમે. ] ઈઅ ઉત્તરાઉ–એપ્રકારે ઉત્તર | ચઉ તિ ટુ ઈગ–ચાર, ત્રણ, ભેદ વળી. બે, એક સગવના–સત્તાવન. પચ્ચઓ બંધા–પ્રયિક બંધ ઇગ ચઉ પણ તિ–એક. ચાર, | હોય. અર્થ-નવ નિકષાય] અને સેળ કિષાય] કષાયે, પંદર વેગ, એ પ્રકારે ઉત્તરભેદ વળી સત્તાવન થાય છે એક ચાર, પાંચ અને ત્રણ ગુણઠાણાને વિષે અનુક્રમે ચાર, ત્રણ, બે અને એક હેતુ પ્રત્યયિક બંધ હોય છે પર છે વિવેચન –હાસ્યાદિક નવ નોકષાય અને સેળ કષાય, એવં ૨૫ કપાય અને પૂર્વે વર્ણવેલા પન્નર એગ: એ સર્વ મળીને બંધના મૂળ હેતુના પ૭ ઉત્તરહેતું જાણવા હવે ગુણઠાણે મૂળ ચાર હેતુ કહે છે–પહેલે મિથ્યાત્વ ગુણઠાણે ચારે હેતુ પ્રત્યયિક બંધ હોય; સારવાદનાદિક ચાર ગુણઠાણે મિથ્યાત્વ ટાળીને ત્રણ પ્રત્યચિક બંધ હોય, અહીં આ મિથ્યાત્વ ટળ્યું છે તે માટે. પ્રમત્તાદિક પાંચ ગુણઠાણે કષાય અને વેગ એ બે પ્રત્યયિક બંધ હોય, અવિરતિ પણ ટળી છે તે માટે તથા ઉપશાંત હાદિક ત્રણ ગુણઠાણે એક જ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ગપ્રત્યાયિક બંધ હોય, કષાય પણ ટળ્યા છે માટે અને અયોગી તે હેતુના અભાવે અબંધક હોય. એ પર છે ૧૨૦ ઉત્તરપ્રકૃતિને વિષે મૂળ બંધહેતુ. ચઉમિચ્છ મિચ્છઅવિરઈ-પચ્ચઈઆ સાય સેલ પણુતીસા જગવિણતિપશ્ચઈઆહારગજિણવજ એસાઓ, ૫૩ ચઉ–ચાર પ્રત્યયિકી || જોગવિષ્ણુ–ગવિના મિચ્છ–મિથ્યાત્વ પ્રયવિકી તિ–ત્રણ [બંધહેતું મિચ્છઅવિરઈપચ્ચઈઆ- પરચઈઓ–પ્રત્યયિકી હોય. મિથ્યાત્વ અને અવિરતિ આહારગ–આહારદ્રિક પ્રત્યયિકી જિણ–જિનનામકર્મ સાય-સાતા વેદનીય વિજજ–વજીને સેલ–સોળ પ્રકૃતિ સેસાઓ-શેષ પ્રકૃતિઓ પણતીસા-પાંત્રીસ પ્રકૃતિ A અર્થ–ચાર હેતુપ્રત્યયિકી સાતવેદનીય, મિથ્યાત્વપ્રત્યવિકી સેળ પ્રકૃતિ અને મિથ્યાત્વ તથા અવિરતિ પ્રત્યાયિકી પાંત્રીશ પ્રકૃતિ હોય, જેગ વિના ત્રણ બંધહેતુ પ્રત્યાયિકી આહારકદ્ધિક અને જિનનામ વજીને બાકીની પ્રકૃતિ જાણવી. વિવેચન—એક સાતા વેદનીય ચાર હિતુએ બંધાય, મિથ્યાત્વથી સગી લગે બંધાય છે તે માટે, નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, હેડક સંસ્થાન, આતપનામકર્મ, છેવટૂઠું સંઘયણ, નપુંસકવેદ અને મિથ્યાત્વ, એ સોળ પ્રકૃતિ એક Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મિથ્યાત્વ હેતુએજ અંધાય, એના મિથ્યાત્વ ગુણઠાણુંજ મધ છે. ઉપરના ગુણઠાણે નથી તે માટે તથા તિય ચત્રિક, થીણદ્વિત્રિક, દુગત્રિક, અનતાનુખ શ્રી ચતુષ્ક, મધ્યાકૃતિચતુષ્ક, મધ્યસંઘયણ ચતુષ્ટ, નીચગેાત્ર, ઉદ્યોત નામક, અશુભ વિહાયાગતિ, સ્ત્રીવેદ એ પચીશ પ્રકૃતિ સાસ્વાદનને અ ંતે ટળે અને વઋષભનારાચ સંઘયણ, મનુષ્યત્રિક, બીજા ચાર કષાય અને ઔદારિકદ્ધિક એ દશ પ્રકૃતિ અવિરતિને અંતે ટળે; એવં ૩૫ પ્રકૃતિ મિથ્યાત્વ અને અવિરતિ એ એ હેતુએ બંધાય; અવિરતિ ટળ્યે એને બંધ ટળે તે માટે એ પર પ્રકૃતિ કહી શેષ ૬૮ રહી તે માંહેથી આહારદ્ધિક અને જિન નામકમ એ ત્રણ ટાળીને શેષ ૬૫ પ્રકૃતિ ચેગ વિના મિથ્યાત્વ, અવિરતિ અને કષાય એ ત્રણ હેતુએ બંધાય; મિથ્યાત્વથી સુમસ પરાય લગે એના યથાયોગ્ય અંધ છે, પછી કેવળ યાગ રહ્યો ત્યાં એને બંધ નહીં તે માટે ચેાગ ટાળ્યા, આહારદ્રિક અને જિનનામ એ ત્રણ પ્રકૃતિ તે એ ચાર હેતુ માંહિ કેઈ હેતુએ ન બંધાય, કારણ કે સમ્યકત્વ ગુણે કરીને તીર્થંકરનામ બંધાય, અને સયમ ગુણે કરીને આહારકદ્રિક બંધાય, સમ્મત્તગુણનિમિત્ત તિØયર સ’જમેણ આહાર' પ્રતિ વચનાત્, ૫૫૩ ૫ ગુણઠાણાને વિષે ઉત્તર બંધહેતુ. પશુપન્નપન્નાતિઅછહિઅચત્તગુણચત્તĐચઉદુગથીસા; સાલસ દસ નવ નવ સત્ત, હેણાન ઉ અોગિસ્મિ૫૪ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ પશુપા–પંચાવન સેલસ–સેલ પન્ના-પચાસ, દસ-દશ તિઅછહિચિત્ત–વેંતાલીસ, નવ નવ-નવ, નવ બેંતાલીશ. સત્ત–સાત ગુણચત્ત-ગણચાલીશ હેઉણુ-બંધહેતુઓ છઉદગવીસા–છવીશ, ચોવીશ ન ઉનથી વળી. અને બાવીશ ! અજોગિંમિ–અયોગી ગુણઠાણે. અર્થ—અનુક્રમે પંચાવન, પચાસ, તેંતાલીશ, હેંતાલીશ ઓગણચાળીશ, કવીશ, ચોવીશ, બાવીશ, સોળ, દશ, નવ, નવ અને સાત ઉત્તર બંધહેતુઓ તેર ગુણઠાણાને વિષે જાણવા. અગી ગુણઠાણે વળી બંધહેતુ નથી. ૫૪ વિવેચન—મિથ્યાત્વે ૫૫ બંધહેતુ હોય, સાસ્વાદને ૫૦, મિથે ૪૩, અવિરતિ સમ્યક ૪૬, દેશવિરતિ ગુણ ઠાણે ૩૯, પ્રમર ૨૬, અપ્રમત્ત ૨૪, અપૂર્વકરણે ૨૨, અનિવૃત્તિબાદરે ૧૬, સૂક્ષ્મપરાયે ૧૦, ઉપશાંતમાંહે ૯, ક્ષીણમેહે ૯, અને સગીએ છ બંધહેતુ હોય. અને અગી ગુણઠાણે હેતુ નહીં. બંધને અભાવ છે માટે. ૫૪ પણુપનમિચ્છિહારગદુગૂણસાસાણિનિમિચ્છવિણુ મસદુગકમ્માણ વિણ, તિચર મીસે અહ છચત્તા. ૨૫ પણપન–પંચાવન હીન મિચ્છિ–મિથ્યાત્વ ગુણઠા સાસાણિ-સાસ્વાદને આહાગ્ગદુગૂણ-આહારકટ્રિકે પન–પચાસ Page #127 -------------------------------------------------------------------------- ________________ મિચ્છવિણ-મિથ્યાત્વ વિના. | વિષ્ણુ–વિના મીસદુગ–મિદ્ધિક (દારિક છે ચિત્ત– તાલીશ મિશ્ર, વૈક્રિયમિશ). મીસે-મિ ગુણઠાણે કમ–ાર્મણ કાયયોગ અહ–હવે અણ-અનંતાનુબંધિ છત્તા–છેતાલીશ અર્થ–આહારદિક વિના પ૫ બંધહેતુ મિથ્યાત્વ ગુણઠાણે હેય. સાસ્વાદને પાંચ મિથ્યા વિના ૫૦ બંધહેતુ હેય. મિશ્રશ્ચિક [ઔદારિકમિશ્ર–વૈક્રિયમિશ્ર], કાર્મણ કાય ગ, અનંતાનુબંધી કષાય એિ સાત] વિના ૪૩ બંધહેતુ મિશ્ર ગુણકાણે હોય, પછી ૪૬ બંધહેતુ હોય. પપ - વિવેચન—મિથ્યાત્વ ગુણઠાણે આહારકદ્ધિકને ઉદય ન હોય તે માટે પપ બંધહેતુ હોય. સાસ્વાદન ગુણઠાણે પાંચ મિથ્યાત્વ વિના ૫૦ બંધહેતુ હોય; પાંચ મિથ્યાત્વ તે મિથ્યાત્વ ગુણઠાણે રહ્યા તે માટે. આ ૫૦ બંધહેતુ માંહેથી ૧ ઔદારિકમિશ્ર, ર વૈકિયમિશ્ર, ૩ કાશ્મણકાય. ગ અને ચાર અનંતાનુબંધી કષાય, એ સાત વિના મિશ્ર ગુણઠાણે ૪૩ હેતુ હોય ૧ ઔદારિકમિશ્ર, ૨ વૈકિયમિશ્ર, ૩ કાર્મ એ ત્રણ તો ઊપજતી વેળાએ અને અત્યંતરાલે હાય પણ મિશ્ર ગુણઠાણે કે ઇ જીવ મરે નહી તે માટે ન હોય અને અનંતાનુબંધીને ઉદય તો સાસ્વાદન લગેજ હાય, તે માટે પણ અહીં ન હોય. હવે છેતાલીશ હાય. [ક્યાં હેય તે આગળની ગાથામાં કહે છે. પપ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ સદુમીસકસ્મઅજએ,અવિરઈકમ્યુરલમીસબિક્સાએ સુત્ત ગુણચત્ત દેસે, છવીસ સાહાર૬ પમ પદા સ–સહિત બિકસાએ–બીજા (અપ્રત્યાખ્યાદુમીસ–બે મિશ્ર દિારિકમિશ્ર, નીય ચાર) કક્ષા વકિયમિ. મુ–મૂકીને કમ્મુ–કામ યોગ ગુણચત્ત-ઓગણચાલીશ અજએ-અવિરનિ ગુણઠાણે દેસે–દેશવિરનિ ગુણઠાણે અવિરઈ–ાસકાયનું અવિરતપણું છવીસ–છવીસ ક—– કર્મયોગ સાહારદુ-આહારકલિક સહિત ઉલમીસ-ઔદારિક મિશ્ર ! પ્રમ-પ્રમત્ત ગુણઠાણે અર્થ–બે મિશ્રગ અને કાર્મણ કાયા સહિત [૪૬ બંધ હેતુ અવિરતિ ગુણકાણે હોય, ત્રસકાયની અવિરતિ, કાર્પણ કાયોગ, દારિકમિશ્ર અને બીજા [અપ્રત્યાખ્યાન નીયો ચાર કષાય મૂકીને ૩૦ બંધહેતુ દેશવિરતિ ગુણઠાણે હોય. પ્રમત્ત ગુણતણે ૨૬ બંધહેતુ હોય; તે આહારકદ્રિક. સહિત અને, એ ૫૬ - વિવેચન – પૂર્વોક્ત ૪૩ હેતુને ૧ દારિકમિશ્ર, ૨ કિયમિશ્ર અને ૩ કાર્મણ એ ત્રણ સહિત કરતાં અવિરતિ, ગુણઠાણે ૪૬ હેતુ હોય; એ ત્રણહેતુગત્યંતરાલે હોય અને ગત્યંત રાલે પણ ચોથું ગુણઠાણું હોય તે માટે તે મધ્યથી ૧ ત્રસકાયની. અવિરતિ રે કામણ ૩ ઔદારિકમિશ્ર અને અપ્રત્યાખ્યાની ચાર કષાય, એ સાત હેતુ ટાળીએ ત્યારે દેશવિરતિ ગુણ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઠાણે ૩૯ હેતુ હોય. પ્રમત્ત ગુણઠાણે ૨૬ બંધ હેતુ હોય, ત્યાં આહારકદ્ધિકને ઉદય હોય તે માટે તે બે સહિત કરીએ એટલે કે પ૬ અવિરઇઈગારતિસાય,વજઅપમત્તિમીસદુગરહિઆ; ચઉવીસ અપૂવવે પુણ, દુવીસ અવિઉરિવઆહારે. પ૭ અવિર–અવિરતિ રહિઆ-રહિત ઈગાર–અગિયાર ચઉવીસ-વીશ તિકસાય–ત્રીજા પ્રત્યાખ્યાનીય] | અપુલ્વે-અપૂર્વકરણે રચાર કષાય, ! પુણ-વળી વજ–રહિત દુવીસ–બાવીશ અપમત્તિ–અપ્રમત્ત ગુણઠાણે, અવિવૃદ્વિઆહારે–ત્રક્રિય અને મીસદુગ-મિશ્રદિક આહારક વિના, અર્થ—અગિયાર અવિરતિતથા ત્રીજા [પ્રત્યાખ્યાનીય) ચાર કષાય રહિત (ર૬ હેતુ પ્રમત્ત) હેધ્ય અને અપ્રમત્ત ગુણઠાણે વળી ઐકિય મિશ્ર અને આહારક મિશ્ર વિના ૨૪ તથા અપૂર્વકરણે વૈક્રિય અને આહારક વિના રરબંધહેતુ હોય, વિવેચન–૪૧ હેત થાય; તે માંહેથી ૧૧ અવિરતિ અને પ્રત્યાખ્યાનીય ચાર કષાય, એ ૧૫ હેતુ ટાળીએ ત્યારે પ્રમત્ત ગુણઠાણે ર૬ હેતુ હોય. અપ્રમત્ત થકે વૈકિય –આહારકનો પ્રારંભ ન કરે તે માટે અપ્રમ વૈકિયમિશ્ર અને ૨ આહારકમિશ્ન એ બે હેતુ ટાળીને ર૪ હેતુ હોય, અપૂર્વ કરણ ગુણઠાણે વૈકિય અને આહારક પણ ન હોય તે માટે ૨૨ હેતુ હોય. પછી Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ અછહાસલબાયરિ, સુહુમેદસવેઅસંજલણતિવિષ્ણુ ખીણુવસંતિ અભા, સોગિ પુલ્વર સગોગા. ૨૮ અછહાસ-હાસ્યાદિક છ વિના | વિણા-વિના સોલ–સોલ ખીણુવસંતિ-ક્ષીણમેહ તથા બાયરિ–બાદર સંપરા ' ઉપશાંતમહે સુહુએ-સૂક્ષ્મ સંપરા અલેભા-લોભ વિના નિવ] દસ-દશ સોગિ-યોગી ગુણઠાણે અ–વેદ ત્રણ પુત્યુત્ત-પૂકત સંજલણતિ–સંજવલન ત્રણ | સગગા–સાત યોગ અર્થ–હાસ્યષક વિના સોળ બંઘહેતુ બાદર સંપાયે હાય, સૂક્ષ્મસંપાયે ત્રણ વેદ અને સંજવલનત્રિક ફોધ, માન, માયા વિના દશ બંધહેતુ હોય. ક્ષીણમેહ તથા ઉપશાંતમહ ગુણઠાણે લોભ વિના નવ બંધહેતુ હોય. સગકેવળી ગુણઠાણે પૂર્વોક્ત સાત પેગ હેય. ૫૮ વિવેચન–પૂર્વોક્ત ૨૨ હેતુમાંહેથી હાસ્યાદિ છ વજીને. ૧૬ હેતુ અનિવૃત્તિબાદર ગુણઠાણે હેાય. તે માંહેથી ત્રણ વેદ અને સંજવલનત્રિક એ ૬ હેતુ ટાળીને સૂફમસંપરાય ગુણઠાણે ૧૦ હેતુ હેય. તે માંહેથી સંજ્વલનનો લાભ ટાળીને ઉપશાંતમૂહ તથા ક્ષીણમેહ એ બે ગુણઠાણે ૯ હેતુ હોય. સગી ગુણઠાણે પહેલું તથા છેલ્લું મન, પહેલું તથા છેલ્લું વચન, દારિક કાયયોગ, દારિકમિશ્ર કાર્યયોગ અને કામણ કાયયોગ એ સાત હેતુ હોય. ઈહીં ચૌદ ગુણઠાણે ઉત્તર બંધહતુ કહ્યા, તે સર્વ.. Page #131 -------------------------------------------------------------------------- ________________ જીવ આશ્રયીને સમુચ્ચય પદે કહ્યા. પણ એકેક જીવ આશ્રયીને વિવક્ષીએ ત્યારે તેના ૪૭૧૩૦૧૦ ભાંગા થાય. પ્રથમ મિથ્યાત્વ ગુણઠાણે ૩૪૭૭૬૦૦ ભાંગા થાય, તે આ પ્રમાણે મિથ્યાત્વ ગુણઠાણે આહારક દ્વિક વિના પ૫ હેતુ સમુચ્ચયપદે કહ્યા પણ એક જીવને તે જઘન્યથી ૧૦; મધ્યમથી ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, અને ઉત્કૃષ્ટથી ૧૮ હેતુ, એમ નવ વિકલ્પ હોય, ત્યાં પાંચ મિથ્યાત્વમાંથી એક જીવને એક સમયે એકજ મિથ્યાત્વ હોય, પાંચ ઈદ્રિય મધ્યે એક ઈંદ્રિયને વિષય હોય અને મનની અવિરતિ તે વેગ મળે જ ગણી છે માટે અહીં ગણવી નહીં. તથા છકાય મધ્યે કોઈક જીવ કઈ વારે એક કાયને વધ કરે એટલે પૃથ્વીને જ વધ કરે અથવા અપને જ વધ કરે એવં છ કાયના ૬ ભાંગા થાય. કેઈક જીવ બે કાયને વધ કરે. તેના દ્વિસંગી ૧૫ ભાંગા થાય. કેઈક જીવ ત્રણ કાયને વધ કરે, તેના ત્રિસંયોગી ૨૦ ભાંગા થાય. એમ ચતુઃસંયેગી ૧૫ ભાંગા, પંચરંગી ૬ ભગા અને સંગી એક ભાંગે થાય. જ્યાં જેટલી કાયને વધ વિવશીએ ત્યાં તેટલા ભાગા સાથે પાંચ મિથ્યાત્વે ગુણીએ, તેને પાંચ ઇંદ્રિયે ગુણએ, તેને બે યુગલ સાથે ગુણીએ, તેને ત્રણ વેદે ગુણીએ, તેને ચાર કષાયે ગુણીએ, તેને વળી ચેગ સાથે ગુણીએ એટલે જ્યાં જેટલા મિથ્યાત્વ વગેરે હોય તેટલા સાથે અનુકમે ગુણએ ત્યારે ત્યાં તેટલા ભાંગા થાય. એ ભાંગા ઉપજાવવાની વિધિઃ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ મિથ્યાત્વે બંધહેતુ ભાંગા, હવે પ્રથમ મિથ્યા જઘન્યપદે ૧ એક કાયને વધ, ૨ એક મિથ્યાત્વ, ૩ એક ઈદ્રિય, ૪-૫ એક યુગલ, ૬ એક વેદ, ઉ–૯ ત્રણ કષાય, તે ક્ષાપથમિક સમ્યકૃત્વથી પડતે મિથ્યાત્વે આવે ત્યારે બંધાવલિકા અથવા સંક્રમાવલિકા લગે અનંતાનુબંધી ઉદયે ન હોય ત્યારે કષાયના ત્રણ જ ભેદ હોય અને અનંતાનુબંધીના ઉદય વિના મિથ્યાત્વી મરે નહીં તેથી અપર્યાપ્તાવસ્થાભાવી ૧ કામણ, ૨ દારિકમિશ્ર, ૩ વૈકિયમિશ્ર એ ત્રણ ચોગ પણ ન હોય ત્યારે ૧૦ એગ મહેલો એક એગ એ ૧૦ હેતુ હાય, માટે એક કાયના ભાંગા , તેને પાંચ મિથ્યાત્વ સાથે ગુણતાં ૩૦ થયા. તેને પાંચ ઇંદ્રિય સાથે ગુણતાં ૧૫૦ થયા. તેને બે યુગલ સાથે ગુણતાં ૩૦૦ થયા. તેને ત્રણ વેદ સાથે ગુણતાં ૯૦૦ થયા. તેને ૪ કષાય સાથે ગુણતાં ૩૬૦૦ થયા. તેને દશ વેગ સાથે ગુણતાં ૩૬૦૦૦ થયા. એ દશ હેતુના ભાંગા થયા. હવે એ દશ મહે ભય ભેળવીએ ત્યારે ૧૧ હેતુ થાય, ત્યાં પણ એમજ ૩૬૦૦૦ ભાંગા થાય. અથવા કુચ્છા [ જુગુપ્સા ]ભેળવીએ તે પણ ૩૦૦૦ ભાંગા થાય અથવા બે કાયને વધ વિવક્ષીએ તે પણ ૧૧ હેતુ થાય ત્યાં કાયભાંગા ૧૫ સાથે પૂર્વોક્ત રીતિએ ગુણીએ ત્યારે ૯૦૦૦૦ ભાંગા થાય, તથા અનંતાનુબંધીને ઉદય હોય ત્યારે જ કષાયે ૧૧ હેતુ હોય, ત્યાં એગ ૧૩ છે તેથી ત્યાં ભાંગા ૪૬૮૦૦ ૧ ચાર કષાય સુધી ગુણતાં પૂર્વોકત રીતે ૩૬૦ ભાંગા થાય, તેને તેર યોગ સાથે ગુણતાં ૪૬૮૦૦ ભાંગા થાય. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ થાય. એ ૧૧ હેતુના ૪ વિકલ્પ ભેળા કરીએ ત્યારે ૨૦૮૮૦૦ ભાંગા થાય. હવે પૂર્વોક્ત ૧૦ મધ્યે ભય અને કુચ્છા ભેળવીએ ત્યારે ૧૨ હેતુ થાય, ત્યાં ૩૬૦૦૦ ભાંગા થાય. તથા ભય અને બે કાય લેખવીએ ત્યારે બે કાયના ૧૫ ભાંગા સાથે ગુણતાં ૯૦૦૦૦ ભાંગા થાય, કુચ્છા અને બે કાર્ય સાથે ૯૦૦૦૦ થાય.ત્રણકાર્યલેખવીએ ત્યારે ૨૦ ભાંગા સાથે ગુણતાં ૧૨૦૦૦૦ થાય. અનંતાનુબંધીને ઉદય હોય ત્યારે અનંતાનુબંધી અને ભય ભેળવીએ ત્યાં ત્યાગ ૧૩ હોય, ત્યારે ૪૬૮૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી અને કુચ્છા ભેળવતાં ૪૬૮૦૦ ભાંગ થાય. તથા અનંતાનુબંધી અને બે કાય લેખવતાં ૧૧૭૦૦૦ ભાંગા થાય. એ બાર હેતુના ૭ વિકલ્પ થઈને ૫૪૬૬૦૦ ભાંગા થયા. હવે પૂર્વોક્ત ૧૦ મધ્યે ભય તથા કુચ્છા ભેળવીએ અને બે કાય લેખવીએ ત્યારે ૧૩ હેતુ થાય, ત્યાં ૯૦૦૦૦ ભાંગા થાય. ભય અને ત્રણ કાય લેખવીએ ત્યારે ૧૨૦૦૦૦ ભાંગા થાય. કુચ્છા અને ત્રણ કાર્ય પણ ૧૨૦૦૦૦ ભાંગ થાય. ૪ કાય લેખવીએ ત્યારે ૯૦૦૦૦ ભાંગા થાય તથા અનંતાનુબંધીને ઉદયે ભય, કુચ્છા મેળવીએ ત્યારે વેગ ૧૩ હોય, તેથી ૪૬૮૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી, ભય અને બે કાય લેખવતાં ૧૧૭૦૦૦ ભાંગા થાય; તેમજ અનં. * એક કાય પ્રથમના દશ હેતુમાં ગણાયેલ છે. તેથી બે કાય ગણવી જેથી ફક્ત એક હેતુ વધ્યો એમ બધે સમજવું. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ તાનુબંધી, કુછ અને બે કોય ભેળવતાં ૧૧૭૦૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી અને ત્રણકાય લઈએ ત્યારે ૧૫૬૦૦૦ ભાંગા થાય. એ ૧૩ હેતુના આઠ વિકલ્પ થઈને ૮૫૬૮૦૦ ભાંગા થાય. હવે પૂર્વોક્ત ૧૦ મધ્યે ભય તથા કુછ ભેળવીએ અને ત્રણ કાય લેખવીએ ત્યારે ૧૪ હેતુ થાય. ત્યાં ૧૨૦૦૦૦ ભાંગા થાય. ભય ભેળવીને ૪ કાય લેખવીએ ત્યારે ૯૦૦૦૦ ભાંગા થાય. કુછ ભેળવીને ચાર કાય લેખવીએ ત્યારે ૯૦૦૦૦ ભાંગા થાય. પાંચ કાય ગણીએ ત્યારે ૩૬૦ ૦૦ ભાંગા થાય. અનંતાનુબંધીને ઉદયે ભય–કુચ્છા અને બે કાય ગણીએ ત્યારે ગ ૧૩ હોય, ત્યારે ૧૧૭૦૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી, ભય અને ત્રણ કાર્ય ગણતાં ૧૫૬૦૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી, કુચ્છા અને ત્રણ કાય લેન્ડવીચે ત્યારે ૧૫૬૦૦૦ ભાંગા થાય તથા અનંતાનુબંધી અને ચાર કાય ગણીએ ત્યારે ૧૧૭૦૦૦ ભાંગા થાય. એ ચૌદ હેતુના આઠ વિકલ્પ થઈને ૮૮૨૦૦૦ ભાંગા થાય. હવે પૂર્વોક્ત ૧૦ મધ્યે ભય, કુછ ભેળવીએ અને ૪ કાય ગણુએ એટલે ૧૫ હેતુ હોય; ત્યાં ૯૦૦૦૦ ભાંગા થાય, ભય અને ૫ કાયના ૩૬૦૦૦ ભાંગા થાય. કુરછા અને પકાયના ૩૬૦૦૦ ભાંગા થાય અને છ કાય લેવીએ ત્યારે ૬૦૦૦ ભાંગા થાય. અનંતાનુબંધીને ઉદયે એગ ૧૩ હોય તેથી અનંતાનુબંધી ભય અને કુછ ભેળવીએ અને ત્રણ કાય ગણીએ ત્યારે ૧૫૬૦૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી તથા ભય ભેળવીએ અને ૪ કાય ગણીએ ત્યારે . ક. ૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ૧૧૭૦૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી, કુરછા અને ૪ કાય લેખવીએ ત્યારે ૧૧૭૦૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી અને ૫ કાય ગણુએ ત્યારે ૪૬૮૦૦ ભાંગા થાય. એ ૧૫ હેતુના આઠ વિકલ્પ થઈને ૬૦૪૮૦૦ ભાંગા થાય. - હવે પૂર્વોક્ત ૧૦ મધ્યે ભય, કુચ્છા અને ૫ કાય લેખવીએ એટલે ૧૬ હેતુ થાય, ત્યાં ૩૬૦૦૦ ભાંગા થાય. ભય અને છ કાયના ૬૦૦૦ ભાંગા થાય. કુરછા અને છ કાયના ૬૦૦૦ ભાંગા થાય. અનંતાનુબંધીને ઉદય ચોગ ૧૩ હોય તેથી અનંતાનુબંધી, ભય, કુચ્છા અને ૪ કાય ગણુએ ત્યાં ૧૧૭૦૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી, ભય અને ૫ કાય ગણીએ ત્યારે ૪૬૮૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી, કુચ્છા અને ૫ કાય ભેળવીએ, ત્યારે ૪૬૮૦૦ ભાંગા થાય, અનંતાનુબંધી અને ૬ કાય ભેળવીએ ત્યારે ૭૮૦૦ ભાંગા થાય. એ સોળ હેતુના ૭ વિકલ્પ થઈને ર૬૬૪૦૦ ભાંગા થયા. હવે પૂર્વોક્ત ૧૦ મધ્યે ભય, કુરછા અને છ કાય લઈએ ત્યારે ૧૭ હેતુ હોય, ત્યાં ૬૦૦૦ ભાંગા થાય, અનંતાનુબંધીને ઉદયે ભય–કુચ્છા અને ૫ કાય ગણીએ ત્યારે ૪૬૮૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી, ભય અને કાય ૬ હોય, ત્યાં ૭૮૦૦ ભાંગા થાય. અનંતાનુબંધી, કુચ્છા અને ૬ કાય હાય, ત્યાં ૭૮૦૦ ભાંગા થાય એ ૧૭ હેતુના ચાર વિકલ્પ થઈને ૬૮૪૦૦ ભાંગા થયા. હવે ૬ કાય, ૧ મિથ્યાત્વ, ૧ ઈન્દ્રિય, ૪ કષાય, ૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ -યુગલ [હાસ્યાદિ.], ૧ વેદ, ૧ એગ, ભય અને કુચ્છા, . એ ૧૮ હેતના ૭૮૦૦ ભાંગા થાય. એવં મિથ્યાત્વ ગુણઠાણે ૧૦ થી ૧૮ હેતુના ૯ વિકલ્પ થઈને ૩૪૭૭૬૦૦ ભાંગા થાય. હવે બીજા સાસ્વાદન ગુણઠાણે ૩૮૩૦૪૦ ભાંગા ઉપજે, તે આ પ્રમાણે-પાંચ મિથ્યાત્વ ટાળતાં સાસ્વાદન ગુણઠાણે સર્વ જીવ આશ્રયીને ૫૦ હેતુ કહ્યા પણ એક જીવને તે જઘન્ય ૧૦. મધ્યમ ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬ અને ઉત્કૃષ્ટા ૧૭ હેતુ એક સમયે હોય, એ આઠ વિકલ્પ હાય. અનંતાનુબંધીને ઉદય અવશ્ય હાય, મિથ્યાત્વ પાંચે ન હોય. જઘન્યપદે કાય ૧ ને વધ, ઈદ્રિય ૧, કષાય ૪, હાસ્યાદિયુગલ ૨. વેદ ૧ અને રોગ ૧૩ માંહેલો એક; એ દશ હેતુ હોય. એક કાયાના ભાગ ૬ તેને પાંચ ઈદ્રિય સાથે ગુણતાં ૩૦ થાય, તેને ચાર કષાય સાથે ગુણતાં ૧૨૦ થાય, તેને બે યુગલ સાથે ગુણીએ ત્યારે ૨૪૦ થાય, તેને ૩ વેદ સાથે ગુણીએ ત્યારે ૭૨૦ થાય, તેને ૧૩ ગ સાથે ગુણીએ ત્યારે ૭૬૦ થાય, સાસ્વાદનમાં નપુંસકવેદે વૈક્રિયમિશ્ર પેગ ન હોય, કેમકે સાસ્વાદની નારકીમાં ન ઉપજે, તે માટે ૩૬૦ માંથી ૨૪૦ ભાંગા ઓછા કરીએ ત્યારે ૮૧૨૦ ભાંગા ૧૦ હેતુના થાય, તે ૧૦ હેતુ માટે ભય મેળવીએ ત્યારે ૧૧ હેતુ થાય, ત્યાં પણ ૧૨૦ ભાંગ થાય. એમ દશ હેતુમાં કુચ્છા ભેળવીએ ત્યારે પણ ૧૧ હતના ૯૧૨૦ ભાંગા થાય. તથા કાય ૨ લઈએ ત્યારે ત્યાં -બાંગા ૨૨૮૦૦ થાય. એમ ૧૧ હેતુના ત્રણ વિધે જાજ ભાંગા થાય. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ હવે પૂર્વોક્ત ૧૦ હેતુ માંહે લય અને કુચ્છા ભેળવીએ ત્યારે ૧૨ હેતુ થાય, ત્યારે ૯૧૨૦ ભાંગા થાય. ય અને કાય ૨ લઈએ ત્યારે ભાંગા ૨૨૮૦૦ થાય. કુચ્છા અને કાચ ૨ લઇએ ત્યારે ૨૨૮૦૦ ભાંગા થાય. ફક્ત ૩ ફાય લેતાં ૩૦૪૦૦ ભાંગા થાય એ ૧૨ હેતુના ૪ વિકલ્પે ૮૫૧૨૦ ભાંગા થયા. હવે પૂર્વોક્ત ૧૦ હેતુ માંહે ભય અને કુચ્છા ભેળવીએ અને કાય ૨ લઈએ ત્યારે ૧૩ હેતુ થાય, ત્યાં ૨૨૮૦૦ ભાંગા થાય, ભય અને કાય ૩ લઈએ ત્યારે ૩૦૪૦૦ ભાંગા થાય. કુચ્છા અને કાય લઈએ ત્યારે ૩૦૪૦૦ ભાંગા થાય. ફક્ત ૪ કાયજ લઈએ ત્યારે ૨૨૮૦૦ ભાંગા થાય. એ ૪ વિકલ્પે ૧૩ હેતુના ૧૦૬૪૦૦ ભાંગા થયા. હવે પૂક્તિ ૧૦ હેતુ માંહે ભય, કુચ્છા અને કાય ૩ ભેળવીએ ત્યારે ૧૪ હેતુ થાય. ત્યાં ૩૦૪૦૦ ભાંગા થાય. ભય અને કાય ૪ લઈએ ત્યારે ૨૨૮૦૦ ભાંગા થાય. કુચ્છા અને કાય ૪ લઇએ ત્યારે ૨૨૮૦૦ ભાંગા થાય. ફક્ત પ કાય જ લઈએ ત્યારે ૯૧૨૦ ભાંગા થાય. એ ૪ વિકલ્પે ૧૪ હેતુના ૮૫૧૨૦ ભાંગા થયા. હવે પૂર્વોક્ત ૧૦ હેતુ માંહે ભય, કુચ્છા અને કાય ૪ મેલવીએ ત્યારે ૧૫ હેતુ થાય, ત્યાં ૨૨૮૦૦ ભાંગા થાય. ભય અને ૫ કાય લઈએ ત્યારે ૯૧૨૦ ભાંગા થાય. કુચ્છા અને પાંચ કાય લઈએ ત્યારે ૯૧૨૦ ભાંગા થાય. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ફત છ કાય લઈએ ત્યારે ૧૫ર૦ ભાંગા થાય. એમ ૧૫ હેતુના ૪ વિકલ્પ ૪૨૫૬૦ ભાંગા થાય. હવે પૂર્વોક્ત ૧૦ હેતુ માટે ભય, કુરછા અને ૫ કાય લેખવીએ ત્યારે ૧૬ હેતુ થાય, ત્યાં ૯૧૨૦ ભાંગા થાય, ભય અને ૬ કાય લેખવીએ ત્યારે ૧પ૨૦ ભાંગા થાય, કુચ્છા અને છ કાય લેખવીએ ત્યારે ૧૫૨૦ ભાંગા થાય. એવં ૩ વિકલ્પ ૧૬ હેતુના ૧૨૧૬૦ ભાંગા થયા, હવે છ કાય, ૧ ઇંદ્રિય, ૪ કષાય, ૨ યુગલ.૧ વેદ, ૧ ભય, ૧ કુરછા. ૧ ચગ. એ ૧૭ હેતુના ૧૫૦ ભાંગા થાય. એ પ્રકારે સાસ્વાદન ગુણઠાણે આઠ વિકલ્પ થઈને ૩૮૩૦૪૦ ભાંગા થયા. હવે મિશ્ર ગુણઠાણે ૩૦૨૪૦૦ ભાંગા હોય, તે આ પ્રમાણે–મિશ્ર ૪૩ હેતુ કહ્યા તે ૪ અનંતાનુબંધી, ઔદારિક મિશ્ર, વૈકિયમિશ્ર અને કાશ્મણ એ ૭ હેતુ સાસ્વાદન કરતાં ઓછા હોય એટલે ૪૩ હેતુ હોય. એક જીવને તો જઘન્યથી ૯, મધ્યમ ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ અને ઉત્કૃષ્ટ ૧૬ હેતુ હોય, ત્યાં જઘન્યથી ૧ કાયા, ૧ ઈંદ્રિય, ૩ કષાય, ૨ હાસ્યાદિ, ૧ વેદ અને એગ ૧૦ માંહેલો ૧, એ નવ હેતુ હેય, એક કાયના ભાંગા ૬ તેને પાંચ ઈંદ્રિય સાથે ગુણતાં ૩૦ થાય, તેને ૪ કષાય સાથે ગુણતાં ૧૨૦ થાય; તેને બે યુગલ સાથે ગુણતાં ૨૪૦ થાય, તેને ૩ વેદ સાથે ગુણતાં ૭૨૦ થાય. તેને ૧૦ ચેગ સાથે ગુણતાં ૭૨૦૦ ભાગ ૯ હેતના થાય. તે નવમાં ભય ભેળવીએ ત્યારે ૭૨૦૦ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ભાંગા થાય. કુચ્છા ભેળવીએ ત્યારે ૭૨૦૦ ભાંગા થાય. અને ૨ કાય લઈએ ત્યારે ૧૮૦૦૦ ભાગા થાય, એ દશ હેતુના ૩ વિક૯પે ૩૨૪૦૦ ભાંગા થયા. પૂર્વોક્ત ૯ માહે ભય અને કુચ્છા ભેળવીએ ત્યારે ૧૧ હેતુ થાય, ત્યારે ૭૨૦૦ ભાંગા થાય: ભય અને કાયા બે લઈએ ત્યારે ૧૮૦૦૦ ભાંગા થાય, કુરછા અને બે કાય લઈએ ત્યારે ૧૮૦૦૦ ભાંગા થાય. ત્રણ કાયજ લઈએ. ત્યારે ૨૪૦૦૦ ભાંગા થાય. એ ૧૧ હેતુના ૪ વિકલ્પ ૬૭૨૦૦ ભાંગા થયા. હવે પૂર્વોક્ત ૯ માંહે ભય, કુચ્છા અને ૨ કાય લઈએ ત્યારે ૧ર હેતુના ૧૮૦૦૦ ભાંગા થાય. ભય અને ૩ કાય લઈએ ત્યારે ૨૪૦૦૦ ભાંગા થાય. કુછા અને ૩ કાય લઈએ ત્યારે ૨૪૦૦૦ ભાંગા થાય. કાય ૪ લઈએ ત્યારે ૧૮૦૦૦ ભાંગા થાય. એ ૧૨ હેતુના ચાર વિકલ્પ ૮૪૦૦૦ભાંગા થયા. પૂર્વોક્ત ૯ માંહે ભય–કુચ્છા અને કાય ૩ લઈએ ત્યારે ૧૩ હેતુના ૨૪૦૦૦ ભાંગા થાય. ભય અને કાય ૪ લઈએ ત્યારે ૧૮૦૦૦ ભાંગા; કુછ અને કાય ૪ લઈએ ત્યારે ૧૮૦૦૦ ભાંગા થાય. પાંચ કાયજ લઈએ ત્યારે ૭૨૦૦ ભાંગી; એ ૧૩ હેતુના જ વિકલ્પ ૬૭૨૦૦ ભાંગા થયા. હવે પૂર્વોક્ત ૯ માંહે ભય, કુચ્છા અને કાય ૪ લેખવીએ ત્યારે ૧૪ હેતુના ૧૮૦૦૦ ભાંગા થાય. ભય અને Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩પ ૫ કાય લઈએ ત્યારે ૭૨૦૦ ભાંગા, કુચ્છા અને ૫ કાવ્ય લઈએ ત્યારે પણ ૭૨૦૦ ભાંગા, છ કાયજ લઈએ ત્યારે ૧૨૦૦ ભાંગા; એ ૪ વિકલ્પ ૧૪ હેતુના ૩૩૬૦૦ ભાંગા થયા... હવે પૂર્વોક્ત ૯ માંહે ભય, કુચ્છા અને પાંચ કાય લેખવીએ ત્યારે ૧૫ હેતુના ૭૨૦૦ ભાંગા થાય. ભય અને છ કાય લઈએ ત્યારે ૧૨૦૦ ભાંગા. કુચ્છા અને ૬ કાય લઈએ ત્યારે ૧૨૦૦ ભાંગા. એ ૧૫ હેતના ૩ વિકલ્પ ૯૬૦૦ ભાંગા થયા. ૬ કાય, ૧ ઇંદ્રિય, ૩ કષાય, ૨ હાસ્યાદિ, ૧ વેદ, ૧ ચગ, ભય અને કુચ્છા; એ પ્રકારે ૧૬ હેતુના ૧૨૦૦ ભાંગા થાય. એ આઠ વિકલ્પ થઈને મિશ્ર ગુણઠાણે ૩૦૨૪૦૦ ભાંગા થયા. હવે એથે અવિરતિ ગુણઠાણે ૩૮૩૦૪૦ ભાંગા ઉપજે તે આ પ્રમાણે-અવિરતિ ગુણઠાણે ગ તેર હોય તેથી ૪૬ હેતુ હોય. એક જીવને જઘન્ય ૯, મધ્યમ ૧૦ ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ અને ઉત્કૃષ્ટા ૧૬ હેતુ હોય, ત્યાં જઘન્યથી ૧ કાય, ૧ ઇંદ્રિય, ૩ કષાય, ૨ હાસ્યાદિ, ૧ વેદ અને ૧ ચોગા એ નવ હેતુ હોય. અહીંયાં સર્વત્ર ભાંગા સાસ્વાદનની પઠેજ કહેવા. સાસ્વાદને જેમ નપુંસકવેદે વૈકિયમિશ્ર ન હોય, તેમ અહીં અવિરતિ નપુંસકવેદીને દારિકમિશ્ર યાગ ન હોય; સમ્યગુદિષ્ટ જીવ નપુંસક નર–તિર્યચમાં ન જાય તે માટે. અહિં કેઈ કહે છે જે સ્ત્રીવેદીને પ્રાયે અપર્યાપ્ત અવસ્થાએ ચોથું ગુણઠાણું ન હોય તે માટે સ્ત્રીવેદીને ચેથે ગુણઠાણે ૧ દારિકમિશ્ર, ૨ વૈકિયમિશ્ર Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ અને ૩ કાશ્મણ એ ત્રણ પેગ ન હોય, ત્યારે તેના ભાંગા પણ ઓછા થાય. નવ હેતુના ૮૪૦૦, દશ હેતુના ૩૭૮૦૦ અગ્યાર હેતુને ૭૮૪૦૦, બાર હેતુના ૯૮૦૦૦, તેર હેતુના ૭૮૪૦૦, ચૌદ હેતુના ૩૯૨૦૦, પંદર હેતુના ૧૧૨૦૦ અને સેળ હેતુના ૧૪૦૦ ભાંગા થાય, એ સર્વમળીને ૩૫૨૮૦૦ ભાંગા થયા. પણ એ મત બહુ સમ્મત નથી; જે માટે બ્રાહ્મી, સુંદરી, શ્રીમલ્લિીનાથ, રાજમતી વગેરે અનુત્તર વિમાનથી અહીંયાં સ્ત્રીવેદે અવતર્યા તેને અપર્યાપ્તપણે ચેાથે ગુણઠાણું કેમ નહિ હોય? તે માટે એ વિચારવા લાગ્યા છે, તત્ત્વ તે બહુશ્રુત જાણે. હવે પાંચમે દેશવિરતિ ગુણઠાણે ૧૬૩૬૮૦ ભાંગા ઉપજે, તે આ પ્રમાણે-અવિરતિ ગુણઠાણે ૪૬ હેતુ હતા તે માંહેથી ૪ અપ્રત્યાખ્યાનીય કષાય, ૧ ત્રસકાયની અવિરતિ, ઔદારિકમિશ્ર અને કાર્માણ; એ ૭ હેતુ ટાળતાં શેષ હેતુ દેશવિરતિ ગુણઠાણે હોય, ત્રસથી વિરમ્યા માટે એક કાયના ૫ ભાંગા, ૧૦ દ્વિસંગી, ૧૦ ત્રિસંયેગી, ૫ ચતુઃસંયેગી અને ૧ પંચરંગી એ પ્રકારે ભાંગા જાણવા. અહીંયાં એક જીવ આશ્રયી જઘન્યથી ૮, મધ્યમ ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩ અને ઉત્કૃષ્ટા ૧૪ હેતુ હોય, એમ સાત વિકલ્પ છે. ત્યાં જઘન્યથી ૧ કાય, ૧ ઇંદ્રિય, ૨ કષાય, ૨ હાસ્યાદિ, ૧ વેદ અને વેગ ૧૧ માંહેલે ૧; એ આઠ હેતુ હોય. ત્યાં ૧ કાયને ભાંગા ૫, તેને પાંચ ઈદ્રિય સાથે ગુણતાં ૨૫ થાય, તેને ૪ કષાયે ગુણતાં ૧૦૦ થાય, તેને બે યુગલ સાથે ગુણતાં ૨૦૦ થાય, તેને ૩ વેદ સાથે ગુણતાં ૬૦૦ થાય; તેને ૧૧ ચાગ સાથે ગુણતાં ૬૬૦૦ ભાંગા આઠ હેતુના થાય, Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ તે આઠ હેતુમાં ભય ભેળવીએ ત્યારે ૬૬૦૦ ભાંગા, કુચ્છા ભેળવીએ ત્યારે ૬૬૦૦ ભાંગા અને કાય ૨ લઈ એ ત્યારે ૧૩૨૦૦ ભાંગા થાય. એ નવ હેતુના ૩ વિકલ્પે થઈને ૨૬૪૦૦ ભાગા થાય. પૂર્વોક્ત આઠ હેતુમાંહે ભય અને કુચ્છા ભેળવીએ ત્યારે ૬૦૦ ભાંગા, ભય અને કાય ૨ લઇએ ત્યારે ૧૩૨૦૦ ભાંગા; કુચ્છા અને ર કાય લઈએ ત્યારે ૧૩૨૦૦ ભાંગા અને ૩ કાયજ લઇએ ત્યારે ૧૩૨૦૦ ભાંગા થાય. એ દશ હેતુના ૪ વિકલ્પે થઈને ૪૬૨૦૦ ભાંગા થયા. હવે પૂર્વોક્ત ૮ માંહે ભય, કુચ્છા અને ૨ કાચ લઇએ ત્યારે ૧૩૨૦૦ ભાંગા, ભય અને ૩ કાય લઇએ ત્યારે ૧૩૨૦૦ ભાંગા, કુચ્છા અને ૩ કાય લઈએ ત્યારે ૧૩૨૦૦ ભાંગા અને ચાર કાયજ લઈએ ત્યારે ૬૬૦૦ ભાંગા થાય એ ૧૧ હેતુના ૪ વિકલ્પે થઇને ૪૬૨૦૦ ભાંગા થયા. પૂર્વોક્ત ૮ માંહે ભય, કુચ્છા અને ૩ કાય લઇએ ત્યારે ૧૩૨૦૦ ભાંગા, ભય અને ૪ કાય લઇએ ત્યારે ૬૬૦૦ ભાંગા, કુચ્છા અને ૪ કાય લઈએ ત્યારે ૬૬૦૦ ભાંગા અને પાંચ કાયજ લઈએ ત્યારે ૧૩૨૦ ભાંગા થાય. એ ખાર હેતુના ૪ વિકલ્પે થઈને ૨૭૭૨૦ ભાંગા થયા. પૂર્વોક્ત ૮ માંહે ભય-કુચ્છા અને ચાર કાય લઇચે ત્યારે ૬૬૦૦ ભાંગા, ભય અને પાંચ કાય લઈએ ત્યારે ૧૩૨૦ અને કુચ્છા અને ૫ કાચ લઇએ ત્યારે ૧૩૨૦ ભાંગા થાય. એ તેર હેતુના ૩ વિકલ્પે થઇને ૯૨૪૦ ભાંગા થયા. પૂક્તિ ૮ માંહે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ લય, કુચ્છા અને ૫ કાય લઈએ ત્યારે ૧૪ હેતુ થયા તેના ૧૩૨૦ ભાંગા થાય એ પ્રકારે પાંચમે ગુણઠાણે સાત વિકલ્પ થઈને ૧૬૩૬૮૦ ભાંગા થયા. હવે છટૂઠે પ્રમત્તગુણઠાણે ૧૧૮૪ ભાંગા ઉપજે, તે આ પ્રમાણે-અહીંયાં પાંચમા ગુણઠાણે ૩૯ હેતુ છે તે માંહેથી ૧૧ અવિરતિ અને ૪ પ્રત્યાખ્યાનીય કષાય એ ૧૫ ટાળીએ અને આહારકટ્રિકને ઉદય થયે તેને સહિત કરીએ એટલે ૨૬ હેતુ હોય. એક જીવને ૫, ૬, ૭ હેતુ હોય. જઘન્યથી ૧ કષાય, ૨ હાસ્યાદિ, ૧ વેદ, ૧ યોગ, એવં પહેતુ હોય. કષાય અને યુગલ બે સાથે ગુણતાં ૮. તેને ૩ વેદ સાથે ગુણતાં ૨૪, તેને ૧૩ યોગ સાથે ગુણતાં ૩૧૨ થાય; પણ સ્ત્રીવેદીને આહારકદ્વિક ન હોય તેથી તેને ૧૬ ઓછા કરીએ ત્યારે પાંચ હેતુના. ૨૯ ભાંગા થાય. ભય ભેળવીએ ત્યારે ૨૬, કુચ્છા ભેળવીએ ત્યારે ૨૬; એ છ હેતુના બે વિકલ્પ ૫૯૨ ભાંગા થાય. ભય અને કુછ ભેળવીએ ત્યારે સાત હેતુના ૨૯૬ ભાંગા થાય. એમ ત્રણ વિકલ્પ થઈને ૧૧૮૪ ભાંગા પ્રમત્ત ગુણઠાણે હાય. હવે સાતમે અપ્રમત્ત ગુણઠાણે ૧૦૨૪ ભાંગા હોય, તે આ પ્રમાણે અહીં અવિરતિ એકે ન હોય, દારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર, આહારકમિશ્ર, અને કાર્ખણ એ ચાર પણ ન હોય, તેથી યોગ ૧૧, સંજ્વલનના કષાય ૪ અને નવ નેકષાય એ ૨૪ હેતુ હેય. એક જીવને ૫, ૬, ૭, હેતુ હોય. તેના ભાંગા અમરની જેમ ગણવા પણ સ્ત્રીવેદીને આહારક વિના ૧૦ યોગ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ હેત હાય. તેથી એક રોગના ૧૬૦ ભાંગા ઓછા કરીએ ત્યારે ત્રણ વિકલ્પ ૧૦૨૪ ભાંગા અપ્રમત્ત ગુણઠાણે થાય. હવે અપૂર્વકરણગુણઠાણે ૮૬૪ભાંગા ઉપજેતે આ પ્રમાણે પૂર્વોક્ત સાતમે ગુણઠાણે ૨૪ હેતુ કહ્યા, તેમાંથી આહારક કાયાગ તથા વૈક્રિયકાયયેશ ટાળતાં ૨૨ હેત હાય. એક જીવને ૫, ૬, ૭, હેતુ હોય. ૧ કષાય; ૨ હાસ્યાદિ, ગ ૧ વેદ, એ પાંચ હેતુ હોય ત્યાં ૪ કષાયને બે યુગલ સાથે ગુણતાં ૮, તેને ૯ગ સાથે ગુણતાં ૭૨, તેને ત્રણ વેદ સાથે ગુણતાં ૨૧૬ ભાંગા થાય. ભય ભેળવીએ ત્યારે ર૧૬, કુચ્છા ભેળવીએ ત્યારે ૨૧૬ અને ભય-કુચ્છા બે ભેળવીએ ત્યારે ૨૧૬ ભાંગા થાય. એ પ્રમાણે સર્વ મળી ૮૬૪ ભાંગા થયા. હવે અનિવૃત્તિ બાદર ગુણઠાણે ૧૪૪ ભાગ ઊપજે. તે આ પ્રમાણે-પૂર્વોક્ત આઠમે ગુણઠાણે ૨૨ હેતુ કહ્યા છે તે માંહેથી હાસ્યષક ટાળીએ ત્યારે સોળ હેતુ હોય. એક જીવને ૨, ૩, હેતુ હાય, ૪ કષાયને ૯ ગ સાથે ગુણતાં ૩૬ ભાંગા થાય અને વેદોદય હેાય ત્યારે ત્રણ વેદે ગુણતાં ૧૦૮ ભાંગા - થયા. બંને મળીને ૧૪૪ ભાંગા થયા. સૂમસં૫રાય ગુણઠાણે ૯ ભાંગા ઉપજે તે આ પ્રમાણે નવમે ગુણઠાણે ૧૬ હેતુ કહ્યા છે તેમાંથી ત્રણ વેદ અને સંજવલન ત્રિક બાદ જતાં લેભ અને ૯ગ બાકી રહે તેથી ૯ગને ૧ કષાયે ગુણતાં ૯ ભાંગા થાય. ઉપશાંતમૂહ ગુણટાણે મનના, ૪ વચનના અને ઔદારિક કાયાગ, એ ૯ ગજ હોય, એક જીવને એકજ ગ. અને યોગ બાદ અને સંજવલ ડિપાયે ગુણતા Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ હોય તેથી ભાગા ૯ હોય. બારમે ક્ષીણમેહ ગુણઠાણે પણ પૂર્વોક્ત ૯ ભાંગા હાય. પૂર્વોક્ત સગી ગુણઠાણે પહેલું છેલ્લું મન, વચન એ ૪, ઔદારિકટ્રિક અને ૧ કાશ્મણ કાય એ ૭ એગ હોય, તેના ભાંગા ૭ જાણવા. અગી ગુણઠાણે હેતુ ન હોય. એ સર્વે મળીને ચૌદ ગુણઠાણે ૪૭૧૩૦૧૦ ભાંગા થયા. આ પ્રમાણે કર્મબંધના મૂળહેતુ તથા ઉત્તરહેતુ અને ઉત્તરહેતુના ભાંગા કહ્યા. છે ૫૮ - Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ગુણઠાણાને વિષે મૂળ પ્રકૃતિબંધ અપમત્તતા સત્તટ્ટ, મીસઅપુવબાયરા સત્ત; બધઇ છસુહુમાં એગમુવરિમાળ ધગાજોગી, ૫૯, અપમત્ત તા—અપ્રમત ગુણઠાણા 'ધઈ--બાંધે. આ પંત જી—છ કમ સત્તસાત, આઠ ક સીસ–મિશ્ર ગુણઠાણાવાળા અપુ૬-અપૂર્વ કરણ ગુણઠાણા વાળા માયા-બાદરસ પરાય ગુણઠાણા વાળા સુહુમા—સૂક્ષ્મસ’પરાયવાળા એગ એક ક ઉર્વારમા—ઉપરના (૧૧-૧૨-૧૩) ગુણઠાણાવાળા અમ ધગા-અબ ધક અજોગી–અયોગી ગુણઠાણા સત્ત-સાત ક વાળા અ -અપ્રમત્ત ગુણઠાણા પ 'ત સાત કે આઠ ક બાંધે. મિશ્ર, અપૂર્વકર્ણ - અને ખાદર સપરાય ગુઠાણાવાળા સાત કર્મ બાંધે; સૂક્ષ્મ સપરાયવાળા છે ખાંધે; ઉપરના [૧૧–૧૨–૧૩] ગુણઠાણાવાળા એક ક બાંધે અને અયાગી—– ગુણઠાણાવાળા અખંધક છે. ૫ ૫૯ ૫ વિવેચન—મિથ્યાત્વથી માંડીને અપ્રમત્ત લગે સાત અથવા આઠે કમ ખાંધે; આયુ. "ધ કાળે આઠ, અન્યથા સાત કમ સદા સવ જીવ માંધે. મિશ્ર, અપૂવ કરણ અને અનિવૃત્તિમાદર એ ૩ ગુણઠાણે સાત કમ બાંધે, અહીંયાં ૩ ગુણઠાણે આયુષ્ય ન બંધાય તે માટે સૂક્ષ્મસ'પરાય ગુણઠાણે મેાહનીય અને આયુ એ એ વર્જીને ૬ કમ માંધે. ઉપશાંતમેાહ, ક્ષીણમાહુ અને સયેાગી એ ત્રણ ગુણુઠાણાવાળા જીવ એક સાતા વેદનીયજ Page #147 -------------------------------------------------------------------------- ________________ કર ગુણઠાણે ઉત્તર મહેતુના એક જીવ આશ્રયી વિકલ્પના ભાંગાનુ યંત્ર ગુણસ્થાને આધહેતુ શિ | nakb] >Po a lo સાસ્વાદને ૫૦૦ ૮ ૧૨-૧૩ મિથ્યાત્વે ૫૫ ૯ ૧૪-૧૫ ૧૬-૧૭ ૧૮ [૪૩] બધા સર્વ વિકલ્પ હેતુના સ્થાનક ના ભાંગ અવિરતે ૪૬૮ ૧૦-૧૧ ૧૨-૧૩ ૧૪-૧૫ ૧૬-૧૭ ૧૦-૧૧ ૩૪૭૭૬૦૦/ ૦ ૯-૧૦ ૧૧-૧૨૩ ૧૩-૧૪ ૧૫-૧૬ ૯૧૦ ૧૧-૧૨ ૧૩-૧૪ ૧૫-૧૬ ૮~~ ૧૦-૧૧ ૧૨-૧૩ * હેતુ ૮ ૩૮૩૦૪૦ ૦ જે જે અંધ હેતુના ૯ હેતુના ૧૦ હેતુના ૧૧ હેતુના હેતુના ૦ ૩૬૦૦૦૨૦૮૮૦૦ ૯૧૨૭૬ ૪૧૦૪૦ ૩૦૨૪૦૦ ૦ ૭૨૦૦ ૩૨૪૦ ૬૭૨૦૦ ૩૮૩૦૪૦ ૦ ૯૧૨૦૦ ૪૧૦૪૦ ૮૫૧૨૦ ૧૬૩૬૮૦૯૪] ૨૬૪૦૦ ૪૬૨૦૦ ૪૬૨૦૦ દેશવિરતે ૩૯ ૧૪ *સર્વ વિકલ્પના બધા ગુણસ્થાને મળીને કુલ ૪૭૧૩૦૧૦ ભાંગ! થાય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ જે સ્થાનકે જેટલા ભાંગા છે તેની સંખ્યા, ૧૨ હેતુના ૧૩ હેતુના ૧૪ હેતુના ૧૫ હેતુના ૧૬ હેતુના ૧૭ હેતુના ૧૮ હેતુના ૫૪૫૬૭૮૫૬૮ચ્છ૮૮૨૦૦૭ ૦૪૮૨૯૨૪૦૦ ૬૮૪o ૦૮૦૭ ૮૫૧૨૦૧૦૬૪૦૦ ૮૫૧૨૦ ૪૨૫૬૦ ૧૨૧૬– ૧પ૨વો - - ૮૪૦૦૦ ૬૭૨૦૦ ૩૩૬૦૦ ૯૬૦૦ ૧૨૦૦ ક - ૦૬૪ળા ૮૫૨વી ૪૨૫૬૦ ૧૨૧૬૦ ૧૫૨ ૨૭૩૨૦ ૯૨૪ ૧૩૨૦ Page #149 -------------------------------------------------------------------------- ________________ - 28-A ઉh મીસ્ટરિટ ફિ Liezlase nəfFerize FET FER FRE FR el protagon *182 ૫૯૨ | ૨૯૬ ૧૧૮૪ ૧૦૨૪ ૮૬૪ ૦ ૦ | ૦ ૦ ૦ ૦ ૨૯૬ ૨૫૬ | ૨૧૬ ૫૧૨ ૨૫૬ ૪૩૨ | ૨૧૬ ૧૬ ૨-૩ પ્રમને ૨૬ ૩ | પ-૬-૭ અપ્રમત્તે ૨૪ | ૩ | ૫-૬-૭ / અપૂર્વ કરણે ૨૨ ૫-૬-૭ અનિવૃત્તિ સૂક્ષ્મપરાયે ૧૦ | ૧ | ૨ | ઉપશાંત ૯ | ૧ | ૧ ક્ષીણમેહે ૧૪૪ ] ૩૬ !. * T ૧૦૮ ૯ ૯ 0 0 ૦ | ૦ ૦ ૦ ૦ ૦ ૦ | o 8 | સગી ૭ | ૧ | ૭ ૦ ૦ ૦ ૦ ૦| Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ બાંધે, અગી ગુણઠાણે અબંધક હોવાથી કેઈ જીવ કર્મન બાંધે પલા ગુણઠાણે ઉદય અને સત્તા, આસુહમસંતુદએ, અદ્ભવ મેહવિણુ સત્ત ખીણું મિ ચઉ ચરિમશે અદ્ર ઉ, સંતે ઉવસંતિ સનુદએ ૬૦ આસુહમ-સૂમસં૫રાય | ચઉ–ચાર કર્યપ્રકૃતિ ગુણઠાણા લગે | ચરિમદુબે-છેલ્લા બે ગુણઠાણે સંતુદયે સત્તા તથા ઉદયમાં અહુ ઉ–આઠ વળી અહુવિ–આઠે કમં પ્રકૃતિ સંત–સત્તામાં મેહવિષ્ણુ–મોહનીય વિના ઉવસંતિ–ઉપશાંત સત્ત-સાત કર્મપ્રકૃતિ સસુદ-સાત પ્રકૃતિ ઉદયે ખીણુમિ–ક્ષણમોહે અર્થ–સૂક્ષ્મસંપરાય ગુણઠાણ સુધી સત્તા અને ઉદયને વિષે આઠે કર્મપ્રકતિએ હેય; મોહનીય કર્મ વિના સાત કર્મ પ્રકૃતિ ક્ષીણમેહ ગુણસ્થાને [સત્તા અને ઉદયમાં] હાય છેલ્લા બે ગુણકાણે ચાર કર્મપ્રકૃતિ [સત્તા અને ઉદયમાં)હેય અને ઉપશાંતમહ ગુણઠાણે વળી આઠ કર્મપ્રકૃતિ સત્તામાં અને સાત પ્રકૃતિ ઉદયમાં હોય છે ૬૦ છે વિવેચન–મિથ્યાત્વથી માંડીને સૂમસંપરાય લગે આઠે કર્મપ્રકૃતિ ઉદયે અને સત્તાએ હોય. બારમે ક્ષીણમેહ ગુણ ઠાણે મેહનીય વજીને સાત કમ્મ ઉદયે અને સત્તાએ હોય. સગી અને અાગી એ બે ગુણઠાણે ૪ કર્મ ઉદયે અને સત્તાએ હાય. અગ્યારમે ઉપશાંતમૂહ ગુણઠાણે આઠની સત્તા અને ઉદયે મેહનીય વજીને સાત કર્મ હાય ૬૦ તુ. કે. ૧૦ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ગુણઠાણે મૂળ પ્રકૃતિની ઉદીરણ ઉરતિ પમત્તતા, સગડું મીસ વેઅઆઉ વિણ; છગ અપમરાઈ તઓ છ પંચ સુહમા પણુવસંતે ૬૧ ઉઈતિ -ઉદીરણા કરે છે. છગ-૭ કર્મને પરંતા–પ્રમત્ત ગુણઠાણા અપમરાઈ–અપ્રમાદિ ત્રણ સુધીના ગુણઠાણાવાળા સગઠ્ઠ-સાત, આઠ તઓ–તે પછી મીઠું–મિશ્રદષ્ટિ આઇને છપંચ -છ અથવા પાંચ કર્મને વિઅ–વેદનીય કર્મ સુહ-સૂક્ષ્મસંપરામવાળો આઉ–આવુ કર્મ પણુ–પાંચ વિણ–વિના ઉવસંતે ઉપશાંત હવાળો અર્થ–પ્રમત્ત ગુણસ્થાન સુધીના છ સાત અથવા આઠ કર્મની ઉદીરણ કરે છે. મિશ્રદષ્ટિ ગુણઠાણાવાળા આઠ કર્મની ઉદીરણા કરે, વેદનીય અને આયુ વિના છ કર્મની ઉદીરણા અપ્રમત્તાદિ ત્રણ ગુણઠાણવાળ કરે, તે પછી સૂક્ષ્મ સંપરાયવાળા છે અથવા પાંચ કર્મની ઉદીરણા કરે અને ઉપશાંતનેહવાળા પાંચ કર્મની ઉદીરણા કરે છે. દા વિવેચન-મિથ્યાત્વથી માંડીને પ્રમત્ત ગુણઠાણા લગે સાત કે આઠ કર્મ ઉદીરે આયુની છેલ્લી આવલિકાએ આયુની ઉદીરણા ન હોય તેથી સાત ઉદીરે. અન્યથા, સદાય આઠ ઉદીરે. મિત્રે મરે નહીં તેથી ત્યાં આઠ ઉદીરે. વેદનીય અને આયુ એ બે વજીને અપ્રમત્તાદિક ત્રણ એટલે ૭, ૮, ૯, ગુણઠાણે ૬ કર્મ ઉદીરે. સૂક્ષ્મસંપરા છે કે પાંચ ઉદીરે, આવલિકા થાકતી હોય ત્યાં લગે ૬ ઉદીરે અને આવલિકા એક શેષ રહે ત્યારે Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ મેહનીયની ઉદીરણા મટે ત્યારે ૫ ઉદીરે,ઉપશાંત મેહે વેદનીય, મેહનીય અને આયુ ટાળીને શેષ ૫ કર્મ ઉદીરે ૬૧ ગુણઠાણે અલ્પબહુવ, પણ દાખીણુદુ જોગી, શુદરગુ અજોગીવ ઉવસંતા; સંખગુણ ખીણ સુહુમાનિઅદિઅપુરવ સમ અહિઆ. પણ દે–પાંચ તથા બે | સંખગુણસંખ્યાતગુણા ખીણુ–ક્ષીણમેહવાગે ખીણક્ષીણમેહવાળા દુ-[એજ] બે કર્મને સુહુમ–સૂક્ષ્મસં પરાયવાળા જોગી–સગી અનિઅદિ–અનિવૃત્તિ બાદરવાળા અણદીરગુ-અનુદીરક અપુરવ–અપૂર્વકરણવાળા અજોગી-અયોગી કેવળી સમ-સરખા થો –થોડા અહિઆ-વિશેષાધિક ઉવસંતા–ઉપશાંતોહવાળા અર્થક્ષીણમેહવાળા પાંચ અથવા બે કર્મને ઉદીરે, સયોગી કેવળી બે કર્મને ઉદીરે અને અયોગી કેવળી અનુદી રક હય, ઉપશાંત ગુણસ્થાને વર્તવાવાળા જીવો સર્વથી હા હેય; ક્ષીણમેહવાળ સંખ્યાતગુણા હોય, સૂક્ષ્મસં પાય, અનિવૃત્તિ બાદરગંપરાય અને અપૂર્વકરણ ગુણઠાણુ વાળા (માહોમાંહે) સરખા હોય અને [ ક્ષીણુમેહથી 1 વિશેષાધિક હેય. ૬ર છે વિવેચન–ક્ષીણમેહે પાંચ ઉદીરે અને એક આવલિકા થાકતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ૩ ની ઉદીરણા મટે ત્યારે નામ અને ગેત્ર એ બે કર્મ ઉદીરે. સગી ગુણઠાણે નામ અને ગોત્ર એ બે કર્મ ઉદીરે અને અયોગી ગુણ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઠાણે અનુદરક હોય. અહીં સર્વકર્મની ઉદય–સત્તાની સ્થિતિ એક આવલિકા થાકતી શિષ) હોય, ત્યારે ઉદીરણા ટળે એ પરમાર્થ છે. - હવે ૧૪ ગુણઠાણાનું અલ્પબદુત્વ કહે છે–સર્વથકી છેડા ઉપશાંતમૂહ ગુણઠાણી હાય, વિવક્ષિત કાળે ઉત્કૃષ્ટાપડિવજતા ૫૪ પામીએ તે માટે. તે થકી ક્ષીણમેહ ગુણઠાણી સંખ્યાતગુણ હેય, વિવક્ષિત સમયે પડિવજતા ઉત્કૃષ્ટ એકસો આઠ પામીએ અને પૂર્વ પ્રતિપન શતપૃથકત્વ પામીએ તે માટે. એ ઉત્કૃષ્ટ પદે અ૫મહત્વ જાણવું, અન્યથા ક્ષીણમેહડા અને ઉપશાંત ઘણા એમ પણ હોય. તે થકી સૂફમસંપરાય, અનિવૃત્તિનાદર અને અપૂર્વકરણ એ ૩ ગુણઠાણાવાળા પરસ્પર [માં હેમાંહે સરખા અને ક્ષીણમેહથી વિશેષાધિક હોય; વિવક્ષિત સમયે પડિવજતા ઉત્કૃષ્ટા પથમિક ૫૪ અને ક્ષપક ૧૦૮, એ પ્રકારે૧૬ર પામીએ અને પૂર્વ પ્રતિપન્ન શતપૃથફત્વ પામીએ તે માટે. એ પાંચ ગુણઠાણાવાળા કોઈવાર કહ્યાથી થડા પણ હોય અને કઈ વાર ન પણ હોય. એ અલ્પબદુત્વ ઉત્કૃષ્ટપદે જાણવું, દરા જેગિ અપમત્ત ઇઅરે, સબગુણ દેસાસણું મીસા અવિરઇ અગિમિરછા,અસંખચઉ દવેણુતા ૬૩, જોગિ-સગી ગુણઠાણાવાળા અપમત્ત-અપ્રમત્ત ગુણઠાણાવાળા ! ઈઅરે-ઈતર-પ્રમત્ત ગુણઠાણા વાળા ૧. અહી એટલે ઉદીરણા અધિકારમાં. Page #154 -------------------------------------------------------------------------- ________________ સખગુણા—સ ખ્યાતગુણા દેસ—દેશવિરતિવાળા સાસણા-સાસ્વાદનવાળા સીસા—મિશ્રા ગુણઠાણાવાળા વિઈ અવિરતિ ૧૪૯ અજાગિ—અયાગી કેવળી મિચ્છામિથ્યાદષ્ટિ અસ`ખ—અસ ખ્યાતગુણા ચા-ચાર ધ્રુવેણ તાબે અનંતા અ—સયાગી, અપ્રમત્ત અને પ્રમત્ત ગુણઠાણાવાળા સ’ખ્યાતગુણા હોય દેશવિરતિ, સાસ્વાદન, મિશ્ર અને અવિ રતિ એ ચાર ગુણઠાણાવાળા અસંખ્યાતગુણા હોય; અયોગી કેવળી અને મિથ્યાદૃષ્ટિ એ એ અનંત (ગુણા)હોય, ૫ ૬૩૫ વિવેચનઃ—તે થકી સચેાગી કેવળી સંખ્યાતગુણા, કેઢિ પૃથક્ક્ત્વ સદાય પામીએ તે માટે; તે થકી અપ્રમત્ત સર્યંત સંખ્યાતગુણા, કેશિત પૃથકત્વ સદાય પામીએ તે માટે. તે થકી પ્રમત્ત સંયંત સ ́ખ્યાતગુણા, કેટિસહસ્ર પૃથકત્વ હોય તે માટે. તે થકી દેશિવેરિત અસ`ખ્યાતગુણા, તિય ચમાહે અસ ખ્યાત! હેાય તે માટે. તે થકી સાસ્વાદની અસંખ્યાતગુણા, ચારે ગતિમાં હેાય તે માટે, તે થકી મિશ્ર ગુણઠાણી અસખ્યાતગુણા; સાસ્વાદન થકી મિશ્રનેા કાળ ઘણા છે તે માટે. એ સાસ્વાદની અને મિશ્ર ગુણઠાણા વાળા કોઈવારે કહ્યાથી થાડા પણ હાય, કોઇકવાર હાય પણ નહિ. તે થકી અવિરતિ સભ્ય દૃષ્ટિ અસંખ્યાતગુણા, ચારે ગતિને વિષે સદાય હાય તે માટે, તે થકી અયેાગી કેવલી અન તગુણા, સિદ્ધ અનંતા છે તે માટે. તે થકી મિથ્યાર્દષ્ટિ અનંતગુણા, સિદ્ધથી સંસારી જીવ અનંતગુણા છે. અને તેમાં મિથ્યાત્વી ઘણા છે તે માટે. એ પ્રમાણે ૧૪ ગુણઠાણે વત્તતા જીવ આશ્રયી અલ્પબહુત્વ જાણવું, તે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રાયઃ ઉત્કૃષ્ટપણું આશ્રયી જાણવું. સદાય નિચેન હોય, કઈ વારે વિપરીતપણે પણ હોય. જે માટે ૧, ૪, ૫, ૬, ૭ ૧૩, એ છ ગુણઠાણે વર્તતા જીવ તે સદાય ઘણું પામીએ અને શેષ ૮ ગુણઠાણે તો જીવ કોઇવારે પામીએ અને કોઈવારેન પામીએ, શૂન્ય પણ હોય. જઘન્યથી ૧, ૨ હોય અને ઉત્કૃષ્ટ કહ્યા તેટલા હોય. તે માટે એ અલ્પબહુવને તંત નથી. જ્યારે પૂર્વોક્ત છ ગુણઠાણેજ સર્વ જીવ હાય અને શેષ ૮ ગુણઠાણે કોઈ જીવ ન હોય ત્યારે તેને અસંચગી એક ભાગે થાય જ્યારે પૂર્વોક્ત ૬ અને એક અન્ય ગુણઠાણે જીવ હોય ત્યારે તેના એક સંગી ૮ ભાંગા ઉપજે, એમ દ્વિસંગે ભાંગા ૨૮, ત્રિસંગે ભાંગા પ૬. ચતુઃસંયોગે ભાંગા ૭૦, પંચસંગે ભાંગા પદ, ષટુ સંગે ભાંગા ૨૮, સપ્ત સંગે ભાંગા ૮ અને સર્વ ગુણઠાણે વર્તના જીવ હોય ત્યારે અષ્ટસંગે ભાગ ૧ હોય, એવં સર્વ મળીને ૨૫૬ ભાંગા હોય. અહીં ભાંગાએમાહે અગી તે ભવસ્થ લેવા, સિદ્ધ તે સદાયે છે જ તે માટે નહીં. એક-બહુ વળી એના ઘણા ભાંગા થાય, તે સાથેના યંત્રથી જાણવા. એ ગુણઠાણાનાં દ્વાર કહ્યાં. પાદરા Page #156 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનેષુ જીવલેદાદીનાં યંત્રકમ ૧૪ ગુણઠાણાને વિશે. જીવ ભેદ. ગ. ઉપયોગ મૂળ બંધહેતુ. ઉત્તર બંધહેતુ. મિથ્યાત્વ. અવિરત. બંધ પ્રકૃતિ. ઉદય . ઉદીરણા પ્રકૃતિ. સત્તા પ્રકૃ. કષાય. યોગ. અપબદુત્વ. 1 અલ્પ૦ને અનુક્રમ.. લેશ્યા ૧ મિખાતે ૧૪૩ ૧ ૦ ૪૫૫ ૫૧૨૨૫૧૩૭૮ ૮૭-૮અનંત ગુw રસાસ્વાદને ૧૩ ૫ ૬ ૭૫ ૧૩૨૫૧૩૭૮ ૮૮ ૮ અસં_૦૧૮ મિશ્ર | ૧૧ ૬ ૬ ૩૪૩ ૧૨૨૧૧િને છે - ૮ અસંગલ | અવિરતે ૨૧૩ ૨ જ જર ૧૨૨૧૧૩૭૮ ૮ ૭-૮ ૮ મંગળ પ. દેશવિતે ૧૧ ૬ * ૯ ૧૧૧૭૧૧ - ૭ ૮ અસંગ ૯ મા ૧૧૩ ૭ ૨ ૨ ૨૬ - ૦૧૩૧૩૭૮ ૮,૭૮ ૮ ગુલા૧/૮ " ૧,૧૧ ૭ ૩ ૪ ૦ ૦ ૧૩૧૧૭-૮ ૮ ગુણ અપૂર્વક ૧ ૯ ૭ ૧ ૨ ૦ ૦૧૩ ૦ ૭ ૮ ૯ ૮ તુલ્ય ૫ - ૧ ૯ ૭ ૧ ૨૧૨ ૧ ૦ ૦ ૦ ૦ ૬ દો નુલ ૪ hી ધરા) ૧૫ ૯ ૭ ૧ ૨૧° ૦ ૦ ૧ કે ૨ ૮ ૧-૫ વિશેષાધિક૩ ૧ લો . ૧ ૧ ૯ ૧ ૧ ૧ ૧ ૦ ૫ ૮ સર્વથી ૧૨ ક્ષીણમાહે ૧ ૯ ૭ ૧ ૧૩ ૯ ૦ ૦ ૦ ૦ ૧ છાપ-૨ ૭ ગુગ ૨ , સંખ્યાત ') ° ગુણા | અને તે અયોગી કેવલી, ગુણા | ar-e. .. . --- --- - Page #157 -------------------------------------------------------------------------- ________________ *સાસ્વાદન, મિશ્ર, અપૂર્વકરણ, અનિવૃત્તિ, સૂક્ષ્મસ'પરાય. ઉપશાંતમાહ, ક્ષીણમાહુ અને અયાગી એ આઠ ગુણસ્થાને નિપજતા એક જીવ આશ્રચી અને એક અનેક આમચી ભાંગાની સંખ્યાનું કોષ્ટક અસ યાગી અસ યાગી એક સયાગી દ્વિસ યાગી ત્રિસ યોગી ચતુઃસંયોગી પચ સ યાગી પટ સ યોગી સસસ યાગી અસ યાગી કુલ ભાંગા. એક જીવ આશ્રયી ભાંગા . ૨૮ ૫૬ ૭૦ ૫૬ ૨૮ ८ ૧પ૧ ૧ ૨૫૬ એક જીવ આશયીના દરેક ભાંગાએ ની૫- એક-અનેક આશ્રયી કુલ ભાંગા. જતા એક અનેક આશ્રયી ભાંગા x ८ ૧૬ ૩૨ ૬૪ ૧૨૮ ૨૫૬ + ૫૧૧ ૧૬ ૧૧૨ ૪૪૮ ૧૧૨૦ ૧૭૯૨ ૬૫૬૧ * આ આઠ ગુણઠાણાના સંયોગી ભાંગા કરવામાં સક્ષેપને માટે ૧૯૯૨ ૧૦૨૪ ૨૫૬ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨ 9-3 ૧૪ ૧૦૫ ૧-૬ ૧૭ ૧૮ ૨૩ ૨-૪ ૨૦૫ દ્વિસ`યોગી ભાંગા ૨૮ ૨૬ ૩૬ 6. ૧૫૩ ૨૮ ૩૪ 3-4 6-8 3-6 ૪૫ ૪-૬ ત્રિસ ચેાગી ભાંગા ૫૬ ૧-૨-૩ ૧-૪-૬ ~૩~ ૨૧૬૧૮ 3-9-6 9-2-8 ૧-૪-૭ ૨૦૩૭ ૨~૩~૨ ૪૫-૬ ૧૨-૫ ૧-૪-૮ ૨-૮ ૪-૫-૭ h~·~ ૪૭ ૪-૮ ૫૬ ૫૭ ૫૮ ૧૨-૭ ૧૨-૬ ૧-૫-૬ 2-8-4 ૩૧૪૬ ૪-૫-૮ ૧-૫-૭ ૨-૪-૬ ૩૦૪-૩ ૪-૬૭ ૧૨-૮ 9-4-6 ૨-૪-૭ ૩૧૪-૮ ૪-૬૮ ૧-૩-૪ ૧-૬-૭ ૨-૪-૨ 8-3-6 th-s ૧~૩~૫ ૧૦૬૮ ૨૫-૬ ૩-૫-૭ ૫-૬-૭ 9-3-5 ૧૨-૮ ૨-૫-૭ 3-4-6 4-3-? 9-3-9 ૨૩-૪ ૨-૫-૮ ૧-૩-૮ ૨૩-૫ ૨-૬-૭ ૧-૪૫ 64-2 22-2 ૬૦ ૬. 9-6 2–6–h 26-3 તેની ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ અને ૮, એવી સંજ્ઞા રાખવામાં આવી છે. આ આઠ ગુણઠાણે કયારેક કોઇ જીવ હાય અને કયારેક પણ હાય, કયારેક એક ગુણઠાણે હેાય અને કયારેક એકથી વધારે ગુણઠાણે હાય; તેથી તેના ૨૫૬ ભાંગા થયા. વળી તે ૨૫૬ ભાંગામાં કોઇ ભાંગે એક જીવ હાય અને કોઈ ભાંગે અનેક જીવ હેાય તેથી તેના એકઅનેક જીવ આશ્રયી ૬૫૬૦ ભાંગે જીવ વર્તે છે. આ આઠ સિવાય બાકીના છ ગુણઠાણે કાયમ અનેક જીવા હાય જ તેથી તેના ભાંગા પડયા નથી. એક જીવ આશ્રયી દ્વિસ યોગી આદિ ભાંગાની સંખ્યા જે ઉપર જણાવી છે તે ભાગા આ સાથે જૂદા જૂદા કોષ્ટકોમાં બતાવ્યા છે, તથા તે દરેક ભાંગા દીઠ એક-અનેક જીવ આાયી જેટલા જેટલા ભાંગા પડે તે પણ બતાવેલ છે. આ આઠે ગુણઠાણે કોઇ જીવ ન હાય તેને અસયોગી એક ભાંગા જણાવ્યા છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ચતુઃસંગી ભાંગા ૭૦ ૧-૨-૩-૪૧-૨-૭-૮૧-૪-૬-૭૨-૩-૬-૭૩-૪-૫-૭ ૧-૨-૩-૫૧-૩-૪-૫૧-૪-૬-૮ર-૩-૬-૮૩-૪-૫-૮ ૧-૨-૩ ૬૧-૩-૪-૬૧-૪-૭-૮–૩–૭-૮૩-૪-૬-૭ ૧૨-૩-૧-૩-૪-૭૧–૫-૬-૭-૪-૫-૬૩-૪-૬-૮ ૧-૨-૩-૮૧–૩-૪-૮૧-૫-૬-૮-૪-૫-૭૩-૪-~૮ ૧-૨-૪-પ૧–૩–૫૬૧-૫-૭-૮-૪-૫-૮૩-૫-૬-૭ ૧-૨-૪-૬૧-૩-૫-૭૧-૬-૭-૮ -૪-૬-૭૩-૫-૬-૮ ૧-૨-૪–૭૧–૩–૫–૮૨-૩-૪-પર-૪-૬-૮૩-૨–૩-૮ ૧–૨-૪-૮૧-૩--૭૨-૩-૪-૬૨ - ૪--૮૩--૭ -૮ ૧–ર–પ-૬૧-૩-૬-૮-૨-૩-૪-૭૨–૫-૬-૭૪–૫-૬-૭ ૧-૨-૫–૭૧-૩-૭-૮૧ર-૩-૪-૮૧૨–૫-૬- ૮૪–૫--૮ ૧–ર–૫-૧-૪-૫ ૬૨-૩-૫-૬-પ- ૮૪-૫-૭-૮ ૧-૨-૬-૭૧-૪-પ-૭-૩-૫-૭૨-૬-૭-૮૪-૬-૭-૮ ૧-૨-૬-૮૧-૪-૫-૮રિ-૩–૫-૮૩-૪-પ-૬પ-૬-૭-૮ પંચરંગી ભાંગા પદ, ૧-૨-૩-૪-૫૧-૨-૪-૬-૮૧–૩–૫-૭-૮૨–૩–૫-૬-૮ ૧-૨-૩-૪-૬૧-૨-૪–૭-૮૧–૩–૬–૭-૮૨–૩–૫–૭–૮ ૧-૨-૩-૪-૭૧-૨-૫-૬-૭૧–૪–૨–૬–૭ર-૩-૬-૭-૮ ૧-૨-૩-૪-૮૧-૨-૫-૬-૮૧-૪-૫-૬-૮ ૧-૨-૩–૫-૬૧-૨-૫-૭–૧–૪–૫-૭-૮ -–૫-૬-૮ ૧-૨-૩–૫–૭૧–૨–૬–૭-૮૧–૪-૬-૭-૮ -૪-૫-૭-૮ ૧-૨-૩-૫-૮૧-૩-૪–૫-૬૧–૫-૬-૭-૮ -૪-૬-૭-૮ ૧-૨-૩-૬-૭ -૩-૪-૫–૨–૩–૪–૫-૬ -૫-૬-૭–૮ ૧-૨-૩-૬-૮૧–૩-૪-૫–૮ –૩–૪–૫-૭૩-૪-૫-૬-૭ ૧-૨-૩-૭-૮૧-૩૪-૬-૭ –૩–૪–૫–૮|૩-૪-૫-૬-૮ ૧-૨-૪-૫-૬૧-૩-૪-૬-૮ –૩–૪-૬-૭૩–૪-પ૭-૮ ૧–૨-૪-પ-૭૧–૩–૪-–૮૨–૩–૪-૬-૮૩-૪-૬-૭-૮ ૧-૨-૪-૫-૮૧-૩-પ-૬-ર-૩–૪-૭-૮૩–૫-૬-૭-૮ ૧-૨-૪-૬-૭ ૧-૩-૫-૬-૮૨–૩–પ-૬-૪-૫-૬-૭-૮ (9 - Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ સંગી ભાંગા ૨૮, ૧-૨-૩-૪-પ-૬૧–૨–૩––૬–૮૧૨–૫-૬-૭-૮૨–૩–૪–૫-૬-૭ ૧-૨-૩-૪-૫-૭૧–ર–૩–૫–૯–૮ ––૪–૨––૭૨–૩–૪–૫-૬-૮ ૧-૨-૩-૪-૫-૮૧–ર–૩–૬–૭–૧–૩–૪–૨–૬-૮ –૩–૪-૫– ૮ ૧-૨-૩-૪-૬-૭૧–ર–૪–૨–૬–૭૧–૩–૪–૫-૭-૮ ર-૩–૪-૬-~૮ ૧-૨-૩-૪-૬-૮૧–ર–૪–૫-૬-૮૧–૩–૪–૬–૭ ૮૨–૩–૫-૬-૭-૮ ૧–૨–૩–૪-–૮૧–ર–૪–૫–૭– ૧–૩–૫–૬–૩– ર––૫–૬–૭-૮ ૧-૨-૩-૫-૬-૭૧–ર–૪-૬-૭-૮૧–૪–૨–૬–૭– ૩–૪–૫-૬-૭-૮ સંતસંગી ભાગ ૮ ૧૨–૩–૪–૫-૬-૭ * ૧-૨-૩-૫-૬-૭-૮ ૧–ર–૩–૪–૨–૬–૮ ૧–ર–૪–૫-૬-૭-૮ ૧––૩–૪–૧–૯–૮ ૧–ર–૪–૨–૬–૭-૮ ૧–ર–૩–૪-૬-૭-૮ ૨–૩–૪–૨–૬–૭-૮ અષ્ટસંગી ભાંગે ૧, ૧–૨–૩–૪–૫-૬-૭-૮ એકાનેક આશ્રચી દ્વિસંગી વગેરે ભાગાનાં કેe. દ્વિસંગી વિસંગી ચતુ:સંગી ૧–૧ ૧–૧–૧ ૩–૧–૧ ૧–૧–૧–૧ ૧–-૩ ૧–૧–૩ –૧–૩ ૧–૧–૧–૩ ૩–૧ ૧–૩–૧ ૩–-૩–૧ ૧-૧-૩-૧ ૩-૩ ૧–૩–૩ ૩–૩૩ ૧–૧–૩૩ + એક જીવ આશ્રયી દિસંયોગી ૨૮ ભાંગા છે, તે દરેક ભાગાના ચાર ચાર ભાંગા આ કોષ્ટકમાં જણાવ્યા મુજબ એક-અનેક જીવ આશ્રયીના થાય છે. આ પ્રમાણે વિસંગી વગેરેમાં પણ સમજી લેવું. આ કોષ્ટકોમાં અનેકને સ્થાને ત્રણ મૂકવામાં આવ્યા છે. - - Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧-૩-૧-૧૫'ચસ યાગી (૩૨) ૧–૧–૧–૧–૧ ૧–૩–૧-૩-૧૩–૧–૩–૩–૧ ૧૩૧૩૧૩૧–૧–૧–૧૦૩ ૧–૩–૧–૩–૩ ૧-૧-૧-૩૧ ૧૩-૩-૧-૧૩–૩–૧–૧૩ 9-9-9-3-3 9-3-3-9-3 3-3-9-9-3 ૧–૧–૩–૧–૧૧–૩–૩-૩-૧૩-૩-૧-૩-૧ ૧–૩–૧–૩ ૧૦૩-૩-૧ ૧૫૬ ૩–૧–૩–૧–૧ ૩–૧–૩–૧–૩ ૩૧-૧-૧ 3-9-9-3 ૩–૧–૩–૧ ૩૦૧-૩૦૩ ૧–૧–૩–૧–૩ ૧–૩–૩–૩-૩૩૩-૧૩–૩ ૩૧૩–૧–૧ ૧-૧-૩-૩-૧ ૩-૧-૧-૧-૧ ૩-૩–૩–૧–૧ ૩-૩-૧-૩ ૧–૧–૩–૩–૩ ૩–૧–૧–૧–૩૩–૩–૩–૧–૩ ૩૧૩-૩-૧ ૧–૩–૧–૧૧ ૩–૧–૧–૩–૧૩-૩૦૩ ૩૧ ૩૩-૩-૩ 9-3-9-9-3 3-9-9-3-3 3-3-3-3-3 3-9-3-3-3 ભાંગાની સંખ્યા વધારે હાવાથી પંચસંયોગી સુધીના ભાંગા બતાવ્યા છે. ષટ સંયાગી વગે૨ે ભાંગા ઉપજાવી કાઢવા તે આ પ્રમાણે ષટ સંયોગી ભાંગા ૬૪ છે તેમાં પહેલી લાઇનમાં ૩૨ એકડા ૩૨ - ત્રગડા મૂકવા, બીજીમાં, ૧૬ એકડા ૧૬ ત્રગડા અનુક્રમે મૂકવા, ત્રીજીમાં ૮ એકડા આઠ ત્રગડા ક્રમે લેવા, ચાથીમાં ચાર એકડા ચાર ત્રગડા અનુક્રમે લેવા, પાંચમીમાં બે એકડા બે ત્રગડા અનુક્રમે લેવા અને છઠ્ઠી લાઇનમાં એક એકડો એક ત્રગડો અનુક્રમે મૂકવે; એટલે ષટસયાગી ૬૪ ભાંગા થશે. એ પ્રમાણે સપ્તસયોગી ૧૨૮ ભાંગામાં પહેલી લાઇનમાં ૬૪ એકડા ૬૪ ત્રગડા અને પછીની લાઈનામાં અરધા અરધા એકડા અને ત્રગડા અનુક્રમે મૂકવા. અષ્ટ સંયોગી ૨૫૬ ભાંગામાં પહેલી લાઇનમાં ૧૨૮ એકડા ૧૨૮ ગડા અને પાછલી લાઇનામાં અરધા અરધા એકડા અને અરધા અરધા ત્રગડા અનુક્રમે મૂકવા. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ પાંચ ભાવનું વર્ણન. ઉવસમખયમી દય,પરિણુમા કુનવાર ઈગવીસા: તિઅભેઅ સન્નિવાઈઅ, સમ્મ ચરણું પઠમભાવે. ૬૪ ઉવસમ–પથમિકભાવ અને ત્રણ ભેદ. ખય–સાયિક સન્નિવાઈઅ–સાન્નિપાતિક મીસ–મિશ્ર [લાયોપથમિક ભાવ | સમ્મ–સમ્યકત્વ ઉદય–ઔદયિક ભાવ ચરણું–ચારિત્ર પરિણુમા-પરિણામિક ભાવ પઢમભાવે–પ્રથમ પથમિક દુનવઠ્ઠારગવીસાતિઅભેઅ–બે ભાવમાં, નવ, અઢાર, એકવીશ અર્થ–પશમિક, ક્ષાયિક, ક્ષાપશમિક ઔદયિક અને પરિણામિક એ પાંચ ભાવના [અનુક્રમે બે, નવ, અઢાર, એકવીશ અને ત્રણભેદ છે. છઠ્ઠો સાંનિપાતિક ભાવે છે, સમ્યકત્વ અને ચારિત્ર એ પ્રથમ ભાવને વિષે જાણવા. છે ને ૬૪ છે વિવેચન–૧ પશમિક ભાવ, ૨ ક્ષાયિક ભાવ, ૩ મિશ્ર તે ક્ષાપશમિક ભાવ, ૪ ઔદયિકભાવ અને ૫ પારિ મિક ભાવ, હવે એ પાંચ ભાવના ઉત્તર ભેદ કહે છેઔપથમિક બે ભેદે, ક્ષાયિક નવ ભેદે, લાપશમિક અઢાર ભેદે, ઔદચિક ૨૧ ભેદે અને પરિણામિક ૩ ભેદે, એ પ્રકારે ૫૩ ભેદ જાણવા. જ્યાં ૨, ૩, ૪, ૫, ભાવ ભેગા થાય, તે. સાનિપાતિક ભાવ જા . હવે પહેલે ઔપશમિક ભાવે ૧. ઉપશમ સમ્યકત્વ અને ૨ ઉપશમ ચારિત્ર એ બે ભેદ હોય. પ્રથમ સમ્યકત્વ પ્રાપ્તિ વેળાએ તથા ઉપશમશ્રેણિએ સાત. પ્રકૃતિને ઉપશમ હોય તે ઉપશમ ભાવ કહીએ. ૬૪ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ બીએ કેવલઅલ સમં દાણાઇલદ્ધિપણુ ચરણું, તાઈએ સેસુવાગા, પણુલી સમ્મવિરઈ ગંદપા બીએ–બીજા ક્ષાયિક ભાવમાં , તઈએ-ત્રીજા ક્ષાપથમિક ભાવે કેવલજુઅલં-કેવલયુગલ [જ્ઞાન | સેસુવઓગા–બાકીના દશ ઉપતથા દર્શન] ગો સમ્મ–સમ્યકત્વ પણુલદ્ધી–પાંચ લબ્ધિ દાણા–દાનાદિ સન્મ–જાયોપથમિક સમ્યકત્વ લદ્ધિપણું–લબ્ધિ પાંચ | વિરદુર્ગ–વિરતિદ્ધિક દિશવિરતિ, ચરણું-ચારિત્ર સર્વવિરતિ) અર્થ: બીજાક્ષાયિકJભાવમાં કેવળકિક, સમ્યકત્વ, દાનાદિ પાંચ લબ્ધિ અને ચારિત્ર [એ નવ ભેદ જાણવા. ત્રીજા ક્ષિાયોપથમિક ભાવને વિષે બાકીના (દશ) ઉપયોગ, પાંચ લબ્ધિ, સમ્યકત્વ, વિરતિદ્વિક; } ૬૫ . વિવેક્સ–બીજે ક્ષાયિકભાવે કેવળયુગલ એટલે ૧ કેવળ જ્ઞાન, ૨ કેવળદર્શન, ૩ ક્ષાયિક સમ્યકત્વ અને ૧ દાન ૨ લાભ, ૩ ભેગ. ૪ ઉપગ અને ૫ વિર્ય; એ પાંચની પૂર્ણ લબ્ધિ અને ક્ષાયિક ચારિત્ર, એ નવ ભેદ હોય. કર્મના અત્યંત ક્ષયે ઉપજે તે માટે ક્ષાયિકભાવ કહીએ. હવે ત્રીજે ક્ષાપશમિક ભાવે કેવળદ્વિક ટાળીને શેષ ઉપયોગ તે ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૩ દર્શન એ દશ ઉપગ, દાનાદિક પાંચ લબ્ધિ, ક્ષયપશમ સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર એ ૧૮ ભેદ હેય. કર્મના ક્ષપશમને વિચિત્રપણે કરીને કેઈને ઉપજે તે માટે ક્ષાપશમિક ભાવ કહીએ. ૫ ૬પ છે Page #164 -------------------------------------------------------------------------- ________________ અન્તાણુમસિદ્ધત્તા,–સજમલેસાકસાયગઈ વેયા; મિચ્છ' તુરિએ સવ્વા-વત્તજિઅત્ત પરિણામે ૬૬ા અર્થ-અજ્ઞાન, અસિદ્ધત્વ, અસયમ, “ લેશ્યા, ચાર કષાય, ચારગતિ, ત્રણ વેદ અને મિથ્યાત્વએ ૨૧ ભેદે ચાથા [ઔદયિક] ભાવને વિષે જાણવા. ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવવ[એ ત્રણ ભેદ] પારિણામિકભાવને વિષે હોય છે. ૫ ૬૬ u અન્નાણું–અજ્ઞાન અસિદ્ધત્ત-અસિદ્ધત્વ અસ જમ–અસંયમ લેસા—લેશ્યા [છ] કસાય—કષાય [ચાર] ગઈ—ગતિ [ચાર] ૧૫૯ વેઆવેદ [ત્રણ] મિચ્છ’–મિથ્યાત્વ તુરિએ—ચેાથા ઔયિકભાવમાં ભવ્યાસવૃત્ત-ભવ્યત્વ,અભવ્યત્વ જિઅત્ત-જીવત્વ પરિણામે—પારિણામિક ભાવમાં વિવેચન-અજ્ઞાનપણું, અસિદ્ધપણું,અસંયમ તે અવિ રતિપણું', ૬ લેશ્યા, ૪ કષાય, ૪ ગતિ, ત્રણ વેદ અને મિથ્યાત્વ એ એકવીશ ભેદ ઔયિક ભાવના જાણવા. આઠેક ના ઉદયથકી એ હાય, ઉપલક્ષણથકી નિદ્રાપ ંચક, સાતા, અસાતા અને હાસ્યાદિક પણ ઔયિક ભાવે ાણવા. અહી’યાં ૨૧ભેદ કહ્યા, તે શાસ્ત્રના અનુસારે જાણવા હવે ૧ ભવ્યપણું. ૨ અભવ્યપણું અને ૩ જીવપણુ એ ત્રણ પારિણામિક ભાવના ભેદ છે, એ સદાય એમ જ પરિણમે; ભવ્ય તે અભન્ય ન થાય, અભવ્ય તે ભવ્યૂ ન થાય, જીવ તે અજીવ ન થાય અને અજીવ તે જીવ ન થાય તે માટે. II હૃદયા Page #165 -------------------------------------------------------------------------- ________________ યુક્ત ૧૬૦ ઉચઉગસુમીસગ, પરિણામુદએ હિંચઉસખઇએ હિ? ઉવસમજુએ હિંવા ચઉ, કેવલિપરિણામુદય ખઈએ.૬૭ ચઉ–ચાર ભેદ | ઉવસમજુએહિ–ઉપશમસમકિત ચઉગઈસુચાર ગતિઆશ્રયી મીસગ–મિશ્ર ભાવે વા–અથવા પરિણામુહિં –પરિણામિક ચઉ–ચાર ભેદ તથા ઔદયિક ભાવે કેવલિ-કેવલજ્ઞાની. ચઉ–ચાર ભેદ પરિણામુદયખઈએ-પરિણામિક સખઈઅહિં–સાયિક ભાવે સહિત | ઔદયિક અને ક્ષાવિકભાવમાં અર્થ–ક્ષાપશમિક, પારિણામિક અને ઔદયિકભાવ વડે [વિસંગી સાંનિપાતિક ભાવના] ચાર ગતિ આશ્રયી ચાર ભેદ હેય. ક્ષાયિક ભાવ સહિતચિતુઃસંગી સાંનિપાતિક ભાવના] ચારભેદ જાણવા અથવા ઓપશામિક ભાવે સહિત [ચતુઃસંગી સાંનિપાતિક ભાવના] ચાર ભેદ હેય પારિ. મિક, ઔદયિક અને ક્ષાયિક ભાવ વડે થયેલા ત્રિસંયોગી સાંનિપાતિક ભાવને વિષે કેવળી હેય, કે ૬૭ વિવેચન–હવે ઔપશમિકાદિક પાંચ ભાવના દ્વિસંગી ૧૦, ત્રિસચોગી ૧૦, ચતુઃસંયેગી ૫ અને પંચરંગી ૧, એ ૨૬ ભેદ સાનિપાતિકના થાય. તેમાંના ૬ ભેદ જીવને વિષે હોય, શેષ ૨૦ને તે સંભવ ન હોય. હવે જે દને સંભવ છે તે માંહેલા ત્રણના ૪ ગતિ આશ્રયી ૧૨ ભેદ અને ત્રણ બીજ, એવં ૧૫ ભેદ હોય તે કહે છે–૪ ગતિને વિષે ક્ષાપથમિક, પારિણામિક અને ઔદયિક ભાવે કરીને ત્રિક સંગી Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ હોય, ત્યાં ક્ષાયે પશમિકે ઈં દ્રિયાદિક, પારિણામિકે જીવવાદિક, ઔદયિકે ગત્યાદિક; એ પ્રકારે ચાર ગતિને વિષે હોય તેથી ૪ ભેદ તથા તેજ ત્રણ ભાવ ક્ષાયિક સમ્યક્ત્વ સહિત હોય ત્યારે ચતુઃસ’ચેાગી સાન્નિપાતિક ભાવ થાય, તે પણ ચાર ગતિમાં હોવાથી ૪ ભેદ હોય અથવા તેજ ત્રણ ભાવ ઉપશમ સભ્યકૃત્વ સહિત હોય ત્યારે પણ ચતુઃસ ંયોગી સાંનિપાતિક ભાવ હોય, તે પણ ચાર ગતિમાં હોવાથી ૪ ભેદે હોય. એ પ્રકારે ૧૨ ભેદ થયા. તથા પારિામિક ભાવે જીવપણું, ઔયિક મનુષ્યગતિ, ક્ષાયિકભાવે જ્ઞાનાદિક એ ત્રિસ યાગી સાંનિપાતિક ભાવ ભવસ્થ કેવળીને હોય !! ૬૭ ! ખયપરિણામિ સિદ્ધા, નરાણુ પણજોગુવસમસેઢીએ; ઇઅ પનર સન્નિવાઇઅ, ભૈયા વીસ' અસભવિણો૬૮ ઉવસમસેઢીએઉપશમશ્રેણિએ ખય-ક્ષાયિક ભાવે પરિણામિ–પારિણામિકભાવે સિદ્ધા–સિદ્ધના જીવા નાણ-મનુષ્યને પણજોગ—પાંચ સંયોગિક ઇએ પુનર-એ દર સન્નિવાઈઅ—સાન્નિપાતિક લેઆ—ભેદ વીસ’—વીસ ભેદ [સાન્નિપાતિક] અસંભવિણા અસ’ભવી, શૂન્ય. અક્ષાયિક અને પરિણામિકભાવરૂપ ક્રિકસ યાગી સાંનિપાતિક ભાવે સિદ્ધો વતે છે, મનુષ્યોને પચસ યાગી સાંનિપાતિક ભાવ ઉપશમશ્રણને વિષે હોય છે, એ પ્રકારે પંદર સાંતિપાતિક ભેદ્દા સ`ભવી જાણવા અને બાકીના ૨૦ ભેદ્દા અસભવી જાણુવા. ૫ ૬૮ ૫ તુ. ક. ૧૧ 1 Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ વિવેચન–ક્ષાયિક ભાવે જ્ઞાન, દર્શન તથા સમ્યકત્વ અને પરિણામિક ભાવે જીવપણું એ દ્વિસંગી સાન્નિપાતિક ભાવ સિદ્ધને છે. તથા ૧ ઔપશમિકે ચારિત્ર, ૨ ક્ષાયિકે સમ્યકત્વ, ૩ ક્ષાપશમિકે ઇન્દ્રિય, ૪ ઔદયિકે મનુષ્યગતિ અને ૫ પારિણામિકે જીવપણું એ પંચરંગી સાન્નિપાતિકભાવ ઉપશમણિએ વર્તતા મનુષ્યને હેય. એટલે એક બ્રિકસંગી, બે ત્રિકસંચળ, બે ચતુસંગીક અને એક પંચાગી, એવં ૬ મૂળ ભેદ હોય અને તે - સાંનિપાતિક ભાવના ભાંગનું યંત્ર ૧ ઉપશમ, ક્ષાયિક. ૧૪ ઉ૫, મિશ્રી, ઔદ0 ૨ ઉ૫૦, મિશ્ર શાપથમિક ૧૫ ઉપ, મિશ્ર), પાણિમિક. ૩ ઉપશમ, ચિક ૧૬ ઉપ૦ ૦, પારિ૦ જ ઉપશમ, પરિણામિક. a ૦, મિશ્ર, ઔદ0 ૫ લાકિ, મિશ્ર. ૧૮ લાદ, મિશ્ર, પારિ૦. ૬ લાવ, દકિ. ૧૯ લાઇ, ઔદ૦, પારિ૦ર ૭ ભા૦, પારિવામિક - મિશ્રા, ઔદ), પારિ ૮ મિ. ઔદયિક ૨૧ ઉપ૦, ક્ષા), મિક, ઔદo. ૯ મિ. પણ શામિક ૨ ઉ૫૦,સાવ, મિશ્ર, પારિ૦ ઔદ0 પારિવામિક ઉપ૦, ક્ષા, ૦, પારિ૦ ૧૧ ઉ૫૦, ક્ષાકિ, શ્ર. ૨૪ ઉ૫૦, મિશ્ર, ઔદ), પારિત્ર ૨ ઉપ૦, ક્ષા), ઔદ0 ૨ક્ષા) મિશ્રા, બૌદ). પારિપ૦ ૧૩ ઉપ૦, ક્ષા, પારિવામિક | દઉપક્ષામા ઔદ0પારિ૬૦ ૧ આ ભાંગો સિદ્ધોને હોય. ૨ આ ભાંગે કેવળીને હોય. ૩-૪-૫ આ ત્રણ ભાંગા ચારે ગતિના જીવને હોય. ૬ આ ભાંગે ઉપશમશ્રેણિએ ચઢેલા મનુષ્યોને હોય. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ માંહેલા ૩ ભાવ ચાર ગતિએ વિવા એટલે ૧૫ ભેદ સાંનિપાતિક ભાવના થયા, તે જીવ માંહે સંભવે અને શેષ ૨૦ સાનિપાતિક ભાવ રહ્યા તે જીવ માંહે ન હોય તે માટે અસંભવી છે. ૬૮ છે. આઠ કર્મને વિશે ભાવ મોહે વ સમો, મીસે ચઉઘાઈ અદ્રુકમ્મસુ અ સે સાફ ધમ્મા પારિણુમિઅ -ભાવે ખંધા ઉદઈએ વિ છે ૬૯ || મોહે વ–મોહનીયને વિષેજ ધમાઈધર્માસ્તિકાયાદિ પાંચ સમઉપશમ [ હોય ] ' દ્રવ્ય મી -ક્ષયોપશમ. પરિણામિઅભાવે–પરિણામિક ચઉદ્યાસુ-ચાર ઘાતિકનેવિશે ભાવે અઠકમ્મસુ-આઠ કર્મને વિષે અંધા-સ્કંધ અ–વળી ઉદઈએ વિદયિક ભાવે પણ સેસા–શેષ રહ્યા તે–ઔદયિક. હોય. ક્ષાયિક અને પરિણામિક ભાવ અર્થ–મેહનીય કર્મનેજ ઉપશમ થાય, ચાર ઘાતિ કર્મને વિષે ક્ષયપશમ થાય અને આઠ કર્મને વિષે બાકીના [ ઔદયિક, ક્ષાયિક અને પારિણમિક ] ભાવે હેય. ધર્માસ્તિકાયાદિ [પાંચ અજીવ દ્રવ્ય] પરિણામિક ભાવે હેય. સ્ક [ અનંત પરમાણુવાળા] ઔદયિક ભાવે પણ હેય. છે ૬૯ વિવેચન–પથમિક ભાવ મેહનીય કર્મને વિષેજ હોય, અન્યત્ર નહી, મેહનીયને ઉપશમેજ ઔપશમિક કહેવાય. ૪ ક્ષાપશમિકભાવ ચાર ઘાતિકર્મને વિષે હોય, જ્ઞાનાવરણીય Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય, એનેજ ક્ષપશમ કહેવાય અને શેષ ત્રણ ક્ષાયિક, દયિક અને પરિણા મિક ભાવ આઠે કમને વિષે હેય. ધમસ્તિકાયાદિ પાંચ અજીવ દ્રવ્ય પિતતાને ભાવેજ પરિણમ્યાં છે પણ પરભાવે પરિણમતાં નથી તે માટે પારિણામિક ભાવે છે અને પુગલના પ્રિપ્રદેશ, ત્રિપ્રદેશ યાવત્ અનંતપ્રદેશી સ્કંધ, કર્મવર્ગણાદિક એ સર્વ દયિક ભાવે હાય, સ્કંધપણું છાંડે, ઘટે, વધે તે માટે. . ૬૯ ગુણકાણને વિષે ભાવે. સમાચઈસુતિગચ9,ભાવાચઉપવસામગુવસંતે ચઉ ખીણુપુતિનિ, સેસગુણઠાણુગેગજિએ ૭૦, સમ્માઇ–અવિરતિ સમ્યકત્વાદિ | ઉવસંત–ઉપશાંત ચઉસુ-ચાર ગુણઠાણાને વિષે ચઉ–ચાર ભાવ તિગ ચઉ ભાવા-ત્રણ અથવા ખીણુ–ક્ષણ ચાર ભાવ ( હેય]. અપુ-અપૂર્વકરણે ચઉ પણ- ચાર કે પાંચ | તિનિ-ત્રણ ભાવ વિસામગ-નવમે તથા દશમે સેસગુણઠાણ-શે પાંચગુણઠાણે ગુણઠાણે | એગજિએ-એક જીવને વિષે અર્થઅવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ ચાર ગુણઠાણને વિષે ત્રણ અથવા ચાર ભાવે હેય, ચાર અથવા પાંચ ભાવ ઉપશમક [નવમું, દશમુ અને ઉપશાંતામહ ગુણઠાણાને વિષે હય, ક્ષીણમેહ અને અપૂર્વકરણ ગુણઠાણાને વિષે ચાર ભાવ હોય અને બાકીના ગુણઠાણાને વિષે ત્રણ ભાવ હાય, આ પ્રકારે કહેલા ભાવે એકજીવને વિષે જાણવા વિરહ અને બાકીના વિષે જ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ વિવેચન-એક જીવને સમ્યક્ત્વાદિ [૪–૨–૬–૭] ચાર ગુણઠાણે ૩ અથવા ૪ ભાવ હોય. ૧ પારિણામિક ભાવે જવત્વ, ૨ દયિકે ગત્યાદિ, ૩ ક્ષાપથમિક ભાવે ઇન્દ્રિય અને સમ્યક્ત્વ પણ લાપશનિકે જ હોય ત્યારે ત્રણ ભાવ હોય અને ઔપશમિક અથવા ક્ષાયિક સમ્યકત્વ હોય ત્યારે ૪ ભાવ હોય અને સર્વ જીવ આશ્રયી તે પાંચ ભાવ હોય. ' ઉપશમક તે ૯-૧૦ મું અને ઉપશાંત તે ૧૩ મું એ ત્રણ ગુણઠાણે ચાર અથવા પાંચ ભાવ હોય. ૧ પારિણામિકે જીવત્વ, ૨ ઔદયિકે ગત્યાદિ, ૩ ક્ષાપશમિકે ઇંદ્રિય અને ૪ ઔપથમિકે સમ્યક્ત્વ અને ચારિત્ર એ ચાર ભાવ હોય અને ક્ષાયિક સમ્યક્ત્વ તથા ઓપશમિક ચરિત્ર હોય ત્યારે પાંચ ભાવ હોય. ક્ષીણમેહ ગુણઠાણે ત્રણ ભાવ પૂર્વવત્ અને ક્ષાયિક સમ્યક્ત્વ અને ચારિત્ર, એ ચાર ભાવ હોય. અપૂર્વકરણ ગુણઠાણે ત્રણ ભાવ પૂર્વવત્ અને પશમિક અથવા ક્ષાયિક સમ્યક્ત્વ એ ચાર ભાવ હોય. શેષ પાંચ [૧-૨-૩-૧૩–૧૪] ગુણઠાણે ત્રણ ત્રણ ભાવ હોય. ત્યાં ૧-૨-૩ ગુણઠાણે ૧ ઔદયિક, ૨ પરિણામિક અને ૩ લાપશમિક એ ત્રણ હોય અને સી તથા અાગી એ બે ગુણઠાણે ૧ ઔદયિક, ૨ પરિણામિક અને ૩ ક્ષદાયિક એ ત્રણ ભાવ હેય, એ પ્રમાણે એક જીવ આશ્રયી ગુણ ઠાણે ભાવ કહ્યા. અનેક જીવ આપી તે પચે ભાવે હોય છે ૭૦ છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ Fivyo ૩. ૧૪ અયોગી કે ૧૩ સયોગી કે૦ ૧૨ ક્ષીણમોહે ૧૧ ઉપશાંત મોહે દેશવિરતે મિશે ૨ સાસ્વાદને ૧ મિથ્યાત્વે ૧ી સૂક્ષ્મસંપરા છે -૫ ૫ અનિવૃત્તિ બાદરે ૪-૫ ૫ અપૂર્વકરણ | ૪ | ૫ ૪ અવિરતિ સમ! ૭ અપ્રમત્ત સંયતે ૩–૪ ૫ ૬ પ્રમત્ત સંયતે ૩–૪ ૫ { ૪-૫ ૩-૪ ૫. ૫ | ગુણઠાણાનાં નામ ન છ છ જ છ % | એકજીવે ભાવા:પ ૨ જ દ ક દ ક ટ ટ ટ ક બ બ બ | સર્વ જીવેષ ભાવ: સર્વ જીવ આાયી જણવા. જ આ યંત્રમાં ગુણસ્થાનકે ભાવના ઉત્તર ભેદ બતાવ્યા છે તે ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ગુણસ્થાનેષુ ઓપશમિકાદિભાવાનાંત્યંત્રકમ | ઔપથમિક ૨ , | સાયિક ૯ - ૧૬૬ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0 0 0 0 0 0 8 8 8 | લાયોપથમિક ૧૮ % % 8 8 8 8 8 8 8 8 8 8 | ઔદયિક ૨૧ - - • • • • ૦ ૦ ૦ ૦ % | પારિણામિક ૩ હ હ હ 8 8 8 8 9 & $ | કુલ ઉત્તર ભેદ ૩ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ સખ્યાતાદિના ભેદે સ’ખિજજ઼ેગમસ`ખ, પત્તિજુત્તનિયપયજુય તિવિહ એવમણ તપિતહા, જહન્નમઝુસા સબ્વે ાછવા સખિન્જંગ –સ ખ્યાતુ એક અસ`ખ’અસંખ્યાનું પરિત્ત-પ્રત્યેક અસંખ્યાતુ જીત્ત—મુક્ત અસ ંખ્યાત્ નિચ્છપયજી-પાતનાપદયુક્ત [ અસંખ્યાત અસંખ્યાતું ] તિવિહુ –ત્રણ પ્રકારે એવ’~એ રીતે અણુંત. પિ–અનંતુ પણ તિહા—ત્રણ પ્રકાર જહન્ન-જઘન્ય સજ્જ–મધ્યમ ઉકસા–ઉત્કૃષ્ટ સન્થે–સર્વે [ સાથે ] અર્થ :-સંખ્યાતુ એક હોય; અસ`ખ્યાતુ પરિત્ત, ચુક્ત અને નિજપયુક્ત એમ ત્રણ પ્રકારે હોય; એ રીતે અનંતુ પણ ત્રણ પ્રકારે જાણવુ, એ સર્વે` [ સાતે ભે] જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદવાળા છે. . ૭૧ ૫ વિવેચન—હવે સંખ્યાતાદિકના વિચાર કહે છે—મૂળ ભેદની અપેક્ષાએ સંખ્યાતુ એકજ હોય, અસંખ્યાતુ ત્રણ ભેદે હાય. તે આ પ્રમાણે-૧ પરિત્ત અસખ્યાતુ, ર યુક્ત અસંખ્યાતુ અને ૩ નિજપત્તયુક્ત એટલે અસંખ્યાત અસ ખ્યાતુ; એવી રીતે અનતુ પણ ત્રણ ભેદે હાય, તે આ પ્રમાણે-1 પરિત્તાનતુ, ૨ યુક્તાનતુ અને ૩ અનંતાનતુ; એવં સાત ભેદ થયા. તે દરેક જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદે હાય. તેથી સાતને ત્રણે ગુણતાં એકવીશ ભેદ હાય !! ૭૧ ૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સંખ્યાતાદિના ૨૧ ભેદ. ૧ જઘન્ય સંખ્યાતુ ૧૨ ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યા ૨ મધ્યમ સંખ્યાતુ ૧૩ જઘન્ય પરિત અસંતુ ૩ ઉત્કૃષ્ટ સંખ્યા ૧૪ મધ્યમ પરિત અસંતુ જ જઘન્ય પરિત્ત અસંખ્યાતુ ૧૫ ઉત્કૃષ્ટ પરિત્ત અનંત ૫ મધ્યમ પરિત અસંતુ - ૧૬ જઘન્ય યુક્ત અનંતુ ૬ ઉત્કૃષ્ટ પરિત અસં. ૧૭ મધ્યમ યુક્ત અને ૭ જઘન્ય યુક્ત અસં૦ ૧૮ ઉત્કૃષ્ટ યુક્ત અસંતુ ૮ મધ્યમ યુક્ત અસં૦ ૧૯ જઘન્ય અનંતાનંતુ ૯ ઉત્કૃષ્ટ યુક્ત અસં૦ ૨ મધ્યમ અનંતાન તુ ૧૦ જઘન્ય અસંખ્યાત અસંખ્યાતુર ઉત્કૃષ્ટ અનંતાનંતુ }૧૧ મધ્યમ અસંખ્યાત અસંખ્યાનું સંખ્યાતાદિનું સ્વરૂપ. લહુ સંખિજે દુચ્ચિઅ, અઓ પર મજિઝમતુ જ ગુરઅં; જબુદ્દીપમાણય, ચઉપલપરવણાઈ ઈમં મારા લહુસંખિજંજઘન્ય સંખ્યાતુ | જબુદ્દીવ૫માણય–જબૂદ્વીપ દરિચઅ–બેજ પ્રમાણના અઓ પર–એ ઉપરાંત | ઉપલ્લ–ચાર પાલાની મજ્જતંતુ–મધ્યમસંખ્યાનું વળી | પરવણાઈ પ્રરૂપણાએ કરીને જા ગુફઅં–થાવત્ ઉત્કૃષ્ટો સુધી ઈમ–આ–ઉત્કૃષ્ટ સંખ્યાતુ કહીશું અર્થ :– જઘન્ય સંખ્યા, બેજ હેય. એ ઉપરાંત ચાવત ઉત્કૃષ્ટ સંખ્યાતા સુધી મધ્યમ સંખ્યાતુ જાણવું. જબૂદ્વીપ પ્રમાણુના ચાર પાલાની પ્રરૂપણુએ કરીને આ ઉત્કૃષ્ટ સંખ્યાત વક્ષ્યમાણ સ્વરૂપે જાણવું. તે ૭૨ Page #174 -------------------------------------------------------------------------- ________________ વિવેચન–હવે સંખ્યાતાદિકને વિચાર કહે છે એક તે સંખ્યા રહિત છે–એકની સંખ્યા હોય નહીં માટે બેને જઘન્ય સંખ્યાતુ કહીએ. એ ઉપરાંત ત્રણ થકી માંડીને જ્યાં લગે ઉત્કૃષ્ટ સંખ્યાતુ ન થાય, ત્યાં લગે સર્વ મધ્યમ સંખ્યાતુ કહીએ. હવે ઉત્કૃષ્ટ સંખ્યા, તે જંબૂદ્વીપ જેવડા ચાર પાલાની પ્રરૂપણાએ કરીને જાણવું, તે પ્રરૂપણ કહે છે. એ ૭૨ છે પહાણવક્રિઅસલાગ–પડિ લાગ મહાસભાગફખા; અણુસહસગાતા સવેઈઅંતા સસિહભરિઆ. ૭૩ પલ્લા–પ્યાલા જયણસહસ–જાર જોજન અણુવત્રિય-અનવસ્થિતપ્યાલો | ગાઢા–ઉડા સલામ-શલાકા પ્યાલો) સેવેઈઅંતા–વેદિકાના અંત પડિ લાગ–પ્રતિશલાકા. સહિત મહાસાગબા–મહાશલાકા ' સસિહ–શિખા ટિચ સુધી ' નામના ભરિઆ–ભરેલા [ કરવા અર્થ—અનવસ્થિત, શલાકા પ્રતિશિલાકા અને મહાશલાકા નામના પાલા કપીએ. એક હજાર યોજન ઊંડા અને વેદિકાના અંત સહિત એવા તે પાલા] શિખા સુધી [સરવે કરી] ભરેલા કરવા–ભરવા, છે ૭૩ . વિવેચન–-અસત્કલ્પનાએ ૪ પાલે કલ્પીએ તેનાં નામ ૧ અનવસ્થિત, ૨ શલાકા, ૩ પ્રતિશલાકા અને ૪ મહાશલાકા. તે ચારે પાલા જબૂદ્વીપ જેવડા લાખ જેજન Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ લાંબા-પહોળા વૃત્તાકારે અને રતનપ્રભાનો ખરકાંડ એક હજાર એજનને છે. એટલા ઊંડા, ૮ જન ઉંચી જગતી અને તે ઉપર બે ગાઉ ઉંચી પદ્મવર વેદિકા છે, તેટલા ઉંચા હોય. ત્યાં પહેલો પાસે સરસવે કરીને શિખા સહિત ભરીએ. ૭૩ છે તે દીવુદહિસુઈકિક, સરિસવંખિવિઅનિદિએપમે પઢમંવદંતચિય,પુણ ભરિએ સંમિતહખણે ૭૪. તે-તે પછી તદંતચિય–તે અવસ્થિત ખાલી દીલુદહિસુ-દીપ–સમુદ્રને વિષે ! થયો હોય તે દ્વિીપ)ના અંત ઈકિકક–એક એક સુધી નિશ્ચય. સરિસવં–સરસવને પુણ ભરિએ–વળી ભરીએ ખિવિઅ–નાંખીને તમિ–તે પાલ. નિટ્રિએ પઢમેપહેલો ખાલી | તહ–તેમજ થયે છતે ખીણે–ખાલી થયે છતે. પઢમં વ-પહેલા પાલાની પેઠે | અર્થ–તે પછી (તે પાલે ઉપાડીને) દ્વીપ–સમુદ્રને વિષે એક એક સરસવ નાખીને પહેલે પાલ ખાલી થયે છતે, તે (અવસ્થિત પાલે ખાલી થયે હોય તે દ્વીપ) ના અંત જેવો પાલે નિચે પહેલા પાલાની પેઠે વળી (સરવે) ભરીએ તે પણ તેવીજ રીતે (બાકીના દ્વીપસમુદ્ર એક એક નાખતાં) ખાલી થયે છતે–ના ૭૮ વિવેચનઃ–ત્યારપછી તે ભરેલ પાલે ઉપાડીને તે માંહેથી એકેક સરસવ દરેક દ્વીપ અને સમુદ્રને વિષે મૂકીએ. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ તે મૂતાં પહેલે પાલે જ્યારે ખાલી થાય ત્યારે બીજા શલાકામાં સરસવ નાખીએ નહીં, કારણ કે તે પહેલે પાલે. તે શલાકા જેવડે જ છે–અનવસ્થિત નથી પણ અવસ્થિત છે, તે માટે, બીજી વાર જે પાલે કલ્પીએ તે અનવસ્થિત કહીએ. તે આ પ્રમાણે-જ્યાં તે પહેલે પાલ ખાલી થયો. તે દ્વીપ અથવા સમુદ્ર જેવડો પાલે કલ્પીએ, તે અનવસ્થિત જાણ. તે વળી શિખા સહિત સરસેવે ભરીએ, પછી તે અનવસ્થિત પાલાને ઉપાડીને દ્વીપ-સમુદ્ર એકેક સરસવ મૂતાં પૂર્વની પેઠે ખાલી થાય ત્યારે – ૭૪ છે ખિપઈસલાગપલે-ગુસરિસ ઈએ સલા ખવાણું, પુણે બીએ: અ તઓ, પુર્વપિવતમિઉદ્ધરિએ પ. ખિપૂઈ-નાખીએ. | પુણે-પૂર્ણ. સલાગપલેવાકાપાલાને વિષે. બીએ–બીજો પાલો. એગુ રિસ–એક સરસવ. તઓ-તે વાર પછી. ઈય–એ પ્રકારે. પુવંપિવ–પૂર્વની પેઠે. લાગ–શલાકા માં સરસવી. તમ્મિ –તેને. ખવણેણું–નાખવાવડે. | ઉદ્ધરિએ–લેતાં. અર્થ–શલાકાપાલાને વિષે એક સરસવ નાખીએ; એ પ્રકારે શલાકા (માં સાક્ષી સરસવ) નાખવા વડે બીજે પાલે પૂર્ણ થાય. તે પછી પૂર્વની પેઠે તેને લઈને. . ૭૫ વિવેચન –એક અને સરસવને દાણે શલાકા. પાલા માંહે મૂકીએ. વળી તે [ જે દ્વીપ કે સમુદ્ર પાલે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ = “ખાલી થયા તે ] દ્વીપ કે સમુદ્રના અંત લગે તેટલી ભૂમિ ખણીને તેવડો અનવસ્થિત પાલેા કરીએ કલ્પીએ. એમ અનવસ્થિત પાલા જેમ જેમ ખાલી થતા જાય તેમ તેમ શલાકા માંહે એક-એક સરસવ મૂકતા જઈએ અને તે તે દ્વીપ સમુદ્ર પર્યંત ભૂમિ ખણીને અનવસ્થિત કલ્પતા -જઇએ, એમ વાર વાર કરીએ. એમ વારવાર કરતાં જ્યારે ખીને શલાકા પાલા ભરાય ત્યારે પૂર્વાંની પેરે [અનવસ્થિતની પેરે] શલાકા પાલેા ઉપાડીને ત્યાંથી આગળના દ્વીપસમુદ્રે એકેક સરસવ મૂકીએ. ૫ ૭૫ ૫ પણે સલાગ તઇએ, એવ' પઢમેહિ શ્રીઅય' ભરસુ; તેહિ' તઇ' તેહિ ય, તુગ્ઝિં જા કિર કુડા ચઉરા,૭૬ મીણે~શલાકા પાલા ખાલી | તેહિ તઈચ્સ”—તે વડે ત્રીજો. થયે છતે. તેહિ ય તુરિઅ—તે વડે વળી ચેાથા સલાગ–શુલાકા. તઈ એત્રીજામાં. અવ એ રીતે. પઢમહિ’-પહેલા વડે. શ્રીઅય—બીજો શલાકા. ભરસુભરવા. જા—યાવર્તે. કિ–નિશે. ફુડા—ફુટ શિખા સહિત ભરેલા. ચકરા–ચાર [પાલા હાય]. અર્થ તે ખાલી થયે છતે ત્રીજા પાલામાં શલાકા સ સવ] નાંખીએ. એ રીતે પહેલા વડે બીજો પાલેા ભરવા. તે [બીજા] વડે ત્રીજો અને તે [ત્રીજા] વડે ચાથા પાલે ભરવા, યાવત્ નિશ્ચે શિખા સહિત ભરેલા ચારે પાલા હોય. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ વિવેચન –એમ કરતાં કરતાં શલાકા પાલે ખાલી થાય ત્યારે ત્રીજા પ્રતિશલાકા પાલામાં અનેરો એક સરસવ મૂકીએ. વળી ત્યાં અનવસ્થિત કલ્પીએ, એમ એ (રીતે પહેલા. અનવસ્થિત પાલાએ કરીને બીજે શલાકા પાલો ભરીએ, તે શલાકા પાલે કરીને ત્રીજો પ્રતિશલાકા પાલે ભરીએ, અને તે પ્રતિશલાકા પાલે કરીને ચોથે મહાશલાકા ભરીએ. તે મહાશલાકા ભર્યા પછી પ્રતિશલાકા ભરીએ. તે પછી શલાકા ભરીએ અને તે ત્રણે જ્યાં ભરાઈ રહ્યા તે દ્વીપ કે સમુદ્ર જેટલી ભૂમિ ખણુને તેવડે અનવસ્થિત પાલે કલ્પીને તેને સરસવે ભરીએ એટલે ચારે પાલા પૂર્ણ ભરાણા. ૫ ૭૬ છે પઢમતિપત્રુદ્ધરિઆ દીવદહી પલચઉસરિસવા ય; સ વિ એગરાસી, રૂવૂણે પરમસખિજજ ૭૭ પઢમતિપલ–પહેલા ત્રણ પાલે છે સરિસવા–સરસવો કરી | સોવિ એગરાસી-સર્વે એક ઉદ્વરિઆ-ઉર્યા રાશિ–સમૂહ દવુદુહી–ીપ તથા સમુદ્ર રૂવૂણે-એકરૂપે ઊણે તિ પલચઉ–ચાર પાલાના | પરમસંખિજ-ઉત્કૃષ્ટ સંખ્યાનું. અર્થ–પહેલા ત્રણ પાલાવડે ઉદ્ધરેલા દ્વીપસમુદ્ર [ના સરસવ) અને ચાર પાલાના સરસવ, એ સર્વને એકરાશી તે એક રૂપે ઊણે ઉત્કૃષ્ટ સંખ્યાતુ થાય, પ૭૭ના વિવેચન –હવે પહેલા ૩ પાલાવડે ઉદ્વર્યા જે દ્વીપ સમુદ્ર તેના સરસવ અને ચાર પાલા ભર્યા છે તેના Page #179 -------------------------------------------------------------------------- ________________ સવ એ સર્વ રાશી [સરસવનો સમૂહ) એકત્ર કરીએ, તેમાંથી એક સરસવ ઊણે કરીએ તે ઉત્કૃષ્ટ સંખ્યા, કહીએ. ૭છા વજુઆંતુ પરિતા-સંખલહુ અસ્સ રાસિઅભ્યાસે; જુત્તાસંખિજજ લહ,આવલિઆસમયપરિમાણું રૂવ-એક રૂપ કરતાં અં તુયુક્ત વળી જુત્તાસંખિજે લહુ-જઘન્ય પરિત્ત-પ્રત્યેક યુક્ત અસંખ્યાનુ થાય અસંખં–અસંખ્યાતુ આવલિયા–આવલિકાના લહુ-જઘન્ય સમય-સમયનું અરસ-એને પરિમાણું–પ્રમાણ રાસિઅબ્બાસે–રાશિ–અભ્યાસ અર્થ–ઉત્કૃષ્ટ સંખ્યાએકરૂપયુક્ત તે વળી પરિત્ત અસંખ્યાતુ લઘુ જાણવું, એને શશિઅભ્યાસ કરતાં યુક્ત અસંખ્યાતુ જઘન્ય થાય, તે આવલિકાના સમયનું પરિમાણુ જાણવું. . ૭૮ • વિવેચન –અને તે એક સરસવ યુક્ત કરીએ તે જઘન્ય પરિત અસંખ્યાતુ થાય, એ પહેલું અસંખ્યાતુ. એ જઘન્ય પરિત અસંખ્યાત એકાદિકે યુક્ત કરતાં જ્યાં સુધી ઉત્કૃષ્ટ ન થાય ત્યાં સુધી સર્વ મધ્યમ પરિત અસંખ્યાતુ કહીએ અને એ જ જઘન્ય પરિત્ત અસંખ્યાતાની રાશિને અભ્યાસ કરીએ તે જઘન્ય યુક્ત અસંખ્યાતુ થાય. અભ્યાસ એટલે તે રાશિમાં જેટલા સરસવ હોય તેટલા (તેટલી સંખ્યાના) અને તેવડા (રાશી જેવડા) ઢગલા કરીએ, તે કરીને તેને પરસ્પર માંહોમાંહે ગુણીએ તે અભ્યાસ કહેવાય. અહીં Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ અસત્કલ્પનાએ તે ઢગલાના સરસવ પાંચ કલ્પીએ, ત્યારે પાંચ પાંચ સરસવના પાંચ ઢગલા કરીએ, તેને પરસ્પર ગુણીએ એટલે પહેલા બીજા સાથે ગુણતાં ૨૫ થાય, તેને ત્રીજા સાથે ગુણતાં ૧૨૫ થાય તેને ચોથા સાથે ગુણતાં ૬૨૫ થાય અને તેને પાંચમા સાથે ગુણતાં ૩૧૨૫ થાય. ' એ અભ્યાસ નામા ગણિત જાણવું. એ જઘન્ય યુક્ત અસં. ખ્યાત તે આવલિકાના સમયનું પરિમાણ છે. એક આવલિકાના એટલા સમય હોય. બિતિચ9પંચમગુણુણે, કમા સગાસંખ૫૮મચઉસત્તાક કુંતા તે રૂવજુઆ, મઝા રૂવૂણુ ગુરુ પછી કલા બિ-બીજા પઢમ–જઘન્ય પ્રત્યેક તિ–ત્રીજા અને તુ ચઉ–ચોથા ચઉ–(જઘન્યયુકત). પંચમ–પાંચમા અનંતુ ગુણણે રાચિઅભ્યાસ કરતાં સત્તાણતા–સાતમું અસંતુ કમા-અનુક્રમે (જઘન્ય અનંતાનં) સગાસંખ-સાતમું અસંખ્યા તે રૂવજુઆ-તે એકરૂપ સહિત જિઘન્ય અસંખ્યાત અને મજ્જા–મધ્યમ થાય સંખ્યા] રૂવૂણ–એકરૂપ ઊણું કરતાં ગુપચ્છા–પાછલું ઉત્કૃષ્ટ થાય. અર્થ:-[મૂળભેદની અપેક્ષાએ બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાને શિ–અભ્યાસ કરતાં, અનુકમે સાતમું અસંખ્યાતુ, પહેલું, ચોથું અને સાતમું અનંતુ થાય, તેને Page #181 -------------------------------------------------------------------------- ________________ એકરૂપ સહિત કરતાં મધ્યમ, અને એકરૂપ ઊભું કરતાં પાછળનું ઉત્કૃષ્ટ થાય છલા વિવેચન–તે જઘન્યયુક્ત અસંખ્યાતાને બીજી, ત્રીજી ચાથી અને પાંચમી વાર અભ્યાસ કરતાં અનુક્રમે સાતમું અસં. ખ્યાતું તથા પહેલું, ચોથું, અને સાતમું અનંત થાય, તે આ પ્રમાણે–જઘન્ય યુક્ત અસંખ્યાતાની રાશિનો અભ્યાસ કરીએ ત્યારે જઘન્ય અસંખ્યાત-અસંખ્યાત થાય. તેને વળી અભ્યાસ કરીએ તે પહેલું જઘન્ય પરિત અનંત થાય, તેને વળી અભ્યાસ કરીએ તે ચોથું જઘન્યયુક્ત અનંત થાય, તેને વળી અભ્યાસ કરીએ તે જઘન્ય અનંતાનંતુ સાતમું થાય. ત્રણ અસંખ્યાતા અને ત્રણ અનંતા એ છ જઘન્યને એકાદિકે યુક્ત કરતાં જ્યાં સુધી ઉત્કૃષ્ટા ન થાય ત્યાં સુધી એ ૬ મધ્યમ કહીએ અને એ ૬ એકે ઊણાં કરીએ ત્યારે પાછલાં ઉત્કૃષ્ટ થાય અને ઉત્કટું અનંતાનંતુ તે નથી. “ઉસિયં અણું– તાણતયં નર્થીિ ઇતિ અનુગદ્વારસૂત્રવચનાત પાછલા આ સુરત્ત અને, વગિઅભિકસિ ચઉત્થયમસંબં? હોઈ અસંખાસખં, લહુ રૂવજુઅંતુ તે મ. ૮૦ ઈય સુpd—એ સૂત્રોક્ત | ઈય. અને-બીજા આચાર્ય અસંખા સંખે લહુ-જઘન્ય વગિઅં–વર્ગ કરતાં અસંખ્યાતાસંખ્યાનું ઇસિ–એકવાર વજુઅ–એકરૂપ યુક્ત ચઉસ્થયે–ચોથા તુ તે–તે તે અસંખ-અસંખ્યાતાને મર્ઝ –મધ્યમઅસંખ્યાતાસંખ્યા Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ અર્થ:–એ પ્રકારે સૂત્રોક્ત જાણવું. અન્ય આચાર્ય કહે છે કે-ચેથા અસંખ્યાતાને એકવાર વર્ગ કરતાં જઘન્ય અસંખ્યાત-અસંખ્યાતું થાય. તે એકરૂપ યુક્ત કરતાં વળી મધ્યમ અસંખ્યાત-અસંખ્યાતું થાય. ૮૦ વિવેચન:-એ અનુગદ્વાર સૂત્રોક્ત વિધિ કહ્યોસૂત્રમાં એ રીતે કહ્યું છે. અનેરા આચાર્ય વળી આ પ્રકારે કહે છે, તે પ્રકારતર કહીએ છીએ. ચોથું જઘન્ય યુક્ત અસંખ્યાતું એક જ વાર વગિ એ “ગુણે વર્ગ) ઇતિ વચનાત એટલે જઘન્ય યુક્ત અસંખ્યાતાને જે રાશિ તેને તેજ રાશી સાથે ગુણીએ. જેમ પાંચને પાંચે ગુણતાં ૨૫ થાય, તે જઘન્ય અસંખ્યાતઅસંખ્યાતું સાતમું થાય. તે રૂપાદિકે (એકાદિકે) યુક્ત કરતાં જ્યાં સુધી ઉત્કૃષ્ટ ન થાય, ત્યાં સુધી મધ્યમ અસંખ્યાત–અસંખ્યાતું આઠમું કહીએ ૮૦ છે રવૃણમાઈમ ગુરુ, તિવગિઉં તથિમે દસખે; લગાગાસપએસા, ધમાધમ્મગજિઅદેસા ૧૮૧ રૂવૂણું–એકરૂપ હન લગાગાસ– કાકાશના આઈમ-પહેલું પસા–પ્રદેશ ગુરુ-ઉત્કૃષ્ટ ધમ્મધર્મારિતકાયના તિવગિઉં–ત્રાણવેળા વર્ગ કરીને અધમ્મા–અધર્માસ્તિકાયના, તસ્થિમ-તેમાં આ એ જિઅ–એક જીવના દસ-દશ [વસ્તુ) દેસા–પ્રદેશો કુખે–નાંખીએ ૧. અનુગદ્વાર સૂત્રમાં કહેલું છે. 4. ક. ૧૨ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અર્થ–તે [જધન્ય અસંખ્યાતાસંખ્યાત એકરૂપ હીન કરતાં પહેલાનું ઉત્કૃષ્ટ [યુક્ત અસંખ્યાતુ] થાય, તેને ત્રણ વખત વર્ગ કરીને તેમાં આ દશ વસ્તુ નાખીએ કાકાશના પ્રદેશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને એક જીવના પ્રદેશ, ૮૧ વિવેચન–જઘન્ય અસંખ્યાત–અસંખ્યાતું એકરૂપે ઊણ કરીએ ત્યારે પાછલું છઠું ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતું થાય. હવે તે જઘન્ય અસંખ્યાતઅસંખ્યાતું ત્રણવાર વગિએ તદુગુણે વર્ગ: એ રીતે ત્રણવાર વર્ગ કરીને તે રાશિમાંહે આ દશ ક્ષેપક ભેળવીએ તે દશનાં નામ કહે છે. ૨ કાકાશના પ્રદેશ, ૨ ધર્માસ્તિકાયના પ્રદેશ, ૩ અધમસ્તિકાયના પ્રદેશ, ૪ એક જીવના પ્રદેશ છે ૮૧ ઠિઈબધઝવસાયા, આણુભાગા જોગ છેઅપલિભાગાક દુહ ય સમાણ સમયા, પત્તા નિગેઅએ ખિસ. ૮૨ કિઈબંધ–સ્થિતિબંધના દુહ–બે ના] અજઝબસાયા–અધ્યવસાય સમાણુ-કાળ [ઉત્સર્પિણી, અણુભાગા-અનુભાગબંધના અવસર્પિણી ના સમયા–સમય જોગ–યોગ [મન, વચન, કા- પત્ત અ–પ્રત્યેક શરીરવાળા જ યાની શક્તિને નિગઅએ-નિગોદો સૂક્ષ્મ છે અપલિભાગા-છદપ્રતિભાગ બાદર અનંતકાયનાં શરીર | [ નિર્વિભાજ્ય ભાગ] ખિસુ-નાખે–પવો, Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ અર્થ –સ્થિતિબંધનાં અધ્યવસાયસ્થાને અનુભાગ[૨] બંધનાં અધ્યવસાયસ્થાને યેગના નિવિભાજ્ય ભાગે; સપિણ અવસર્પિણના સમયે, પ્રત્યે શરીરવાળા જીવે અને નિગ [એ દશ] નાખીએ. ૮૨ વિવેચનઃ–પ સ્થિતિબંધનાં અધ્યવસાયસ્થાને, ૬ અનુભાગબંધનાં અધ્યવસાયસ્થાને, ૭ ચોગ તે મન, વચન, કાયાનું વીર્ય તેના છેદપ્રતિભાગ તે સૂમ નિવિભાજ્ય ભાગ, ૮ ઉત્સર્પિણી–અવસર્પિણું એ બે કાળના સમય,૯ પ્રત્યેક જીવનાં શરીર અને ૧૦ નિગોદ-સાધારણ વનસ્પતિકાયનાં શરીર. એ દશ ભેળવીએ અને પછી. છે ૮૨ છે T પુણ તમિ તિવગિઅએ, પરિત્તર્ણત લહુ તસ્સ રસીણું; અભાસે લહુ જુત્તા, –ણતં અભયવજિઅમારું પણ તંમિ-વળી તે રાશિને રાસી અબ્બાસે–રાશીને તિવઅિએ-ત્રણ વખત વર્ગ અભ્યાસ કરતાં કરતાં લહુ–લઘુ, જઘન્ય પત્તિત લહ-જઘન્ય પ્રત્યે– જુત્તાત–મુકતાનં કાનંg | અભવ્ય–અભવ્ય તસ–ને જિઅમાણું–જીવનું માન અર્થ–ફરી વળી તે [રાશિ] ને ત્રણ વખત વર્ગ કરતાં જઘન્ય પરિત્ત અનંતું થાય તેની રાશિને અભ્યાસ કરતાં જઘન્ય યુક્ત અનંતું થાય, તે અભવ્ય જીવનું પરિમાણુ જાણવું (૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ વિવેચન :-વળી તે રાશિ ત્રણવાર વગીએ ત્યારે તે પહેલું જાન્ય પરિત્ત અનંતું થાય. તેમાંથી એક છે. કરીએ ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાતું થાય. તે જઘન્ય પરિત્ત અનંતાની રાશિને અભ્યાસ પૂર્વે જે રીતે કહે છે તેમ કરીએ ત્યારે ચોથું જઘન્ય યુક્ત અસંતું થાય; એ અભવ્ય છે જીવનું માન જાણવું. અર્થાત્ અભવ્ય જીવ એટલા છે. ૮૩ તવગે પણ જાયઈ, કુંતાણુત લહુ ત ચ તિખુત્તે; વચ્ચસુ તહવિ ન ત હેઈ,કુંતખેવે ખિસુ છ ઈમે ૮૪ તધ્વગે-તે વર્ગ કરતાં તહવિ-તે પણ પુણ-વળી ન હે– તે [ઉત્કૃષ્ટ અનંજાયઈ–થાય. તાતંતુ હોય, તાણુંતલહ-જઘન્ય અનંતાનંતુ “ સંત-અનંતા. તે ચ–તેને વળી. બે–પવવાનાં. તિકુમુત્તો-ત્રણવાર. ખિસુ-ભેળવો. વગ્રસુ-વર્ગિ એ, છ ઇમે-આ [કહીશું તેવું છે. અર્થ–તે જિઘન્ય યુતાનંત] ને વળી વર્ગ કરતાં જઘન્ય અનંતાનંતું થાય, તેને વળી ત્રણ વખત વર્ગ કરીએ તે પણ તે [ઉત્કૃષ્ટ અનંતાનંત્] ન થાય. તેમાં કહીશું તે અનંતાં ક્ષેપવવાનાં ભેળવે, ૮૪ વિવેચન –જઘન્ય યુક્ત અનતાને વર્ગ કર્યો થકે વળી સાતમું જઘન્ય અનંતાનંતું થાય. તે જઘન્ય અનંતા-- નંતની રાશિને ત્રણ વાર વગિએ તે પણ ઉત્કૃષ્ટ અનંતા Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ નતું ન થાય, ત્યારે તેમાં છ અનંતા ક્ષેપક ભેળવીએ, તે સિદ્ધા નિગેઅછવા, વણસ્મઈ કાલ પુલા ચેવ; સવમલોગનોં પુણ, તિવગિઉ કેવલદુગંમિ ૮પા સિદ્ધા–સિદ્ધના જી. સવં–વં. નિગઅજવા-નિગોદના જી. | અલોગનહે–અલકાકાશ. વણસ્માઈ–વનસ્પતિકાય, પુણ–વળી. કાલ–ત્રણેકાળ [ના સમય] તિવાગ્નિત્રણ વખત વર્ગ કરીને પગલા-પુદ્ગલપરમાણુ. | કેવલદુગંમિ-કેવળદિકના પર્યાય. અર્થ_સિદ્ધો, નિગોદ છે, વનસ્પતિ જીવો, કાળ [અતીત, અનાગત અને વર્તમાન ] ના સમયે, પુદગલ પરમાણુઓ, સર્વલિકાકાશના પ્રદેશ [એ નાંખીને વળી ત્રણ વાર વર્ગ કરીને તેમાં] કેવળજ્ઞાન અને કેવળદર્શનના પર્યા. ૮૫ વિવેચન –૧ સિદ્ધના જીવ. ૨ નિગદિયા જીવ, ૩ વનસ્પતિ કાયના જીવ, ૪ સર્વ અતીત–અનાગત કાળના સમય, ૫ સર્વે પુલ પરમાણુ નિચે વળી ૬ સર્વ અલકાકાશના પ્રદેશ, એ છ ભેળવીને વળી ત્રણવાર વિનિએ ત્યાર પછી કેવળજ્ઞાન અને કેવળદનના પર્યાય ભેળવીએ. ય પર્યાય અનંતા માટે જ્ઞાનના પર્યાય અનંતા છે, એ છ અનંત કહ્યાં તે થકી પણ તે (કેવળદ્વિકના પર્યાય) અનંતગુણ છે. તપા Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ખિત્તણુતાણું, હવેઈ જિતુ વવહરઈ મજઝં; સુહુમવિઆરો, લિહિ દેવિંદસૂરી હિં ખિતે-પ થકે | ઈય-એ પ્રકારે. [અ] તાતં-અનંતાનં. | સુહમસ્થ–સૂક્ષ્મ અર્થને, હવેઈ–હોય, વિઆર–વિચાર. જિટુઠ–ઉત્કૃણું. લિહિ-લુખ્યો. વહરઈ–વ્યવહારમાં. દેવિંદસૂરીહિં–શ્રીદેવેન્દ્રસૂરિએ. મષ્ઠ–મધ્યમ અનતું. અર્થ–ક્ષેપ છતે ઉત્કૃષ્ટ અનંતાનંતું થાય, પણ મધ્યમ અનંતાનંતુ વ્યવહારમાં આવે. એ પ્રકારે સૂક્ષ્મ અર્થને વિચાર શ્રી દેવેંદ્રસૂરિએ લખે. ૮૬ વિવેચન—તે ભેળવ્યું કે ઉત્કૃષ્ટ અનંતાનનું નવમું થાય, પણ મધ્યમ અનંતાનંતું જ વ્યવહારમાં પ્રવર્તે છે. લોકાલોકમાંહે જેટલા પદાર્થ છે તે સર્વ મધ્યમ અનંતાનંતે જ છે. ઉછુટુ અનંતાનનું કહ્યું પણ નિપ્રયોજન છે. તે માટે જ સિદ્ધાંતે ના કહી. એ સૂમ અર્થને વિચાર તપાગચ્છાધિરાજ શ્રી દેવેન્દ્રસૂરિજી મ. એ લખે અર્થાત્ પૂર્વગ્રંથને અનુસારે પુસ્તકન્યાસ કર્યો. આ ૮૬ ગાથાને છે. તે માટે ષડશીતિક એવું નામ જાણવું. પડશીતિનામા ચતુર્થ કર્મથ સમાય. નામ Page #188 -------------------------------------------------------------------------- ________________ ॐ अहं नमः बन्धस्वामित्वनामा तृतीयः कर्मग्रन्थः વિષય :- આ ક ગ્રંથમાં માર્ગણામાં ગુણસ્થાનકના અવતાર કરીને બન્ધસ્વામિત્વનું વર્ણન કરેલ છે. એટલે કે કી કી માર્ગણાઓમાં કેટલા કેટલા ગુણસ્થાનકોનો સંભવ છે, અને પ્રત્યેક માર્ગણાવતી જીવાની સામાન્યરૂપથી તથા ગુણસ્થાનકના વિભાગ અનુસાર કર્માં ~. ધન સમ્બન્ધિ કેટલી યે!ગ્યતા છે તેનું વર્ણન કરેલ છે. માણા—ગુણસ્થાનનું પરસ્પર અન્તર માણા :- સંસારમાં જીવા અનન્ય છે. દરેક જીવાનું બાહ્ય અને અભ્યન્તરજીવન જુદું જુદું હોય છે. શરીરના આકાર ઈન્દ્રિય, ૨ંગ, રૂપ, ચાલ, વિચારશક્તિ, મનેબલ, એ દરેક વિષયામાં જીવા એકબીજાથી ભિન્ન છે. આ ભેદને વિસ્તારક'જન્મ :~ઔદયિક, ઔપમિક, ક્ષાયેાપશમિક અને ક્ષાયિક ભાવાને લઈને તથા સહજ પાણિામિક ભાવને લઈ હોય છે. આ અનન્ત ભિન્નતાને જ્ઞાનિએ ચૌદ વિભાગમાં વિભાજિત કરેલ છે, અને એ ચૌદ વિભાગમાં અવાન્તર ભેદો ૬ર થાય છે. જીવાના બાહ્ય અને અભ્યન્તર જીવનના આ વિભાગાને માર્ગણા કહેવામાં આવે છે, ગુણસ્થાન :–માહ અને અજ્ઞાનની પ્રગાઢતમ અવસ્થાને જ્ઞાતિઓ જીવની નીચલી અવસ્થા કહે છે. અને મેાહરહિત સમ્પૂર્ણ જ્ઞાનિ અવસ્થાને જીવાની ઉચ્ચતમ અવસ્થા અથવા મેાક્ષ કહે છે. નીચતમ અવસ્થામાંથી ધીમે ધીમે મેહના પડળને દૂર કરતે જીવ આગળ વધે છે, અને આત્માના રવાભાવિક જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણાને વિકસાવે છે. આ વિકાસમાર્ગમાં જીવ અનેક અવસ્થા Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ એમાંથી પસાર થાય છે. વિકાસ માર્ગની આ ક્રમિક અવસ્થાને ગુણસ્થાનક કહેવામાં આવે છે. આ ક્રમિક અસંખ્યાતી અવસ્થાને જ્ઞાનિએ ૧૪ ભાગમાં વિભાજિત કરેલ છે. આ ચૌદ વિભાગને જૈનશાસ્ત્રમાં ગુણસ્થાનક કહેવામાં આવે છે. માણા અને ગુણસ્થાનકનુ' પરસ્પર અન્તર : માર્ગણાના વિચાર કર્મ-અવસ્થાના તરતમ ભાવના વિચાર નથી, પરંતુ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ભિન્નતાથી જવા ઘેરાયેલા છે. અને તેના વિચાર માર્ગણા દ્વારા થાય છે. જ્યારે ગુણસ્થાનકો ક -પટલેાના તરતમ ભાવને અને યોગોની પ્રવૃત્તિનિવૃત્તિને જણાવે છે. માર્ગણા જીવના વિકાસક્રમને બતાવતી નથી. પણ એનાં સ્વાભાવિકૌભાવિક રૂપાનું અનેક પ્રકારથી પૃથક્કરણ કરે છે. જ્યારે ગુણસ્થાનકો જીવના વિકાસક્રમને બતાવે છે. અને વિકાસની ક્રમિક અવસ્થાનું વર્ગીકરણ છે. માર્ગણા સહભાવી છે. અને ગુણસ્થાનકો ક્રમભાવી છે. એટલે કે એકજ જીવમાં ચૌદે માર્ગ પ્રાપ્ત થઇ શકે છે. જ્યારે ગુણસ્થાનકો એક જીવમાં એકજ પ્રાપ્ત થઈ શકે છે. પૂર્વ પૂર્વ ગુણસ્થાનકોને છોડીને ઉત્તરોત્તર ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકાય છે. અને આધ્યાત્મિક વિકાસ વધારી શકાય છે, પરન્તુ પૂર્વ પૂર્વ માર્ગણાઓને છોડીને ઉત્તરોત્તર માર્ગણાઓ પ્રાપ્ત કરી શકાતી નથી. તેમજ તેથી આધ્યાત્મિક વિકાસની સિદ્ધિ થઈ શકતા નથી. તેરમા ગુણસ્થાનકે પહોંચેલ એટલે કે કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ જવમાં કાય સીવાય સર્વે માર્ગણાઓ હોય છે. પરંતુ ગુણસ્થાનક તો માત્ર એક તેરમું જ હોય છે. અન્તિમ અવસ્થા પ્રાપ્ત જીવમાં પણ ત્રણ-ચાર માર્ગણા છેાડીને બધી માર્ગણાઓ હોય છે, જ્યારે ગુણસ્થાનકોમાં ફક્ત ૧૪મું જ હાય છે. આ પ્રકારે માર્ગણા અને ગુણસ્થાનકોમાં પરસ્પર અન્તર છે, Page #190 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૩–૪ થી ;- આ ગાથાઓમાં સંકેત દ્વારા સંક્ષેપથી બોધ થવા માટે પ૫ પ્રકૃતિઓને સંગ્રહ કરેલ છે. એટલે અમુકથી અમુક સુધી એમ આગલી ગાથાઓમાં જણાવશે પણ પ્રકૃતિ ગણાવશે નહીં. જેમકે “સુર એકોવિંશતિ” એટલે દેવદ્રિકથી માંડી આપ નામકર્મ સુધીની ઓગણીશ પ્રકૃતિઓ લેવી. ગાથા ૫ “નારકીને ભવસ્વભાવેજ એ ઓગણીશન બંધ ન હોય” દેવદ્ધિક વગેરે ગણીશ મધ્યે સુરદ્રિક, વૈક્રિયદ્રિક, દેવાયું, - નરકગતિ, નરકાનુપૂર્વી અને નરકાયુ એ આઠ પ્રકૃતિ દેવતા અને નારકી પ્રાયોગ્ય છે. અને નારી મરીને દેવ કે નરકગતિમાં ઉત્પન્ન થાય નહી માટે તેનો બંધ ન હોય, તથા સૂક્ષ્મ નામ, અપર્યાપ્તનામ, અને સાધારણ નામ એ ત્રણ પ્રકૃતિ પણ ન બાંધે, કેમકે સૂક્ષ્મ એકેન્દ્રિય, અપર્યાપ્તા તિર્યંચ તથા અપર્યાપ્તા મનુષ્ય અને સાધારણ વનસ્પતિકાયને વિષે નારકી મારીને ઉપજે નહી. એકેદ્રિય જાતિ, સ્થાવરનામ અને આતપનામ એ ત્રણ એકેન્દ્રિય પ્રાયોગ્ય છે અને વિકલેન્દ્રિયત્રિક એ વિકલેન્દ્રિય પ્રાયોગ્ય છે. ' નારકી એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય નહી, માટે એ છે પ્રકૃતિ ન બાંધે. આહારદ્રિક ચારિત્રાના અભાવે બાંધે નહીં. મિથ્યાત્વ ગુણઠાણે તીર્થકર નામના બંધ ન હોય” જિનનામનો બંધ સમ્યકત્વ પ્રાયોગ્ય છે. અને મિથ્યાત્વ ગુણઠાણે સમ્યકત્વ નથી માટે જિનનામ પણ ન બાંધે. એ વિના છનું ૯૬ નો) બંધ હોય” કારણ કે નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, હુંડક સંસ્થાન, આતપનામ, છેવટું સંઘયણ, નપુંસકવેદ અને મિથ્યાત્વ મોહનીય એ સોળ પ્રકૃતિને બંધ મિથ્યાત્વ નિમિત્તક છે. તેમાં નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલાિક, એકેન્દ્રિય જાતિ, સ્થાવરનામ અને આતપ નામ એ બાર પ્રકૃતિઓ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ નારક ભવપ્રત્યય બાંધતા નથી તેથી “સુરાદિ” માં ગ્રહણ કરી ઘબંધમાંથી જ કાઢી નાખી છે. બાકી રહેલી નપુંસકવેદ, મિથ્યાત્વ મોહનીય, હુંડક સંસ્થાન અને છેવ સંઘયણ–એ ચાર પ્રકૃતિએ મિથ્યાત્વનિમિત્તક બંધાય છે, અને સાસ્વાદન ગુણસ્થાનકે મિથ્યાત્વનો ઉદય નથી માટે ત્યાં બંધાતી નથી. તે સિવાય ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. ગાથા ૬ ઠ્ઠી :- “મિશ્રગુણઠાણે સિરોર બાધ” અનંતાનુબલ્પિ ચતુષ્ક, મધ્યસંસ્થાન ચતુષ્ક, મધ્ય સંવનન ચતુષ્ક. અશુભ વિહાયોગતિ, નીચગોત્ર, સ્ત્રીવેદ, દર્ભાગ્ય, દુઃસ્વર, અનાદેય. થીણદ્વિત્રિાક, ઉદ્યોત અને તિર્યચત્રિાક – આ પચીશ પ્રકૃતિ અનંતાનુબંધી કષાયના ઉદયથી બંધાય છે. અને મિશ્રગુણસ્થાનકે તેને ઉદય ન હોવાથી આ ૨૫ પ્રકૃતિઓને બીજા સાસ્વાદન ગુણસ્થાનકે અંત થાય છે તેથી મિશ્રગુણસ્થાનકે વર્ત તો કોઈપણ જીવ આયુષ્યને બંધ કરતું નથી. તેથી અહીં મનુષ્ય આયુષ્યનો પણ બંધ નથી. એટલે ૯૬ માંથી ૨૬ પ્રકૃતિઓ ઓછી કરતાં મિશ્રગુણસ્થાનકે નારકો ૭૦ બાંધે છે. અવિરતિ..ત્યારે” અવિરતિ ગુણઠાણે વર્તતા કેટલાક નારકે સમ્યકત્વ નિમિત્તો જિનનામકર્મ બાંધે છે. અને મનુષ્યને પણ બંધ કરે છે. “ખ્રભાદિનો આવ્યો તીર્થ કર ન થાય” પંકપ્રભા, ધૂમપ્રભા અને તમ પ્રભાને વિષે સમ્યકત્વ પ્રાપ્તિ છતાં પણ ક્ષેત્રના માહામે કરીને તથા પ્રકારના અધ્યવસાયનો અભાવ હોવાથી તીર્થકર નામકર્મનો બંધ ન થાય. કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે “પ્રથમ નરકને આવેલ ચક્રવર્તિ થાય. બીજી સુધી આવેલ વાસુદેવ થાય, ત્રીજી સુધીને આવેલ તીર્થકર થાય, ચોથી સુધીને આવેલ કેવલી થાય, પાંચમી સુધીને આવેલ યતિ થાય, છઠ્ઠી સુધીને આવેલ દેશવિરતિ થાય, Jairt Education International Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ સાતમી સુધીના આવેલ મત્સ્યાદિક સમ્યકત્વ પામે પણ દેશવિરતપણું ન પામે” તે માટે પંકપ્રભાદિકથી આવેલ નારકજીવ તીથંકરપણું ન પામે. ગાથા ૭ “મિધ્યાવે ૯૬ ના બંધ હોય” મિથ્યાત્વ ગુણસ્થાનકે મનુષ્યદ્દિક અને ઉચ્ચગેાત્ર એ ત્રણ પ્રકૃતિ તથાવિધ વિશુદ્ધિને અભાવે ન બાંધે, કારણ કે સાતમી નરકના નારકીને ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિ આ જ છે. અને તેથી એ તેા ઉત્કૃષ્ટ વિશુદ્ધ અધ્યવસાયે બધાય અને ઉત્કૃષ્ટ વિશુદ્ધ અવ્યવસાયસ્થાનક સાતમી નારકીમાં ત્રીજે–ચાથે ગુણસ્થાનકે છે. માટે મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધાય નહીં. ગાથા ૮ “મનુષ્યદ્રિક અને આઠમા ગુણસ્થાનકમાં છઠ્ઠા ભાગ “એ પાંચ વર્જીને ૯૧ ના બંધ હાય” આ ગુણસ્થાનકે યોગ્ય અધ્યવસાયના અભાવે તિય ચાયુના બંધ થતા નથી. અને નપુંસકચતુષ્ક મિથ્યાત્વના ઉદયે બંધાય છે, રસાસ્વાદને મિથ્યાત્વના ઉદય નથી એટલે બંધાતું નથી. માટે એ પાંચ વને ૯૧ ને! બંધ હોય. ઉચ્ચગેાત્ર એ ત્રણ ભેળવીએ” સુધીમાં દરેક જીવા દરેક સમયે કોઈ ને કોઈ ગતિ લાયક અવશ્ય બધ કરે છે. નરકતિ લાયક પ્રથમ ગુણસ્થાનક સુધી, તિર્યંચગતિ લાયક પ્રથમનાં બે ગુણસ્થાનક પર્યન્ત, દેવગતિ લાયક આઠમાના છઠ્ઠા ભાગ પર્યન્ત, અને મનુષ્યગતિ લાયક ચેથા ગુણસ્થાનક પર્યંત બંધ થાય છે, નારકી નરક અને દેવગતિ લાયક બધ કરતા નથી. એટલેજ ત્રીજેચેાથે ગુણઠાણે સાતમી નરકના નારકી મનુષ્યતિ લાયક બંધ કરે છે. સાતમી નરકના જવા આયુષ્યના બંધ પ્રથમ ગુણસ્થાનકે જ કરે છે. અન્યગુણઠાણે તઘોગ્ય અધ્યવસાયના અભાવે બધ કરતા નથી. પહેલા તથા બીજે ગુણસ્થાનકે સાતમી નારકના જીવાને મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધને લાયક પરિણામ જ થતા નથી તેથી તેને મનુષ્યપ્રાયાગ્ય બંધ થતા નથી. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ “મનુષ્યતિક ભવાનરે ઉદય આવે” સાતમી નારકીને જવ મનુષ આયુષ્ય બાંધતો નથી. અને તેના અભાવમાં ત્રીજે–ચોથે ગુણસ્થાનકે મનુષ્યદ્દિક બાંધે છે. એટલે કે મનુષ્યદ્દિકનો મનુષ્ય આયુષ્ય - સાથે પ્રતિબન્ધ નથી. મનુષ્ય આયુષ્ય સિવાય પણ ૩-૪ ગુણસ્થાનકે મનુષ્યદ્દિક બંધાય છે તે ભવાન્તરમાં ઉદયે આવે છે. ગાથા ૮ “એકસો એક બંધાય” નરકત્રિક, જાતિચતુષ્ક - સ્થાવરચનુષ્ક, હુંડક સંસ્થાન, છેવટું સંઘયણ, આપનામ, નપું સકવેદ અને મિથ્યાત્વ એ સોળ પ્રકૃતિ મિથ્યાત્વના ઉદયે બંધાય છે. - અહિં તેને ઉદય ન હોવાથી આ સિવાય ૧૦૧ બંધાય. દેવાયુ.મિશ્રગુણઠાણે બાંધે” સાબિછવિટ્ટી નારંવં પિ વરૂ મિશ્રદ્રષ્ટિગુણસ્થાનકે તદ્યોગ્ય અધ્યવસાયનો અભાવ હોવાથી - આયુષ્ય બંધ કરતો નથી. આ વચનથી અહીં દેવ–આયુષ્ય અને મનુષ્ય આયુષ્યને અબંધ છે. તથા અનંતાનુબલ્પિચતુષ્ઠ આદિ ૨૫ 'પ્રકૃતિઓનો બન્ધ અનંતાનુબન્ધિ કષાય નિમિત્તક હોવાથી સાસ્વાદને જ બંધાય છે. અહીં બંધાતી નથી, તથા નરાિક, દારિકેદિક અને પ્રથમ સંઘયણ એ છ પ્રકૃતિઓ મનુષ્ય પ્રાયોગ્ય છે. અને મનુષ્ય તથા નિચે ત્રીજા ગુણસ્થાનકથી અવિરત સમ્યગદદિની જેમ દેવપ્રાયોગ્ય બાંધે છે, માટે મનુષ્ય પ્રાયોગ્ય એ છ પ્રકૃતિઓ અહીં બંધાતી નથી. - “દેશવિરનિ ગુણઠાણે છાસઠ બાંધે,” અપ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયનો બંધ પાંચમે ગુણઠાણે અને તેથી આગળ નથી તેનું કારણ એ છે કે તે તે પ્રકારના કપાયનો ઉદય તે તે પ્રકારના કપાયના બન્ધનું કારણ છે, અહીં અપ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ઉદય નથી માટે અહીં તે પણ બંધાતા નથી. આ કષાયનો ઉદય પહેલા ચાર ગુણસ્થાનક સુધી હોય છે. માટે ત્યાં સુધીજ બંધાય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ગાથા ૧૦ “ઘે ૧૨૦ બાંધે. કારણ તેને વિશિષ્ટ સમ્યક્ત્વ નિમિત્તક જિનનામક - ચારિત્રનિમિત્તક આહારકટ્રિકનો અને ના બધા સભવે છે. "" મિથ્યાત્વે ૧૧૭. જિનનામક અને આહારકદ્ધિક રહિત ૧૧૭. સાસ્વાદને ૧૦૧. નરકાદિ સાળ પ્રકૃતિ રહિત કરતાં ૧૧૭માંથી સાળ જતાં ૧૦૧, “મિકો ૬૯” દેવાયુ અને અનન્તાનુબંધ્યાદિક ૩૧ બાદ કરતાં ૬૯ પ્રકૃતિઓ બાંધે “પણ...૭૧ બાંધે” દેવાયુ અને જિતનામ કર્મ સહિત કરતાં ૭૧ બાંધે કર્મ સ્તવમાં કહેલ બન્યાધિકાર કરતાં પર્યાપ્ત મનુષ્યતિ ચાને ત્રીજા-ચોથા ગુણસ્થાનકે આ પ્રમાણે વિશેષતા છેઃ-કર્મ સ્તવમાં મિશ્રાગુણસ્થાનકે ૭૪ના બંધ અને અવિરત સમ્યગ દૃષ્ટિ ગુણસ્થાનકે ૭૭ના બંધ કહ્યા છે. પરંતુ તિય ચેઅને મિશ્ર ગુણસ્થાનકે મનુષ્યદ્ધિક, ઔદારિકદ્રિક, વજઋષભનારાચ સંઘયણ એ પાંચ પ્રકૃતિને અબંધ હાવાથી ૬૯ પ્રકૃતિ બાંધે છે. અને અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે દેવાયુ સહિત ૭૦. મનુષ્યો મિશ્ને ૬૯ અને અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે જિનનામ અને દેવાયુ સહિત ૭૧ બાંધે. આ ૭૧ પ્રકૃતિમાં મનુષ્યદ્દિક-ઔદારિકદ્રિક-વજઋષભનારાચ સંઘયણ અને મનુષ્ય આયુષ્ય એ છ પ્રકૃતિ સહિત કરતાં કસ્તવમાં સામાન્ય બન્ધાધિકારમાં કહેલ ૯૭ પ્રકૃતિઓ મલી રહેશે. “ પાંચમે ૬૭” બીજા અપ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયા ૭૧ માંથી બાદ કરતાં ૬૭ પ્રકૃતિઓ રહે છે. વળી ક સ્તવમાં દેશવિરતિ ગુણસ્થાનકે ૬૭ કહી છે. તે તિર્યંચાને જિનનામ રહિત હોવાથી તે ૬૬ બાંધે. Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદિ ગુણસ્થાનકે કર્મ સ્તવની જેમ બન્ધ કહે. કારણ કે “મનુષ્ય સિવાય બીજા જીવોને તે ગુણસ્થાનકો હોતાં નથી. જિનાદિક નરકત્રિક લગે અગ્યાર” જિનનામ, દેવદ્રિક, વૈક્રિયદ્રિક, આહારદ્ધિક, દેવાયુષ અને નરકત્રિક એ જિનનામાદિ અગ્યાર પ્રકૃતિઓ ૧૨૦માંથી બાદ કરતાં ૧૦૯ પ્રકૃતિઓ અપર્યાપ્ત તિર્યંચ અને મનુષ્ય ઘે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે બાંધે. તેને એક મિથ્યાત્વ ગુણસ્થાનક જ છે. મિથ્યાદષ્ટિ હોવાથી જિનનામ અને આહારકટ્રિક -ને બાંધે. મરીને દેવગતિમાં જતા નથી માટે દેવત્રિક અને વૈક્રિયદિક - ન બાંધે. નરકગતિમાં ન ઉપજે માટે નરકત્રિક ન બાંધે, અહીં મનુષ્ય અને તિર્યંચ લબ્ધિઅપર્યાપ્ત ગ્રહણ કરવા. - ગાથા ૧૧ “નારકીની પેરે દેવતાને બંધ કહેવો” જેમ નારકો મરીને નરગતિ અને દેવગતિમાં ઉપજતા નથી તેમ દેવ મરીને એ બન્ને ગતિમાં ઉત્પન્ન થતા નથી. તેથી દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિયદ્રિક એ આઠ પ્રકૃતિઓ ન બાંધે; અને સર્વવિરતિના અભાવે આહારકટ્રિક પણ ન બાધે. તથા દેવ મરીને સૂક્ષ્મ એકેન્દ્રિય અને વિલેન્દ્રિયમાં ન ઉપજે તેથી સૂમત્રિક અને વિકલત્રિક એ છે પ્રકૃતિ ન બંધાય. એમ કુલ સોળ પ્રકૃતિઓ ઘબંધમાંથી જાય એટલે એથે ૧૦૪ પ્રકૃતિઓ બાંધે. દેવતા બાદ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે માટે એકેન્દ્રિય, સ્થાવર અને આતપ એ ત્રણ પ્રકૃતિ નારકી કરતાં વધારે બાંધે. “મિથ્યાત્વે ૧૦૩” જિનનામ રહિત. “સાસ્વાદને ૯૬” એકેન્દ્રિય જાતિ આદિ સાત પ્રકૃતિઓ મિથ્યાત્વને ઉદયે બંધાય છે માટે તેને બંધવિચ્છેદ થતાં ૯૬. મિશ્ર ૭૦” અનતાનુબધિ આદિ ૨૬ પ્રકૃતિએને બંધવિચ્છેદ જતાં ૯૬માંથી તે બાદ કરતાં ૭૦. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ સમકુવે ૭ર” જિન-નામ અને મનુષ્યાયુષ મેળવતાં ૭૨ થાય. જ્યોતિષથી હીન કહેવો” એ ત્રણ નિકાયના દેવોમાંથી નીકળી તીર્થકર ન થાય, કારણકે જિન-નામની સત્તાવાળે જીવ ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષમાં ઉપજે નહીં. વળી આ ત્રણ નિકાયના જીવો અવધિજ્ઞાન સહિત પરભવમાં જતા નથી અને તીર્થકર તો અવધિજ્ઞાન સહિત જ પરભવમાં જઇને ઉપજે છે. તેથી આ ત્રણ નિકાયના જીવોને તીર્થંકર નામકર્મનો બંધ ન હોય. ગાથા ૧૨ “તેથી ઓધે ૧૦૧” રત્નપ્રભા નારકીના નારકો ધે તથા ગુણસ્થાનકને વિષે જેટલી પ્રકૃતિઓ બાંધે છે તેટલી સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાતક શુક્ર અને સહસ્ત્રાર દેવકના દેવો બાંધે છે. કારણ કે એ દેવો ત્યાંથી રવીને એકેન્દ્રિયમાં ઉપજતા નથી, તેથી એકેન્દ્રિય પ્રાયોગ્ય એકેન્દ્રિય જાતિ, સ્થાવરનામ અને આપનામ એ ત્રણ પ્રકૃતિઓનો બંધ કરે નહીં. તેથી ઘે “૧૦૧” બંધાય. મિથ્યાત્વે ૧૦૦” જિનનામ રહિત, સાસ્વાદને ૯૬” નપુંસકચતુષ્ક વિના, મિ ૩૦” અનન્તાનુબંધી આદિ ૨૬ વિના. “સમ્યક્ત્વે ૭૨” જિનનામ અને મનુષ્યાયુષ સહિત. “આનતાદિ આનત, પ્રાણત, આરણ, અશ્રુત, નવ ગ્રંવેયક અને પાંચ અનુત્તરવાસી દેવોને ઉદ્યોતનામ અને તિર્યંચત્રિક એ ચાર પ્રકૃતિ ન બધાય. કારણ કે ત્યાંથી ચ્યવીને મનુષ્યમાં જ ઉપજે પણ તિ". ચમાં ન ઉપજે તેથી તિર્યંચ યોગ્ય એ ચાર પ્રકૃતિઓ ન બન્યાય. એટલે ૧૨૦ પ્રકૃતિઓમાંથી સુરકિાદિ ઓગણીશ અને ઉદ્યોતાદિ ચાર ન્યૂન કરતાં સત્તાણું પ્રકૃતિઓને ઘબંધ હોય છે. ૧૦૯ પ્રકૃતિ” ઈન્દ્રિયમાણાએ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ અને ચઉરિન્દ્રિય તથા કાયમાર્ગણામાં પૃથ્વીકાય, અષ્કાય, વનસ્પતિકાય માર્ગણાએ લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચની પેઠે બંધ. કહેવો. આ સાતે માર્ગણાવાળા જીવોને સમ્યકત્વ અને ચારિત્ર નથી તેમજ દેવગતિ કે નરકગતિમાં ઉપજે નહીં તેથી જિનનામ, દેવત્રિક, નરકરિાક, વૈકિયદ્રિક અને આહારકદિક એ અગ્યાર પ્રકૃતિ બાંધે નહિ તેથી અને મિથ્યાત્વે ૧૦૯ પ્રકૃતિઓ બાંધે. ગાથા ૧૩ “સાસ્વાદન ગુણઠાણ” ભવનપતિથી ઇશાન દેવલોક સુધીના દેવ મિથ્યાત્વ નિમિત્તક એકેન્દ્રિય પ્રાગ્ય આયુષ્ય બાંધી પછીથી સમ્યકત્વ પામી મરણ સમયે સમ્યક્ત્વ વમી પૃથ્વી,અ૫ અને. વનસ્પતિમાં ઉપજે છે, તેને શરીરપર્યાપ્તિ પુરી કર્યા પહેલાં સાસ્વાદન હોય ત્યારે તે ૯૬ પ્રકૃતિઓ બાંધે. ૯૮ બાંધે” સૂમ-ત્રિક, વિકલ-ત્રિક, એકેન્દ્રિય જાતિ. સ્થાવરનામ, આત૫ નામ, નપુંસકવેદ, મિથ્યાત્વ મેહનીય, હુંડક સંસ્થાન અને છેવટું સંઘયણ એ તેર પ્રકૃતિ મિથ્યાત્વ સિવાય ન બંધાય તેથી તે બાદ કરતાં બન્ને પ્રકૃતિઓ બાંધે. એ બે મત જાણવા” અહીં કેટલાક આચાર્યો તિર્યંચ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય સિવાય ૯૪ પ્રકૃતિઓ બાંધે એમ કહે છે. આ પ્રમાણે બે મત છે. આ મતભેદ પ્રાચીન બન્ધસ્વામિત્વમાં પણ છે. તેની ગાથા નીચે પ્રમાણે છે. साणा बंधहिं सोलस, निरतिगहीणा य मोत्तुं छन्नवई । ओघेणं वीमुत्तर-सयं च पंचिंदिया बन्धे ॥ २३ ॥ इग-विगलिंदीसाणा, तणुपज्जत्ति न जंति जं तेण । નર-તિરિયાશર્વધા, મયંત તુ રડળ | ૨૪ . Page #198 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પ્રકૃતિને બંધ ચંદ્રસૂરિ વગેરે આચાર્યો માને છે. આ વિષયમાં સમજવાનું કે એકેન્દ્રિય જીવનું જઘન્ય આયુષ્ય પણ ૨૫૬ આવલિકાથી ઓછું હોતું નથી. આગામી ભવનું આયુષ્ય આ ભવના આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગે બંધાય છે, એટલે આગામી ભવનું આયુષ્ય ૧૭૧ મી આવલિકાએ બંધાય, અને સાસ્વાદન સમકુવને કાળ છ આવલિકાએ પહેલાં પુરો થઈ જાય છે, સાસ્વાદન અવસ્થામાં પહેલી ત્રણ પર્યામિ પૂર્ણ થઈ જાય એ પ્રમાણે માની લેવામાં આવે તે પણ આયુષ્યબધનો સંભવ માની શકાય નહીં. વળી આગળ ઔદારિકમિશ્ર માણાએ ૯૪ પ્રકૃતિઓનો બન્ધ કહેલ છે એટલે ૯૪ ના બન્ધનો મત યુક્તિયુકત જણાય છે. પ્રથમ મતે શરીરપર્યામિ પુરી થયા પછી પણ સાસ્વાદન રહે, અને તે વખતે આયુય બાંધે ત્યારે છનું પ્રકૃતિ બાંધે. આશય એવું જણાય છે કે છ આવલિકાએ અન્તર્મુહૂર્ત મધ્યમ થઈ જાય. એટલે શરીરપર્યાપ્તિ છ આવલિકાએ પૂર્ણ થાય ત્યાર પછી આયુધ્યને બંધ થાય એમ જણાય છે. પરંતુ ટબામાં આપેલી દલીલ પ્રમાણે ૯૪ વાળે મત યુતિયુક્ત જણાય છે, તત્વ કેવલિગમ્ય. ગાથા ૧૪ કર્મવે–પંચેન્દ્રિય માર્ગણા અને ત્રસકાય માર્ગણામાં સામાન્ય રૂપે જ્યાં જેટલાં ગુણસ્થાનકોને સંભવ હોય ત્યાં તેટલાં ગુણસ્થાનોને આશ્રયી કર્મ સ્તવમાં કહેલ બન્ધાધિકાર પ્રમાણે બંધ જાણવો. ગાથા ૧૪ ગતિત્રસર–તેઉકાય અને વાઉકાય એ બંને સ્થાવરનામકર્મના ઉદયથી લબ્ધિસ્થાવર છે તે પણ ગતિસાધર્મે કરીને તેને ગતિત્રસ કહ્યા છે તેઓ ઊંચું અને તીરછું ગમન કરે છે. ' “એક પાંચને બંધ” હેય–તેઉકાય અને વાયુકાયના જીવો. દેવ, મનુષ્ય અને નારકીમાં ઉત્પન્ન થાય નહી તેથી ત~ાયોગ્ય એ 4. ક. ૧૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ પંદર પ્રકૃતિઓ બાંધે નહિ તેઉકાય અને વાયુકાય, તિર્યંચગતિમાં ઉત્પન થાય અને ત્યાં ભવપ્રત્યયે નીચ ગોત્રજ ઉદય હોય માટે તેઓ ઉચ્ચગોત્ર ન બાંધે, તેને સાસ્વાદન ન હોય, કેમકે સમ્યકત્વ મને કોઇ જીવ તેમાં આવીને ઉપજે નહિ. “કર્મ સ્તવનીપેરે”—એ આઠ યોગમાર્ગણાએ ૧૨ ગુણસ્થાનક હોય ત્યાં કર્મ સ્તવની પેઠે બન્ધ જાણવો તથા સત્ય—મનોયોગ અને અસન્યામૃષા એ બે મનના અને એજ બે વચનના એ ચાર યોગ તેરમા ગુણસ્થાનકે હોય ત્યાં એક સાતા વેદનીય બંધાય. . અહીં માત્ર કો કહે નરમ આ ગાથામાં વચનધોગ અને ઔદારિક એ બંને સામાન્યપદ છે. તો પણ નરભંગુ શબ્દના સાન્નિધ્યથી વચનયોગનું તાત્પર્ય મનેયોગ સહિત વચનયોગમાં અને દારિકનું તાત્પર્ય મનેયોગ સહિત દારિક કાયપોગમાં રાખી બન્ધસ્વામિત્વને વિચાર કરેલ છે, વચનયોગથી કેવળ વચનયોગ અને કાયયોગથી કેવળ કાયયોગ ગ્રહણ કરવામાં આવે તે તેનું બન્ધસ્વામિત્વ વિકલેન્દ્રિય અને એકેન્દ્રિયના સમાન હોય, એ પ્રમાણે ઔદારિક કાયયોગે બંધને વિચાર કહ્યો. જીવ પ્રથમ સમયે કેવલ કામણ યોગ વડે આહાર ગ્રહણ કરે ત્યાર પછી દારિક યોગની શરૂઆત થાય છે. તે શરીર પર્યાપ્તિ બનતાં સુધી કાર્મણ સાથે મિશ્ર હોય છે. અને કેવલિ સમુદઘાત અવસ્થામાં બીજ, છઠ્ઠા અને સાતમા સમયે કાર્મણ સાથે દારિક મિશ્રયોગ હોય છે. વિશિષ્ટ ચરિત્રને અભાવે આહાકદ્ધિક ન બાંધે. સુરાયુ અને નરત્રિક એ ચાર પ્રકૃતિ સર્વ પર્યામિ પૂર્ણ કર્યા સિવાય ન બંધાય તેથી એ છ ન બાંધે. અને કેવલિ સમુદ ઘાત અવસ્થામાં તે કેવલ સાતવેદનીયજ બંધાય છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ સાસ્વાદન ગુણતણે એરણને બંધહેય-સાસ્વાદન ગુણટાણે નરસયુવા અને તિર્યંચ આયુષ્ય ન બંધાય. કારણ કે સાસ્વાદનભાવે વર્તતા ૧રીરર્યામિ પૂર્ણ ન કરે, મિથ્યાત્વને ઉદય ન હોવાથી તગ્નિમિક સૂક્ષ્મત્રિકાદિ ૧૩ પ્રકૃતિઓ ન બાંધે. - મિશ્ર ગુણસ્થાનકે વીતે જીવ કાળ ન કરે તે ક્યાંઇ પણ ઊપજે પણ નહિ, માટે અપર્યાપ્ત અવસ્થામાં મિશ્રગુણસ્થાનક ન હોય. ગાથા ૧૬ “સમ્યકત્વ ગુણઠાણે ૭૫ બાંધે” અહિં સિદ્ધાન્તના મતે વૈકિય લબ્ધિ અને આહારક લબ્ધિ પ્રયુંજતા દારિકમિશ્ર કાયયોગ માન્યો છે પણ તે અહિં વિવો નથી, કારણ કે કર્મગ્રંથકાર તેમ માનતા નથી. તેથી દેશવિરતિ અને પ્રમત્ત ગુણઠાણાનો બંધ કહ્યો નથી. * તિહાં પહેલા ગુણઠાણે –ઔદારિકમિશ્રાયોગી પહેલે ગુણઠાણે બે આયુને બંધ શી રીતે કરે, એ વગેરે લાંબી શંકા કરી છે. તેને ઉત્તર–આ શંકા શિલાંકાચાર્યના મતને અનુસરીને કરેલ છે, કેમકે તેઓ શરીરરપર્યામિ પૂર્ણ થાય ત્યાં સુધી ઔદારિક મિશ્રાગ માને છે. અને પૂર્ણ થયા બાદ દારિક યોગ માને છે. તેના મતે આ શંકા સંભવી શકે છે. પરંતુ કર્મ ગ્રંથકારના મતે શરીરની પૂણ ના સ્વયોગ્ય સર્વ પતિ પૂરી થયા પછી થાય છે. એટલે ત્યાં સુધી દારિક મિશ્રયોગ હોય છે. તે એ બાબત દેવેન્દ્રસૂરિએ ચોથા કર્મથની તાકોષ શાસ્ત્રને એ ગાથાની ટીકામાં લખ્યું છે કે, જ્યાં સુધી ઇન્દ્રિાદિક યોગ પતિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિકમિશગ . અને સસર પર્યાપ્તિ પૂરી થયા પછી દારિક કાયયોગ હોય તે તે બીજા આચા િમત છે. એટલે અહિં બને આયુષ્યને બંધ ઘટ્ટી શકે છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ એ સંદેહ ટીકાકારે પણ વિવો નથી:-આ શંકાના સમાધાનમાં સમજવાનું કે યશસેમસૂરિકૃત બાલાવબોધમાં આ પ્રમાણે કહ્યું છે કે –ાવવામાં આદિ પદ છે, તેનો અર્થ અનંતાનુબંધી આદિ ૨૪ એમ ન કરતાં આદિ શબ્દથી બીજી પાંચ પ્રકૃતિઓ લઈને (કારણ કે મનુષ્ય આયુ અને તિર્યગાયુ પૂર્વે ટાળ્યા છે) ૨૯ પ્રકૃતિઓ લેવી. આ પ્રમાણે અર્થ કરવાથી શંકા રહેશે નહીં, કારણ કે ૯૪માંથી ૨૬ પ્રકૃતિ ઓછી કરી બાકી રહેલ ૬૫માં જિનપંચક મેલવવાથી ૭૦ પ્રકૃતિઓ થાય છે. વળી ગાથામાં ૭૫ પ્રકૃતિએ લેવી એ કોઈ ઉલલેખ નથી. દારિક મિશ્રાકાયયોગના સ્વામિ તિર્યંચ અને મનુષ્ય છે અને ચોથા ગુણસ્થાનકે તેને ૭૦ અને ૩૧ પ્રકૃતિનો બધ કહ્યો છે, તે. પણ દારિકમિશ્ર કાયયોગમાં ચોથે ગુણઠાણે ૩૧ પ્રકૃતિઓને બંધ માનવાને બદલે ૭૦ પ્રકૃતિનો બંધ એટલા માટે માન્યો છે કે આ યોગ અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. અને અપર્યાપ્ત અવસ્થામાં તિર્યંચ અથવા મનુષ્ય દેવાયુનો બંધ કરતા નથી. માટે આયુષ્ય ગણવામાં આવે નહીં. આ પ્રમાણે ૭૦ ને બંધ સંભવે છે. પછી તે બહુશ્રુત. કહે તે પ્રમાણ. ઔદારિકમિશની પેરે બંધ કહેવો. ઓધે મૂલ બંધમાં ૧૨૦ માંથી આહારકષટક, તિર્યંચ આયુષ્ય. અને નરાયુષ એ આઠ બાદ કરતાં ૧૧૨. મિથ્યાવે જિનપંચક વિના. ૧૯૭, સૂક્ષ્માદિ ૧૩ બાદ કરતાં સાસ્વાદને ૯૪. તેમાંથી અનંતાનુબંધી આદિ ૨૪ ઓછી કરી જિનપંચક ઉમેરતાં સમ્યક વે ૭૫ બાંધે. ઉઝ8 જે ટબામાં શંકા કરેલી છે તેને અહીં અવકાશ નથી. કારણ કે કામણ કાયયોગ ચારે ગતિમાં હોય છે. એટલે દેવનારક એ પાંચ પ્રકૃતિએ બાંધે છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ઘની પેરે ૬૩. આહારક કાયયોગ અને આહારકમિશ્ર કાયયોગ એ બે માર્ગણાએ ૬૩ને બંધ હોય છે. ત્યાં આહારશે પ્રમત્ત અને અપ્રમત્ત એ બે ગુણસ્થાનક હોય છે. ચૌદ પૂર્વધર જ્યારે આહારક શરીર કરે ત્યારે લબ્ધિનો ઉપયોગ કરતા હોવાથી પ્રમાદયુક્ત હોય છે. ત્યારે છઠું ગુણસ્થાનક હોય. તે વખતે આહારક શરીરને પ્રારંભ કરતાં તે દારિક સાથે મિશ્ર હોય છે. એટલે આહારકમિશ્ર અને આહારક એ બે યોગે છઠું ગુણસ્થાનક હેય. પછી વિશુદ્ધિના બળથી સાતમે આવે ત્યારે આહારક ગજ હોય. એટલે આહારક યોગે ૬-૭ એ બે ગુણસ્થાનક અને આહારકમિકો છટ હું ગુણસ્થાનક હોય. ત્યાં છટ ઠે ૬૩ બાંધે. તેમાંથી શોક, અરતિ, અસ્થિરદ્ધિક, અયશ અને અસાતા વેદનીય એ છ પ્રકૃતિ કાઢતાં સાતમે સત્તાવન પ્રકૃતિઓનો બંધ હોય. અને દેવાયુને બંધ ન કરે તો ૫૬ બાંધે. પંચસંગ્રહ સપ્તનિકાની ગાથા ૧૪૯ માં કહેલ છે કે આહારકગી અને આહારકમિયોગી અનુક્રમે પ૭ અને ૬૩ પ્રકૃતિઓ બાંધે. એટલે આહારકયોગી છટ ઠે ગુણસ્થાને ૬૩ અને સાતમે પ૭ બાંધે. અને આહારકમિયોગી છટ ઠે ગુણઠાણે ૬૩ બાંધે. પરંતુ સપ્તતિકાની ટીકામાં આહારદિકના બંધ સહિત ૫૯ ને બંધ સાતમે માન્ય છે. ગાયા ૧૭.. વિધિ કાયને દેવતાની પેરે બંધ કહે :અહીં દેવ અને નારકોને સ્વાભાવિક ભવપ્રત્યય વૈક્રિય શરીરની વિવેક્ષા છે. તેથી તેને પ્રથમનાં ચાર ગુણસ્થાનક હોય. જો લબ્ધિપ્રત્યય વૈક્રિયાગની વિવતા હોય તો મનુષ્ય-નિર્વચની અપેક્ષાએ અધિક ગુણસ્થાનક લાભ તેની વિવેક્ષા નથી. ત્રણ વેદે પ્રથમનાં નવ ગુણસ્થાનક હોય, આઘે ૧૨૦ Page #203 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વે ૧૧૭ સાસ્વાદને ૧૦૧ મિ. ૩૪. ચોથે ગુણઠાણે ૭૭. દેશવિરતએ ૬૭, પ્રમત્ત ગુણઠાણે ૬૩. અપ્રમત્ત ગુણઠાણે પ૯પ૮. અપૂર્વકરણે ૫૮–૧૬-૨૬. બાદર સંપરા ૨૨–૨૧. ગાથા ૧૮ અજ્ઞાનત્રણને બે અથવા ત્રણ, ત્રીજા ગુણસ્થાનકે રહેલ જીવની દૃષ્ટિ સર્વથા શુદ્ધ યા સર્વથા અશુદ્ધ હોતી નથી. પરંતુ કંઈક શુદ્ધ અને કંઇક અશુદ્ધ એવી મિશ્ર હોય છે. જ્યારે તેમાં શુદ્ધતા વધારે અને અશુદ્ધતા ઓછી ત્યારે જ્ઞાની ગણાય. અને જ્યારે તેમાં અશુદ્ધિ વધારે અને શુદ્ધિ. ઓછી હોય ત્યારે અજ્ઞાની ગણાય. પહેલી અપેક્ષાએ બે ગુણઠાણ સુધી અજ્ઞાન અને બીજી અપેક્ષાએ ત્રણ ગુણઠાણાં સુધી અજ્ઞાન ગણાય. ને વિશે બાર ગુણસ્થાનક હેય: ચાદર્શન અને અચદર્શન એ ક્ષાયોપથમિક ભાવમાં આવે છે. અને લોપથમિકભાવ બાર ગુણસ્થાનક સુધી જ હોય. એટલે બાર ગુણસ્થાનક હોય. ગાથા ૨૦ વાતામઢીચણાઉપશમોણીને પ્રાપ્ત થયેલ જીવને ઓખશમિક સમ્યક – હોય. અથવા જેણે ત્રણ પુંજ કર્યા નથી અને જે મિથ્યાત્વ ખપાવ્યું નથી એવો જીવ ઉપશમ સમ્યક તત્વ પામે. શ્રેણીગત ઉપશમ સમ્યકત્વી જીવ મરણ પામી શકે છે. तत्रोच्यते वेएइ संतकम्मं खओवसमिएसु नाणुभामि । उवसंतकसाओ पुण, वेएइ न संतकम्म पि ॥ લાયોપથમિક સમ્યક qી મિથ્યાત્વ મેહનીયના પ્રદેશદયને અનુભવે છે. રસાદયને અનુભવતો નથી. અને ઉપશમ સમ્યકત્વ પ્રદેશોદયને Page #204 -------------------------------------------------------------------------- ________________ પણ અનુભવ નથી, ક્ષાયોપથમિક, સમ્યક વમાં સમ્યક વાહનીયન પુદ્ગલો હોય છે માટે તેને વેદક પણ કહેવામાં આવે છે. ક્ષાયિક સમ્યકત્વનું સ્વરૂપ તથા - खीणे दंसणमोहे, तिविहंमि वि भवनियाणभूयंमि। निप्पच्चवायमउल, सम्मत्तं खाइयं होइ ॥१॥ સંસારના કારણભૂત ત્રણે પ્રકારના દર્શનમેહનીય ક્ષય થયે છતે વિન વિનાનું અનુપમેય ક્ષાયિક સમ્યક તત્વ પ્રાપ્ત થાય છે. तमि य तइयचउत्थे, भवमि सिझति खड्य-सम्मत्ते। मुरनिरयजुयलिसु गई, इमं तु जिणकालियनराणां ॥२॥ તે ક્ષાયિક સમ્યક ત્વ પ્રાપ્ત થયે તે ત્રીજે કે જેથે ભવે મોક્ષમાં જાય છે. ત્રણ ભવ કરનાર સાયિક સમ્યક વી મરીને વૈમાનિક દેવતામાં કે ત્રીજી નરક સુધી જાય છે. અને ચાર ભવ કરનાર ક્ષાયિક સમ્યકવી અાંખ્યાતા વર્ષના આયુષવાળા મનુષ્ય–તિર્યંચમાં જાય છે. અને તે ક્ષાયિક સમ્યકત્વ જે કાળમાં તીર્થકરો થતા યા વિચરતા હોય તે કાળમાં ઉત્પન્ન થયેલાને થાય છે. જેમ આ અવસર્પિણીમાં શ્રી ઋષભદેવના વિહારથી જંબૂસ્વામીની કેવલોત્પત્તિ સુધીને કાળ ૨. बद्धाउयाण एवं, सिझति उ तंभवे अबद्धाऊ । पट्ठवगो उ मणुस्सो निट्ठवगो चउसु वि गईसु ॥३॥ બધાયુષ્ક એ રીતે ત્રણ કે ચાર [કવચિત્ પાંચ પણ ભવ કરે છે. અને અબાયુ તેજ ભવે મોક્ષમાં જાય છે. ક્ષાયિક સમન્વની પ્રાપ્તિની શરૂઆત કરનાર સાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય જ હોય છે. અને પૂર્ણ કરનાર ચારે ગતિવાળા જીવ હોય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ગુણઠાણા ૧૧ હેય :– શંકા :–ભાવિક સમ્યકત્વને પાંચમા અને છઠ્ઠા ગુણઠાણે દેવાયુનો બંધ કહ્યો છે, પરંતુ તે શી રીતે ઘટે? કારણ કે અભદ્રાયુ ક્ષાયિક સમ્યકત્વ ભવ મોક્ષે જાય છે એટલે આયુ બાંધો નથી. અને બદ્ધાયુ હોય તો આયુ બાંધ્યું છે માટે બાંધવું નથી. ઉત્તર :-અહીં કોઈ એમ કહે છે કે “સાયિક સ-વને પ્રસ્થાપક [ પ્રારંભ કરનાર ] મનુષ્ય હોય, અને નિષ્ઠાપક ચારે પતિના જી હેય, ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરનાર મનુષ્ય મિથ્યાત્વ મેહનીય અને મિશ્ર મોહનીયનો તદન ક્ષય કરે અને સમ્યકત્વ મેહનીયને ભય કરતાં માત્ર તેના અન્તર્મુહૂર્તમાં વેચવા લાયક પુદગલો બાકી હોય ત્યારે મરણ પામી ચારે ગતિમાં ઉપજે અને ત્યાં ઉત્પન્ન થઈ સમ્યકત્વ મહનીયનાં પુદ્ગલે ભોગવી ક્ષય કરે, તે ક્ષાયિક નિષ્ઠાપક કહેવાય છે, તે ચારે ગતિમાં પ્રાપ્ત થાય. તેથી દેશવિરતિ ગુણઠાણે મનુષ્ય અને તિર્યંચ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ સુરાયુષને બંધ કરે” પર ને ખરૂં નથી. કારણ કે ક્ષાયિક નિષ્ઠાપક અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ છે. અને તેને દેશવિરતિ ગુણસ્થાનક ન હોય, પરનું ક્ષાયિક સમ્યગ્દષ્ટિને નીચે પ્રમાણે કવચિત્ પાંચ ભવો પણ થાય છે. અને તે અપેક્ષાએ સુરાયુષનો બંધ સંભવે છે. પાંચમા આરાના અંતે થનારા દુષ્પસહસૂરિ ક્ષાયિક સમ્યકન્વી છે. તેઓ દેવાયુ બાંધી મનુષ્ય થઈ મોક્ષે જશે. તેઓનું ક્ષાયિક સમ્યકે – આ જન્મનું નથી; કારણ કે પાંચમા આરામાં ઉત્પન્ન થયેલાને સાયિક જ થતું નથી. વળી પૂર્વ જન્મનું પણ નથી. કારણ કે જે દેવ કે નરકમાંથી આવ્યા હોય તે સાયિક ઉત્પન્ન થતું નથી. હાયિકસમ્યકત્વને ઉત્પાદક સંખ્યાતા વર્ષના આયુષવાળે, પ્રથમ સંઘયણી, જે કાળમાં તીર્થકરો થઈ શકતા હોય તે કાળમાં ઉત્પન્ન થયેલ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ મનુષ્ય હોય માટે, તેમ મનુષ્ય કે નિર્ધચગતિમાંથી પણ સીધા આવ્યા નથી, કારણ કે સંખ્યાત વર્ષના યુવાળાને મનુષ્ય-તિર્યંચનું આયુ બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી દુષ્પસહસૂરિ દેવગતિમાંથી મનુષ્યગતિમાં આવ્યા છે. એમનું ક્ષાયિક સમ્યકત્વ દેવભવથી પહેલાંના ભવનું છે. દેવાયું બાંધ્યા પછી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે એટલે એક મનુષ્યને ભવ. બીજો દેવને ભવ. પછી મનુષ્યને, પછી દેવો અને પછી મનુષ્ય થઈ મોક્ષે જશે. આવી રીતે ક્ષાયિક સમ્યક વી કેઈકને પાંચ ભવ પણ થાય છે. એ વાત આ ગાથાથી સૂચિત થાય છે. શ્રી કૃષ્ણને પણ આ રીતે પાંચ ભવ થવાના છે. જે ભવમાં ક્ષાયિક ઉત્પન્ન થાય છે, તેજ ભવમાં અબદ્ધ આયુષ્ક હોય તો મોક્ષે જાય છે. પણ જેને ક્ષાયિક સમ્યકત્વ પૂર્વ જન્મનું હોય અને જો તે એવા ક્ષેત્ર કે કાળમાં ઉત્પન્ન થયું હોય કે જ્યાં અનુકુળ સામગ્રી ન હોય તો તે મનુષ્ય દેવાયુનો બંધ કરી દેવગતિમાં જઇ ત્યાંથી મનુષ્ય થઇ મોક્ષે જાય છે. ગાથા ૨૧. એટલે ચોથા ગુણઠાણે. ઓધે ૭૭ આહારકટ્રિક વિના અવિરતિ સમ્યગ્દષ્ટિએ ૭૫. અપ્રત્યાખ્યાનાવરણી કપાય , દારિકદ્રિક, પ્રથમ સંઘયણ અને મનુષ્યદ્રિક વિના દેશવિરતિએ ૬૬. ત્રીજા પ્રત્યાખ્યાનાવરણીયકથા ૪ વિના પ્રમરો ૬૨. અપ્રમરો ૫૮ આઠમે ૫૮–૧૬–૨૬ નવમે ગુણસ્થાનકે ૨૨-૧૧-૨૦–૧૯–૧૮. સૂક્ષ્મસંઘરાયે ૧૭, ઉપશાનમોહે. ૧ ગાથા રર, પહેલી ત્રણ અશુભ લેહ્યાવંતને આહારકદ્ધિક વિના ૨૧૮ પ્રકૃતિને ઓધે બંધ જાણવો આ બે પ્રકૃતિઓ અપ્રમત્તા ગુણઠાણે બંધાય છે. અને ત્યાં શુભ લેગ્યાઓ હોય તેથી. અશુભ થાઓ. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કષ્ણાદિદ્રવ્યના સંઘ ભાશુભ પરિણામ છે કષાયની છ ગુણસ્થાન સુધી જ હોય છે. મેગાન્તર્ગત કૃણાદિદ્રવ્યના સંબંધથી આત્માને જે શુભાશુભ પરિણામ તે વેશ્યા. કષાયો તેમાં સહચારી છે કષાયની જેમ જેમ તીવ્રતા તેમ તેમ વેશ્યાઓ અશુભ-અશુભતર, હોય છે અને કષાયોની જેમ જેમ મન્દતા થાય તેમ તેમ વેશ્યા વિશુદ્ધ–વિશુદ્ધતર થાય છે. જેમકે અનંતાનુબંધીના તીવ્રતમ ઉદય કૃષ્ણ લેગ્યા હોય અને મન્દ ઉદય શુકલેશ્યા હોય છે. કેટલીક જગ્યાએ દેવે અને નારકોને શરીરના વર્ણરૂપ લેશ્યાઓ માની છે. કેમકે તેમની લેગ્યાઓ અવસ્થિત હોય છે. સાતમી નરકે સમ્યક ત્વ પ્રાપ્તિ માનેલ છે. ત્યાં દ્રવ્ય કૃષ્ણલેશ્યાજ હોય છે. અને સમ્યક ત્વની પ્રાપ્તિ શુભ લેગ્યાએ જ થાય છે. તો કૃષ્ણ લેશ્યાએ વર્તવાવાળા જીવને સમ્યક ~ શી રીતે થાય ? માટે દ્રવ્ય લેણ્યા શરીરના વર્ણરૂપ અને ભાવ લેશ્યા ભિન્ન હોય એમ સમજાય છે. અને તેથી સાતમી. નારકીના નારકો સમ્યકત્વ પ્રાપ્તિ વખતે વિશુદ્ધ એવી ભાવ લેગ્યાએ હોય પણ દબથી તે પગ લેહ્યા છે. એટલે પ્રતિબિંબરૂપ તે લેશ્યા સરખી થાય. એ રીતે અભવ્યને પણ શુકલેશ્યા દ્રવ્યથી હોય. તાત્પર્ય એ છે કે દેવો અને નારકોને વેશ્યાઓ અવસ્થિત હોય છે. પણ તે શરીરના વર્ણરૂપ દ્રવ્ય લેયાઓ હોય છે. અને ભાવપરાવૃત્તિએ તે લેયાઓ તે તે લેયાઓ સરખી થાય છે. મનુષ્ય અને તિર્યંચ દેવાયુબ ન બાંધ : આ વસ્તુ કર્મગ્રંથકાર અને સિદ્ધાન્તકારને મતભેદ જણાવે છે કારણ કે કર્મગ્રંથકાર ચોથા ગુણરયાનકે સુરાયુને બંધ માને છે તે. પ્રાચીન બંધસ્વામિત્વની નીચેની ગાથા ઉપરથી જણાઈ આવે છે. सुरनरआउसहिआ अविरयसम्माउ होंति नायव्वा ।। तित्थयरेण जुया तह, तेउलेसे पर वोच्छं ॥ ४२ ॥ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ આથી સ્પષ્ટ થાય છે કે કર્મગ્રંથકારે મનુષ્ય-આયુષ્યની જેમ દેવાયુને બંધ પણ થે ગુણસ્થાનકે માને છે. જ્યારે સિદ્ધાતકારો નીચેના સિદ્ધાતના પાઠોને અનુસરીને દેવાયુને બંધ માનતા નથી. कण्हलेस्साणं भंते ! जीवा किरियावादी किं णेरड्याउयं पकरेंति पुच्छा? गोयमा! णो णेरइयाउयं पकरेंति, णो तिरिक्खजोणियाऊयं पकरेंति; मणुस्साउयं पकरेंति, णो देवाऊयं पकरेंति । अकिरिया अण्णाणि य चत्तारिवि आउय पकरेंति । एवं णीललेस्सावि काउलेस्सावि। - कण्हलेस्साणं भंते ? किरियावादी पंचिंदिय-तिरिक्वजोणिया किं णेरइयाउयं पकरेंति पुच्छा ? गोयमा ! णो णेरइयाउयं पकरेंति, णो तिरिवखजोणियाउयं पकरेंति, णो मणुस्साउयं पकरें ति, णो देवाउयं पकरेंति । अकिरियावादी अणाणियवादी वेणइवादी चउविहंपि पकरें ति । जहा कण्हलेस्सा एवं गीललेस्सावि काउलेस्सावि [भग. ख० ३ श० ३० उ० १] અર્થ :-કૃષ્ણ લેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ જીવો શું નારકનું આયુષ્ય બાંધે ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! નારકનું આયુષ્ય ન બાધે, તિર્યંચનું આયુષ્ય ન બાંધે, દેવાયુ ન બાંધે પણ મનુષ્યનું આયુષ્ય બાંધે. અને મિથ્યાદષ્ટિ ચારે આયુષ્ય બાંધે. આ પ્રમાણે નીલ અને કાપત લેશ્યા માટે પણ સમજવું. હે ભગવાન્ ! કૃષણ લેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ પંચંદ્રિય તિર્યએ શું નારકીનું આયુષ્ય બાંધે ? ઈત્યાદિ પ્રશ્ન. હે . Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ગૌતમ ! તેઓ નારકનું આયુષ્ય ન બાંધે, મનુષ્ય આયુષ્ય ન બાંધે. તિ”ચનુ આયુષ્ય ન બાંધે, દેવતાનું આયુષ્ય ન બાંધે, અને મિથ્યાદૃષ્ટિ ચારે આયુષ્ય બાંધે. એ પ્રમાણે નીલ અને કાપાત લેશ્યા માટે સમજવુ. વળી સિદ્ધાંતમાં કહ્યું છે કે જે લેશ્યાએ આયુષ્ય બાંધે તે લેશ્યાએ મરણ પામી પૂર્વભવની લેશ્યા સહિત દેશમાં ઉપજે, અને સમ્યગ્દષ્ટિ મનુષ્ય કે તિર્યં ચ વૈમાનિક સિવાય બીજા દેવનું આયુષ્ય બાંધતા નથી. એટલે ટમાકાર જીવવિજયજી મહારાજે ઉપરોક્ત શકા કરી છે. પણ આ મતભેદ હાય તેમ જણાય છે, આગળ પણ સૈદ્ધાંતિક અને કામ ગ્રંથિક મતભેદા આવે છે આનું કોઇ સમાધાન થઇ શકતું નથી, માટે ટબાકારે બહુશ્રુતગમ્ય કહેલ છે તે યાગ્ય જ છે. અને શાસ્ત્રો ઉપરની શ્રદ્ધા અવિચળ રાખનાર છે. ચેાથા ક ગ્રંથમાં પ્રથમ ત્રણ લેશ્યાએ છ ગુણઠાણા માનેલ છે. તે આહારકડ્રિંકના નિષેધ ઉપરથી અહીં પણ જણાઈ આવે છે. (ગા. ૨૩ પઢમતિòસ્સાસુ ) ગાથા ૨૩ તેજાલેશ્યાવત–ઈત્યાદિ. તેજોલેશ્યાએ પ્રથમ ગુણસ્થાનકથી લઇને સાત ગુણસ્થાનકો હોય છે. ઘબંધમાંથી જે પ્રકૃતિ કાઢી નાંખી છે. તે નવ પ્રકૃતિ અણુમલેશ્યાએ બધાય છે. વળી એ નવ પ્રકૃતિઓ તેજોલેશ્યાવાળા જીવ નારક સૂક્ષ્મ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં ઉપજતાં -નથી માટે પણ ન બાંધે. શુકલ લેશ્યાવત ખાંધે શુકલ લેશ્યાએ ૧ થી ૧૩ ગુણસ્થાનક હોય છે. આનતાદિ દેવલેાકમાં કેવળ શુકલલેશ્યા હાય છે, તેઓ તિ`ચમાં ઉપજતા Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ નથી, માટે નિષ્ક્રિક, તિર્યંચ આયુષ્ય અને ઉદ્યોતનામ એ ચાર. પ્રકૃતિ તિર્યંચ પ્રાયોગ્ય હોવાથી બાંધે નહી. અને શુકલેરયાવાળા જીવ જ્યાં નરક તિય "ચમાં આ બાર પ્રકૃતિના ઉદ છે. ત્યાં ઉપજે નહીં માટે એ પણ ન બાંધે. અહીં દેવિક અને વૈક્રિયદ્દિકના બધ મનુષ્ય-તિય "ચની અપેક્ષાએ અને મનુષ્યદ્રિકના બંધ દેવતાની અપેક્ષાએ જાણવા. બહુશ્રુતગમ્ય છે. તવા ભાષ્યમાં કહ્યું છે કે પીત-પા-જીવòચાગ્નિ-ત્રિ-શેતેવુ [ अ. ४ सृ. २३] शेषेषु लान्तकादिषु आसर्वार्थ सिद्धाच्छुक्लेश्याः તથા સંગ્રહણીમાં નૃત્તિય પહેલા જીતાપ્રુ સુદ્રઢેસ કુંતિ મુખ્ય TI, (૪) પ્રથમના બે દેવલાકમાં તેજોલેશ્યા, પછીના ત્રણ દેવલાકમાં પદ્મલેશ્યા અને લાન્તકથી માંડી સર્વ સિદ્ધ પર્યન્ત શુકલલેશ્યા હોય છે, તે! હવે પ્રશ્ન એ થાય છે કે લાન્તકથી માંડી સહસ્રાર સુધીના શુકલલેશ્યાવાળા દેવા તિય ચમાં પણ જાય છે તો તત્કાયાગ્ય ઉદ્યોતચતુષ્ક કેમ ન બાંધે ? આગળ પણ આનતાદિ દેવલાકના બંધસ્વામિત્વ પ્રસંગે અળયારૢ કોચપદ્મા” આનતાદિ દેવા ઉદ્યોતચતુષ્ક સિવાય બંધ કરે છે એમ કહેલ છે. સહસ્રાર સુધીના દેવા ઉદ્યોત ચતુષ્ટના બંધ કરે છે. અને અહિં શુકલલેશ્યા માણાએ બંધને નિષેધ કર્યો એ પરસ્પર સ`ગત થઇ શકતું નથી. આ પણ કામ ગ્રંથિક અને સૈદ્ધાન્તિક મતભેદ હોય તેમ જણાય છે. છતાં એમ સમાધાન થઇ શકે કે શુકલલેશ્યાએ જે બધસ્વામિત્વ કહ્યું છે તે વિશુદ્ધ શુકલલેશ્યાની અપેક્ષાએ હાય. પરમ શુકલલેશ્યા આનતાદિ દેશને હાય છે. તેઓ તિર્યંચમાં ઉત્પન્ન થતા નથી. એટલે ઉદ્યોતચતુષ્ક બાંધે. નહિ. પછી તે તત્ત્વ બહુશ્રુતગમ્ય છે. પદ્મ લેશ્યાવત પદ્મ લેશ્યાએ એકથી સાત ગુણસ્થાનક હોય છે. પદ્મલેશ્યા અને તેજોલેશ્યામાં એટલું અધિક સમજ્યું કે પદ્મલેશ્યાવાવે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ નારકાદિ નવ પ્રકૃનિઓ ઉપરાંત એકેન્દ્રિય, સ્થાવર અને આતપ એ પ્રકૃતિઓ બાંધતું નથી. કારણ કે પદ્મ લેશ્યાવાળો નારકાદિમાં તેમજ એકેન્દ્રિયમાં ઉપજતો નથી. માટે બાંધતા નથી અને તેનો વેશ્યાવાળો એકેન્દ્રિયમાં ઉપજે છે માટે ઉકત ત્રણ પ્રકૃતિઓ બાંધે છે. ગાથા ૨૪. જૂનત્તમ દ્રવ્યચિત્ત વિના ભારચિત્ત ન હોય, અસંજ્ઞીને નથી હોતું તેમ. કેવળીને ભાવચિત્ત વિના પણ દ્રવ્યચિત્ત હોય છે. એટલે કે કેવળીને મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપમન્ય મનનપરિણામ રૂપ ભાવ મન નથી. પણ અનુત્તર વિમાનના દેવોએ પૂછેલા પ્રશ્નના ઉત્તર દ્રવ્ય મનથી આપે છે. એટલે ભાવ મન સિવાય દ્રવ્ય મન હોય છે, અને તે મન ચૌદ ગુણસ્થાનક સુધી હોય છે. સિદ્ધાન્તમાં તેને સંક્ષી–ને અસંશી કહ્યા છે. ભાવમનની અપેક્ષાએ બાર ગુણસ્થાનક હોય. અહીં દ્રવ્ય મનની અપેક્ષાએ સંજ્ઞી ગણી ૧૪ ગુણસ્થાનક કહેલ છે. અસંજ્ઞીને બે જ ગુણઠાણાં હોય અસંજ્ઞી એકેન્દ્રિયથી માંડીને પંચેંદ્રિય પર્વતના અસંજ્ઞી જીવોને વિશે કઈક સમ્યકત્વ વમતાં અવતરે તેથી કરણ અપર્યાપ્તાવસ્થાએ સાસ્વાદન ગુણઠાણું હોય તેથી અસંશીને સાસ્વાદન ગુણસ્થાનકે સંજ્ઞીની જેમ ૧૦૧ પ્રકૃતિનો બંધ હોય એમ જણાવ્યું. અહીં એક વસ્તુ વિજ્ઞારવા જેવી જણાય છે કે અસંજ્ઞીને અપર્યાપ્તાવસ્થાએ કાર્મણ તથા દારિકમિશ્ન વેગ હેય. અને તે ગમાં સાસ્વાદન ગુણસ્થાનકે ૯૪ કે ૯૬ પ્રકૃતિનો બંધ કહ્યો છે, તો તેને સુત્રક અને વૈક્રિયદ્ધિક એ પાંચ પ્રકૃતિનું બંધસ્વામિત્વ શી રીતે હોય? એટલે સંજીને બંધાતી ૧૦૧ પ્રકૃતિમાંથી Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ઉક્ત પાંચ પ્રકૃતિઓનો બંધ અસંજ્ઞીને ઘટી શકતો નથી. કારણ કે અપર્યાપ્ત અવસ્થાએ સાસ્વાદન ગુણસ્થાનકે દેવ પાયોગ્ય પ્રકૃતિઓને બંધ કોઇ જીવ કરતા નથી. અણહારીને વિશે, અણાહારીને અયોગીકેવળી સહિત પાંચ ગુણકાણાં હેય. છતાં અહીં કાણની પેઠે ચાર કલાાં તે બંધ આશ્રયી સમજવું. કેમકે અગી અબંધક છે. વિગ્રહગતિમાં ભવધારણીય શરીરના અભાવે અણાહારી હોય તે અપેક્ષાએ પહેલું, બીજુ અને ચોથું ગુણસ્થાનક હોય અને કેવલિ સમુદ્દઘાત કરે ત્યારે ત્રીજે, ચોથે અને પાંચમે સમયે અણાહારી હોય તે અપેક્ષાએ તેરમું જાણવું. અહીં બંધસ્વામિત્વ કહેવાનું છે અને ૧૪મું અબન્ધક છે એટલે ગણેલ નથી. ત્યાં આઘે આહારદિક, દેવાયુષ, નરકત્રિક, મનુષાયુષ અને અને તિર્યંચાયુષ એ આઠ બાદ કરતાં ૧૧૨, તેમાંથી જિનનામ, દેવદ્રિક અને વૈકિયદ્રિક બાદ કરતાં મિથ્યાત્વે ૧૦૭. તેમાંથી સૂક્ષ્મત્રિક, વિક્લત્રિક એકેદ્રિય જાતિ, સ્થાવરનામ, આતપનામ, નપુંસકવેદ, મિથ્યાત્વમોહનીય, - હુડકસંસ્થાન અને છેવટું સંઘયણ એ તેર બાદ કરતાં ૯૪ સાસ્વાદને બાંધે. તેમાંથી અનંતાનુબંધી આદિ ૨૪ બાદ કરી જિન–પંચક મેળવતાં ૭૫ પ્રકૃતિએ થે ગુણસ્થાનકે બંધાય. સયોગીએ એક શાતાદનીય બાંધે. ગાથા ૨૫, અહીં કૃણાદિ ત્રણ વેશ્યાએ ચાર ગુણસ્થાનક કહ્યાં છે તે પ્રાચીન બંધસ્વામિત્વ અને પંચસંગ્રહની અપેક્ષાએ કહ્યાં હોય તેમ જણાય છે. કારકે ચેથા કર્મ ગ્રંથમાં ગ્રંથકાર સ્વયં છ ગુણઠાણાં કહેવાના છે. આની પતલબ એમ છે કે ત્રણ વેશ્યાએ વર્તમાન જીવ પ્રથમનાં ચાર ગુણસ્થાનક પ્રાપ્ત કરે, પણ તે દેશવિરતિ કે સર્વવિરતિ પામી શકે Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ નહીં. તે અપેક્ષાએ ચાર ગુણસ્થાનક કહેલ છે, બાકી શુભલેશ્યાએ દેશ. વિરતિ કે સર્વવિરતિ પામ્યા પછી કોઈ જીવ મંદ પરિણામી થાય ત્યારે કૃષ્ણાદિ ત્રણ અશુભ લેશ્યાઓ આવે તેથી દેશવિરતિ કે સર્વ વિરતિનો ભંગ થતો નથી. તે અપેક્ષાએ ચોથા કર્મગ્રંથમાં છ ગુણસ્થાનક, કહેલ છે. એ પ્રમાણે બંધસ્વામિત્વ ઉપરનું વિશિષ્ટ લખાણ પૂર્ણ થયું उदयस्वामित्व ત્રીજા કર્મગ્રન્થમાં માર્ગણાસ્થાનને વિષે ગુણસ્થાનકોને આશ્રયી બંધસ્વામિત્વનો વિચાર કર્યો. પરંતુ ઉદયસ્વામિત્વને વિચાર કર્યો નથી માટે તે ઉપયોગી હોવાથી અહિં ઉદયસ્વામિત્વનો વિચાર. કરવો પ્રસ્તુત છે. નરવરિ, આ માર્ગણાએ મિથ્યાત્વથી માંડી અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક સુધી ચાર ગુણસ્થાનક હોય છે. ત્યાં જ્ઞાનાવ. રણ પાંચ, દર્શનાવરણ ચાર, અન્તરાય પાંચ, મિથ્યાત્વમેહનીય, તૈજસનામ, કાર્મણનામ, વર્ણાદિચતુષ્ક, અગુરુલઘુનામ, નિર્માણનામ, સ્થિરનામ, અસ્થિરનામ, શુભનામ અને અશુભનામ એ સત્યાવીશ પ્રકૃતિઓ ધ્રાદયી–પિતાપિતાની ઉદયભૂમિકા પર્વત અવશ્ય ઉદય વતી હોય છે. તેમાં મિથ્યાત્વમેહનીયની ઉદયભૂમિ પ્રથમ ગુણસ્થા " સ્થાનક છે અને ત્યાં તે ધ્રુવોદયી છે. પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અન્તરાય એ ચૌદ પ્રકૃતિને ઉદય બારમા ગુણસ્થાનક સુધી અને બાકીની બાર પ્રકૃતિને ઉદય તેરમા ગુણસ્થાનક સુધી સર્વ જીવોને હેવાથી તે ધૃદયી છે. એ સત્યાવીશ ધૃદયી પ્રકૃતિઓ, નિદ્રા, પ્રચલા, વેદનીય ૨, નીચગેત્ર, નરકત્રિક પંચેન્દ્રિય જાતિ, વૈકિયદ્રિક, હુડકસંસ્થાન, અશુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસનામ, ઉપઘાત, ત્રણચતુક, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, યશ, . Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨ષ્ટ્ર સોળ કપાય, હાસ્યાદિષક, નપુંસકવેદ, સમ્યકત્વ મેહનીય ને મિશ્રમેહનીય એ છોતેર પ્રકૃતિ આઘે સામાન્યતઃ નારકોને ઉદયમાં હોય છે તેમાં સત્યાદ્ધિત્રિકને ઉદય વૈક્રિયશરીરી દેવો અને નારકોને પંચસંગ્રહ અને કર્મપ્રકૃતિને મત હોતો નથી. કહ્યું છે કે-“અસંખ્ય વર્ષના આયુષવાળા મનુષ્ય, તિર્યંચ, વૈજય શરીરવાળા, આહારક શરીરવાળા અને અપ્રમત્ત સાધુ સિવાય બાકીનાને ત્યાનદ્ધિ ત્રિકનો ઉદય અને ઉદીરણા હોય છે.' હવે ઓધે ઉદયવતી ૭૬ પ્રકૃતિમાંથી સમ્યકત્વમેહનીય અને મિશ્રમોહનીય બાદ કરતાં મિથ્યાત્વગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. નરકાનપુવા અને મિથ્યાત્વ મેહનીય સિવાય ૭૨ પ્રકૃતિઓ સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે, તેમાંથી અનતાનુબલ્પિચતુષ્ક બાદ કરતાં અને મિશ્ર મેહનીય સહિત કરતાં મિશ્ર ગુણસ્થાનકે ૬૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી મિશ્રમેહનીય બાદ કરતાં અને સમ્યકત્વમોહનીય તથા નરકાનુપૂર્વી પ્રક્ષેપ કરતાં અવિરતિસમ્યગુદષ્ટિગુણસ્થાનકે સિત્તર પ્રવૃતિઓ ઉદયમાં હોય છે. ૨ તિર્થ રાતિ. આ માર્ગણામાં પાંચ ગુણસ્થાનક છે. અહિં દેવત્રિક, નરકત્રિક, શૈક્રિયદ્રિક, મનુષ્પત્રિક, ઉચ્ચગોત્ર, આહારકદ્ધિક અને જિનનામ એ પંદર પ્રકૃતિનો ઉદય હોતો નથી. માટે ઉદયવતી ૧૨૨ પ્રકૃતિઓમાંથી એ પંદર પ્રકૃતિઓ બાદ કરતાં ઓઘે ૧૦૭ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તિર્યંચોને ભવધારણીય વૈકિયશરીર હોતું નથી, ૧ જુઓ કર્મ પ્રકૃતિ ઉદીરણાકરણ ગા. ૧૯ “સંખ્યાતા વર્ષના આયુષવાળા કર્મભૂમિ જ મનુષ્ય અને તિર્યચને ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી ત્યાનગૃદ્ધિાંત્રિક ઉદયમાં આવવા યોગ્ય છે. તેમાં પણ આહારક લબ્ધિવાળાને અને વૈક્રિયલબ્ધિવાળાને તેને ઉદય હોતું નથી.” જુઓ–ગોમટ્ટસાર કર્મકાંડ ગા. ૨૮૫. નૃ. ક. ૧૪ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પરનું લબ્ધિપ્રત્યય વૈક્રિયા શરીર હોય છે, તે અપેક્ષાએ વૈક્રિયદ્ધિક સહિત કરતાં ૧૦૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. પૂર્વોક્ત એકસો સાત પ્રકૃતિમાંથી સમ્યક – અને મિશ્રમેહનીય–એ બે પ્રકૃતિઓ બાદ કરતાં મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૫ પ્રકૃતિઓ હોય છે, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આપનામ અને મિથ્યાત્વમોહનીય એ પાંચ પ્રકૃતિ સિવાય સાસ્વાદને સો પ્રકૃતિ હોય છે. તેમાં અનાનુબલ્પિચતુષ્ક, સ્થાવરનામ, એકેન્દ્રિયાદિજાતિચતુષ્ક અને તિર્યંચાનપૂવ -એ દશ પ્રકૃતિઓ બાદ કરતાં અને મિશ્રમેહનીય સહિત કરતાં મિશ્રગુણસ્થાનકે એકાણું પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી મિશ્રમેહનીય હીન કરતાં અને સમ્યકત્વમેહનીય અને તિર્યંચાનુપૂર્વીએ બે પ્રકૃતિઓ જોડતાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૯૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે; અપ્રત્યાખ્યાનાવરણ ચાર, દુર્ભગ. અનાદેય, અયશ અને તિર્યંચાનુપૂવ–એ આઠ પ્રકૃતિએ સિવાય દેશવિરતિ ગુણસ્થાનકે ૮૪ પ્રકૃતિ ઉદયમાં હો છે, અહિં સર્વત્ર લબ્ધપ્રત્યય વૈક્રિય શરીરની વિવક્ષા કરી નથી, એટલે એ બે પ્રકૃતિ બધે ઓછી જાણવી. - રૂ મ7 . અહિં ચૌદ ગુણસ્થાનકો હેય છે. દેવત્રિક, નરકત્રિક, વૈક્રિયદ્રિક, જાતિચતુષ્ક, તિર્યચત્રિક, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ–એ વીશ પ્રકૃતિઓને ઉદય મનુષ્યને ભવપ્રત્યયે હોતો નથી. માટે તેને બાદ કરતાં ઓઘે ૧૦૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. પરંતુ લધ્વનિમિત્તક વૈક્રિય શરીરની અપેક્ષાએ ઉત્તરવૈક્રિયશરીર કરતાં વૈક્રિયદ્ધિક અને ઉદ્યોત નામને ઉદય હોવાથી ને ત્રણ પ્રકૃતિઓ સહિત ૧૦૫ પ્રકૃતિ સામાન્યતઃ ઉદયમાં હોય છે. તેમાં મિથ્યાત્વગુણસ્થાનકે આહારદ્વિજ, જિનનામ, સમ્યકત્વ અને મિકાહનીય એ પાંચ પ્રકૃતિઓને ઉદય નહિ હોવાથી તેને બાદ કરતાં ૯૭ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. અપર્યાપ્ત નામ અને Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ મિથ્યાત્વમેહનીયએ બે પ્રકૃતિ સિવાય સાસ્વાદન ગુણસ્થાનકે ૯૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી અનતાનુબલ્પિચતુષ્ક અને મનુષ્યાનુપૂવી–એ પાંચ પ્રકૃતિઓ બાદ કરતાં અને મિશ્રમેહનીય સહિત કરતાં મિશગુણસ્થાનકે ૯૧ પ્રકૃતિ હોય છે, તેમાંથી મિટામોહનીય ન્યૂન કરતાં અને સમ્યકત્વ અને મનુષ્યાનુપૂર્વી મેળવતાં અવિરતિસમગ્દષ્ટિગુણસ્થાનકે ૯૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, મનુષ્યાનુ પૂર્વી, દુર્ભગ, અનાદેય, અયશ અને નીચગોત્ર–એ નવ પ્રકૃતિઓ સિવાય દેશવિરતિગુણસ્થાનકે ૮૩ પ્રકૃતિઓ હોય, કારણકે દેશવિરતિ હોવાથી અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક અને દુર્ભાગાદિ પ્રકૃતિઓને ઉદય મનુષ્યને હોતો નથી. સર્વવિરતિ હોવાથી પ્રત્યાખ્યાનાવરણચતુક ન્યૂન કરતાં આહારદ્ધિક સહિત કરતાં પ્રમત્તગુણસ્થાનકે એકાશી પ્રકૃતિ ઉદયમાં હોય, યાનિિત્રક અને આહારકદિક—એ પાંચ પ્રકૃતિઓ સિવાય અપ્રમત્તગુણસ્થાનકે તેર પ્રકૃતિ હોય. સમ્યકત્વમિહનીય અને છેલ્લા ત્રણ સંધયણ–એ ચાર પ્રકૃતિ બાદ કરતાં અપૂર્વ કરણે બહોતેર પ્રકૃતિ ઉદયમાં હોય. હાસ્યાદિષટક સિવાય અનિવૃત્તિ ગુણસ્થાનકે ૬૬ પ્રકૃતિઓ હોય. વેદત્રિક અને સંજવલનત્રિક એ છ પ્રકૃતિ સિવાય સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે સાઠ પ્રકૃતિ હેય. સંજવલન લોભ વિના ઉપચાતોહ ગુણસ્થાનકે ઓગણસાઠ પ્રકૃતિ હોય છે. ઋષભનારા અને નારાચ એ બે પ્રકૃતિઓ સિવાય ક્ષીણમોહ ગુણસ્થાનકના દ્વિચરમ સમયે ૫૭ પ્રકૃતિ હોય. નિદ્રા અને પ્રચલા વિના ક્ષીણમેહના છેલ્લા સમયે ૫૫ પ્રકૃતિઓ હોય. જ્ઞાનાવરણ પાય, દર્શનાવરણ ચાર અને અંતરાય પાંચ–એ ચૌદ પ્રકૃતિઓ સિવાય સયોગીકેવલી ગુણસ્થાનકે ૪૨ પ્રકૃતિઓ હોય, * અહીં પ્રમત્તગુણસ્થાનકે યતિને ઉત્તર વૈક્રિયશરીર કરતાં ઉદ્યોત નામના ઉદયને સંભવ છે. પરંતુ ભવપ્રત્યયશરીરનિમિત્તક ઉદ્યોતનામની વિવેક્ષા હોવાથી અહીં દોષ નથી. Page #217 -------------------------------------------------------------------------- ________________ કારણકે અહિં જિનનામને ઉદય હોય છે, દારિકદ્ધિક વિહાગતિદિક, અસ્થિર, અશુભ, પ્રત્યેક, સ્થિર, શુભ, સંસ્થાનષટક, અગુરુલઘુચતુષ્ક, વર્ણચતુષ્ક, નિર્માણ, તેજસ, કાર્મણ, વજaષભનારાયસંહનન, દુઃસ્વર, સુસ્વર, સાતવેદનીય અને અસાતવેદનીયમાંથી એક–એ ત્રીશ પ્રકૃતિઓ વિના અયોગીકેવલીગુણસ્થાનકે બાર પ્રકૃતિને ઉદય હોય, સુભગ, આદેય, યશ, વેદનીય, ત્રાસ, બાદર, પર્યાપ્ત, પંચેન્દ્રિયજાતિ, મનુષ્યદ્વિક, જિનનામ અને ઉચ્ચગોત્ર એ બાર પ્રકૃતિઓ અયોગિગુણસ્થાનકના છેલ્લે સમયે ઉદયમાંથી વિચ્છિન્ન થાય. ક વતિ આ માર્ગણાએ ચાર ગુણસ્થાન હોય છે. નરકટિક, તિર્યંચત્રિક, મનુષ્યત્રિક, જાતિચતુષ્ક, ઔદારિકદ્રિક, આહારકદ્રિક, સંઘયણષટ્ક, ન્યગ્રોધ પરિમંડલાદિ પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ, આતપ, ઉદ્યોત જિનનામ, સ્થાવરચતુષ્ક, દુ:સ્વર, નપુંસકવેદ અને નીચગોત્ર-એ એગણચાલીશ પ્રકૃતિઓ સિવાય ધે સામાન્ય દેવને ૮૩ પ્રકૃતિઓ ઉદયમાં હોય, અહિં ઉત્તરવૈકિય શરીર કરતાં દેવોને ઉદ્યોતનામના ઉદયને સંભવ છે, પરંતુ ભવપ્રત્યયશરીર નિમિત્ત ઉદ્યોતને ઉદય વિવક્ષિત હોવાથી દોષ નથી, તથા પંચસંગ્રહને મતે ત્યાદ્ધિ ત્રિકનો ઉદય દેવોને નહિ હોવાથી તે બાદ કરતાં ૮૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય, સમ્યક ત્વમેહનીય અને મિશ્રમેહનીય સિવાય મિથ્યાત્વગુણસ્થાનકે ૭૮ પ્રકૃતિઓ ઉદયમાં હોય. મિથ્યાત્વમેહનીય સિવાય સાસ્વાદને ૭૭ પ્રકૃતિ હોય. અનન્તાનુબધિચતુષ્ક અને દેવાનુપૂર્વીએ પાંચ પ્રકૃતિઓ સિવાય અને મિશ્રમેહનીય મેળવતાં મિશગુણસ્થાનકે ૭૩ પ્રકૃતિઓ હોય. મિશ્રમેહનીય બાદ કરતાં અને સમ્યકત્વમોહનીય અને દેવાનુપૂર્વી –એ બે પ્રકૃતિઓ સહિત કરતાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ હોય. વ જૂિચનાતિ એકેન્દ્રિય માર્ગણામાં પ્રથમના બે ગુણસ્થાનક હોય છે. વૈક્રિયાક. મનુષ્યમિક, ઉચ્ચગોત્ર, સીવેદ, પુરૂષવેદ, Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ દ્વીન્દ્રિયાદિજાતિચતુષ્ક, આહારકદ્ધિક, ઔદારિકઅંગે પાંગ, છ સંઘયણ, પાંચ સંસ્થાન, વિહાયોગતિદ્રિક, જિનનામ, ત્રસનામ, દુઃસ્વર, સુસ્વર, સમ્યકત્વ મેહનીય, મિશ્રમેહનીય, સુભમનામ, આદેયનામ એ બેંતાલીશ પ્રકૃતિ વિના ઓઘ અને મિથ્યાત્વે ૮૦ પ્રકૃતિ હોય, અને તેમાં વાયુકાયને વૈક્રિયશરીરનામનો ઉદય હોવાથી તેને આશ્રયી એકેન્દ્રિય માર્ગણાએ ૮૧ પ્રકૃતિ ઉદયમાં હોય. સૂક્ષ્મત્રિક, આતપનામ, ઉદ્યોતનામ, મિથ્યાત્વમોહનીય, પરાઘાતનામ અને શ્વાસોચ્છવાસનામ એ આઠ પ્રકૃતિ સિવાય સાસ્વાદન ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિઓ ઉદયમાં હય, કારણ કે સાસ્વાદન ગુણસ્થાનક એકેન્દ્રિય પૃથિવી. અપ અને વનસ્પતિને અપર્યાપ્તાવસ્થામાં શરીરપર્યાપ્તિ પૂરી થયા પૂર્વે હોય છે અને આપનામ, પરાઘાતનામ, ઉદ્યોતનામ, અને ઉચ્છવાસનામનો ઉદય શરીરપર્યાપ્તિ અને શ્વાસેચ્છવાસ પર્યાપ્ત પૂરી થયા પછી થાય છે. પથમિકસમ્યકત્વ વમત સૂક્ષ્મ એકેન્દ્રિય લધિઅપર્યાપ્ત અને સાધારણ વનસ્પતિમાં ઉપજતો નથી માટે ત્યાં તેને સૂક્ષ્મત્રિક ઉદયમાં નથી. ૬ દીન્દ્રિયજ્ઞાતિ. એકેન્દ્રિયની પેઠે બેઈન્દ્રિયને પણ બે ગુણસ્થાનક હોય છે, કારણ કે ઔપશમિક સમ્યકત્વ વમનો મનુષ્ય અને તિર્યંચ લબ્ધિ પર્યાપ્ત બેઈદ્રિયાદિમાં ઉપજે છે તેથી તેમાં વૈક્રિયાષ્ટક, મનુષ્યત્રિક, ઉચ્ચગોત્ર, સ્ત્રીવેદ, પુરૂષદ, બેઈન્દ્રિય સિવાય એકેનિયાદિજાતિચતુષ્ક, આહારકદ્ધિક, પ્રથમના પાંચ સંઘયણ, પાંચ સંસ્થાન, શુભવિહાયોગનિ, જિનનામ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, સુભગ, આદય, સમ્યકત્વમોહનીય, મિશ્રમેહનીય એ ચાલીશ પ્રકૃતિઓનો ઉદય હોતું નથી; તેથી ઓઘ અને મિથ્યાત્વગુણસ્થાનકે ૮૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. તેમાંથી અપર્યાપ્તનામ, ઉદ્યોત, મિથ્યાત્વ, પરાઘાત, અશુભવિહાયોગતિ, ઉચ્છવાસ, સુસ્વર, દુઃસ્વર, એ આઠ પ્રકૃતિએ વિના સાસ્વાદન ગુણસ્થાનકે ૩૪ પ્રકૃતિએ ઉદયમાં Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ હોય, કારણ કે મિથ્યાત્વ મોહનીયનો ઉદય તો ત્યાં ન હોય, અને તે સિવાયની બાકીની પ્રકૃતિને ઉદય શરીરપર્યાપ્તિ પૂરી થયા પછી જ હોય છે. અને સાસ્વાદન તે શરીરપર્યાપ્તિ પૂરી થયા પૂર્વે જ હોય છે. ૭-૮ ગ્રીટ્રિય અને વારિત્રિય જ્ઞાતિ આ બંને માર્ગણાએ પણ બેઈન્દ્રિયની પેઠે બે ગુણસ્થાનક હોય છે. અને ઉદયરવામિત્વ પણ તેની પેઠે જાણવું. પણ બેઇન્દ્રિયને સ્થાને ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય કહેવા. ૨ પરિણાતિ અહીં ચૌદ ગુણસ્થાનકો હોય છે. જાતિચતુષ્ક, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ એ આઠ પ્રકૃતિ વિના ધે ૧૧૪ પ્રકૃતિઓ હોય, તેમાંથી આહારદિક, જિનનામ, સમ્યકત્વ અને મિશ્રમેહનીય એ પાંચ પ્રકૃતિઓ બાદ કરતાં મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય. મિથ્યાત્વમોહનીય, અપર્યાપ્ત અને નરકાનુપૂર્વી – એ ત્રણ પ્રકૃતિઓ સિવાય સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૬ પ્રકૃતિએ ઉદયમાં હેય. અનન્તાનુબન્ધિચતુષ્ક અને આનુપૂવત્રિક એ સાત પ્રકૃતિઓ વિના અને મિશ્રમેહનીય મેળવતાં મિઠાગુણસ્થાનકે સે પ્રકૃતિઓ ઉદયમાં હોય. મિશ્રગુણસ્થાનકે સો પ્રકૃતિએ ઉદયમાં હેય. મિશ્રમેહનીય બાદ કરતાં અને ચાર આનુપૂર્વી તથા સમ્યકત્વમેહનીય યુક્ત કરતાં અવિરતિગુણસ્થાનકે ૧૦૪ પ્રકૃતિઓ હોય. અપ્રત્યાખ્યાનાવરણચનુષ્ક, વૈક્રિયાટક, નરાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, દુર્ભાગ, અનાદે, અને અયશ—એ સત્તર પ્રવૃતિઓ વિના દેશવિરતિ ગુણસ્થાનકે ૮૭ પ્રકૃતિઓ ઉદયમાં હોય અને છઠ્ઠા ગુણસ્થાનકથી માંડી ચૌદમા ગુણસ્થાનકસુધી મનુષ્યગતિની પેઠે ૮૧-૭૬-૭-૬૬–૬૦-૫૯–૧૭–૪૨ અને ૧૨ પ્રકૃતિઓનું ઉદસ્વામિત્વ જાણવું. ૧૦ થિવીજાય. આ માર્ગણાએ એકેન્દ્રિયની પેઠે બે ગુણસ્થાનક જાણવાં. ત્યાં એકેન્દ્રિય માર્ગણામાં કહેલી ૪૨ પ્રકૃતિ અને સાધારણ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ નામ સિવાય ઓધે અને મિથ્યાત્વગુણસ્થાનકે ૭૯ પ્રકૃતિને ઉદયા હોય. સૂક્ષ્મઅપર્યાપ્ત, તપ, ઉદ્યોત, મિથ્યાત્વ, પરાઘાત અને શ્વાસેચ્છવાસ–એ સાત પ્રકૃતિ વિના સાસ્વાદન ગુણસ્થાનકે બહોંતર પ્રકૃતિ ઉદયમાં હોય. સાસ્વાદન કરણાપર્યાપ્ત એવા પૃથિવીકાયાદિને હોય, પણ લબ્ધિઅપર્યાપ્તને ન હોય. ૨૨ અવકાચ પૃથ્વીકાયની પેઠે અહિં પણ બે ગુણસ્થાનકે હોય છે. પૃથિવીકાય માર્ગણામાં કહેલી ૪૩ પ્રકૃતિઓ અને આપનામ સિવાય એધે અને મિથ્યાત્વે ૮ પ્રકૃતિઓ હોય છે. તેમાં સૂક્ષ્મ, અપર્યાપ્ત ઉદ્યોત, મિથ્યાત્વ, પરાઘાત અને ઉચ્છવાસ–એ છ પ્રકૃતિઓ સિવાય સાસ્વાદન ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિ ઓ હોય છે. કારણ કે સૂક્ષ્મ એકેન્દ્રિય અને લબ્ધિઅપર્યાપ્તમાં સમ્યકત્વ વમન કોઇ જીવ ઉપજતું નથી. તેથી સાસ્વાદન ગુણસ્થાનકે રામ અને અપર્યાપ્ત નામને ઉદય હોતો નથી. શરીર પર્યાપ્તિ પૂરી થયા પછી ઉઘાતનામ અને પરાઘાત નામનો ઉદય થાય છે. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી શ્વાસોચ્છવાસ નામનો ઉદય થાય છે; અને મિથ્યાત્વમાહો અહિં ઉદય હોતો નથી. કર સેવાય. અહિ એકજ ગુણસ્થાનક હોય છે. અપ્લાય માર્ગણામાં કહેલી ૪૪ પ્રકૃતિ, ઉદ્યોત અને યશનામ–એ છેતાલીશ પ્રકૃતિઓ સિવાય ઓધે અને મિથ્યાત્વગુણસ્થાનકે છોતેર પ્રકૃતિ હોય. ૬૩ વાયુજાય. અહિ એકજ મિથ્યાત્વગુણસ્થાનક હોય છે. અને ત્યાં ઉપર પ્રમાણે છોતેર પ્રકૃતિ અને વૈક્રિયશરીરનામ સહિત ૭૭ પ્રકૃતિ ઉદયમાં હોય. ૨૪ વનરપતિના આ માર્ગણાએ બે ગુણસ્થાનક હોય.એકે દ્રિયમાર્ગણામાં કહેલી ૪૨ પ્રકૃતિઓ અને આપનામ વિના ધે, મિથ્યાત્વગુણસ્થાનકે ૭૯ અને સાસ્વાદન ગુણસ્થાનકે ૭ર પ્રકૃતિઓ ઉદયમાં હોય. ૨૫ ગ્રાચ. અહિં ચૌદ ગુણરથાનકો હોય. ત્યાં સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આપ અને એકેન્દ્રિય જાતિએ પાંચ પ્રકૃતિ સિવાય Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઓછું ૧૧૭, આહારકદ્રિક, જિનનામ, સમ્યકત્વ મેહનીય અને મિશ્ર મોહનીય—એ પાંચ પ્રકૃતિઓ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય, તેમાંથી મિથ્યાત્વ, અપર્યાપ્ત અને નરકાનુપૂર્વી એ ત્રણ પ્રકૃતિએ બાદ કરતાં સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિઓ હોય ત્યાં અનજાનુબન્ધિચતુષ્ક, વિલેન્દ્રિયત્રિક અને આનુપૂર્વત્રિક એ દશ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય અને મિશ્રમેહનીય મેળવીએ ત્યારે મિશ્રગુણસ્થાનકે સો પ્રકૃતિઓ ઉદયમાં હોય. આનુપૂર્વી ચતુષ્ક અને સમ્યકત્વ મેહનીય એ પાંચ પ્રકૃતિઓ મેળવતાં અને મિશ્રમેહનીય બાદ કરતાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૧૦૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય. દેશવિરતિઆદિ ગુણસ્થાનકે સામાન્ય ઉદાધિકારમાં કહેલો ૮૭–૮૧–૭૬-૭૨-૬૬–૬૦-૫૯-૫૭-૪૦ અને ૧૨ પ્રકૃતિઓને ઉદય જાણવો. ૨૬ મને . અહિં તેર ગુણસ્થાનક હોય છે. સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, આત૫ અને આનુપૂર્વી ચતુષ્ક-એ તેર પ્રકૃતિઓ સિવાય ઘે ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય. આહારદ્ધિક, જિનનામ, સમ્યકત્વ અને મિશ્ર–એ પાંચ પ્રકૃતિઓ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૪ પ્રકૃતિઓ, મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૩, અનન્તાનુબધિચતુષ્ક બાદ કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં મિશગુણસ્થાનકે સે; મિશ્રમેહનીય ન્યૂન કરતાં અને સમ્યકત્વમોહનીય સહિત કરતાં અવિરતિ સમ્યગ્દષ્ટિગુણસ્થાનકે સ; અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, વૈકિયદ્રિક, દેવગતિ, દેવાયુષ, નરકગતિ, નરકાસુષ, દુર્ભાગ, અનાદેય અને અયશ એ તેર પ્રકૃતિઓ સિવાય દેશવિરતિગુણસ્થાનકે ૮૭ પ્રકૃતિઓ ઉદયમાં હોય. બાકીના ગુણસ્થાનકે મનુષ્યગતિ માર્ગણાની પેઠે જાણવા. ૨૭ વષોન. અહિં તેર ગુણસ્થાનક હોય છે. સ્થાવરચતુષ્ક. એકેન્દ્રિય જાતિ, આપ અને આનુપૂર્વી ચતુષ્ક એ દશ પ્રકૃતિઓ સિવાય ઘે ૧૧૨, આહારકદ્ધિક, જિનનામ, સમ્યકત્વ અને મિશ્ર એ પાંચ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૭, મિથ્યાત્વમોહનીય અને વિકલન્દ્રિયત્રિક એ ચાર પ્રકૃતિઓ સિવાય સાસ્વાદનગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિએ હોય છે. યદ્યપિ વિકલેંદ્રિયને વચનયોગ હોય છે. પરંતુ તે ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ હેય છે અને સાસ્વાદન તો શરીરપર્યાપ્તિ પૂરી થયા પહેલાં હોય છે એટલે કે આ માર્ગણાએ સાસ્વાદને વચનયોગ હોત નથી, તેથી વિકન્દ્રિયત્રિક કાઢી નાખ્યું છે. તેમાંથી અનન્નાનુબલ્પિચતુષ્ક બાદ કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં મિશ્ર ગુણસ્થાનકે સે પ્રકૃતિઓ ઉદયમાં હોય. અવિરતિથી આરંભી બીજા ગુણરથાનને વિષે મનેયોગ માર્ગણાની પેઠે જાણવું. ૨૮ ચો. આ માર્ગ ણાએ તેર ગુણસ્થાનક હોય છે. ત્યાં ઘે ૧૨૨, મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૭, સાસ્વાદને ૧૧૧ ઈત્યાદિ સામાન્ય ઉદયાધિકારમાં રહેલી પ્રકૃતિનો ઉદય જાણવો. ૨૨ પુરુષે અહિં નવ ગુણસ્થાનો હોય છે. નરકનિક, જાતિચતુષ્ક, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આપ, જિનનામ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ ચૌદ પ્રકૃતિએ સિવાય આઘે ૧૦૮ પ્રકૃતિને ઉદય હોય છે. તેમાંથી આહારદ્રિક, સમ્યકત્વ અને મિશ્ર–એ ચાર પ્રકૃતિ વિના મિથ્યા-વે ૧૦૪ પ્રકૃતિઓ, મિથ્યાત્વ અને અપર્યાપ્ત નામએ બે પ્રકૃતિ વિના સાસ્વાદને ૧૦૨, તેમાંથી અનન્તાનુબન્ધિચતુષ્ક અને આનુપૂર્વી ત્રિક–એ સાત પ્રકૃતિ બાદ કરતાં અને મિશ્રમેહનીય સહિત કરતાં મિશગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ, તેમાંથી મિશ્રામોહનીય કાઢી સમકૂવ અને આનુપૂર્વારિક–એ ચાર પ્રકૃતિઓનો પ્રક્ષેપ કરીએ એટલે અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૯૯ પ્રકૃતિ હોય. આનુપૂર્વી ત્રિક, અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક, દેવગતિ, દેવાયુષ, વૈક્રિયદ્દિક, દુર્ભાગ, અનાદેય અને અયશ–એ ચૌદ પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૫ પ્રકૃતિઓ હોય. પ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, તિર્યંચગતિ, તિર્યંચાયુપ, ઉદ્યોત અને નીચગોત્ર—એ આઠ પ્રકૃતિ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ન્યૂન કરીએ અને આહારકદ્રિક મેળવીએ એટલે પ્રમત્તગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ હોય. તેમાંથી ત્યાનદ્ધિ ત્રિક અને આહારદ્ધિક–એ પાંચ. પ્રકૃતિ સિવાય અપ્રમત્તગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિ, સમ્યક્ત્વમેહનીય અને છેલ્લાં ત્રણ સંઘયણ–એ ચાર પ્રકૃતિઓ વિના અપૂર્વકરણ ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ હોય અને હાસ્યાદિ છ પ્રકૃતિ વિના અનિવૃત્તિગુણસ્થાનકે ૬૪ પ્રકૃતિ હોય. ૨૦ શ્રી અહિં પુરુષવેદની પેઠે નવ ગુણસ્થાનક હોય અને ત્યાં દો અને પ્રમાણે આહારકદ્ધિક વિના તથા એથે ગુણસ્થાનકે આનુપૂવત્રિક સિવાય બાકીની પ્રકૃતિઓનો ઉદય જાણો. કારણ કે પ્રાય: સ્ત્રીવેદીને પરભવમાં જતાં ચતુર્થ ગુણસ્થાનક ન હોય, તેથી આનુપૂર્વત્રિકને ઉદય ન હોય, અને સ્ત્રી ચતુર્દશપૂર્વધર ન હોય તેથી તેને આહારકદ્ધિકને પણ ઉદય ન હોય. માટે દો તથા નવ ગુણસ્થાનકે અનુક્રમે ૧૦૬–૧૮૪–૧૦૨–૯૬–૯–૮૫–૭૭–૭૪–૭૦ અને ૬૪ એ પ્રમાણે ઉદય જાણવો. ૨૨ નપું વેર અહિં પણ નવ ગુણસ્થાનક હોય. ત્યાં દેવટિક, જિનનામ, સીવેદ અને પુરુદ–એ છે પ્રકૃતિ વિના ધે ૧૧૬, આહારકદ્રિક, સમ્યકત્વ મેહનીય અને મિશ્રમેહનીય–એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય તેમાંથી સૂક્ષ્મત્રિક, આતપ, મિથ્યાત્વ, નરકાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીએ સાત પ્રકૃતિ ન્યૂન કરતાં સાસ્વાદનગુણસ્થાનકે ૧૦૫ પ્રકૃતિઓ હોય. અનતાનુબંધિચતુક, તિર્યંચાનુપૂવ, સ્થાવર અને જાતિચતુષ્ક એ દશ પ્રકૃતિઓ બાદ કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં મિશગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ, નરકાનુપૂર્વી અને સમ્યકત્વમેહનીય સિવાય અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૯૭ પ્રકૃતિઓ ઉદયમાં હોય, તેમાંથી અપ્રત્યાખાનાવરણચતુષ્ક, નરકત્રિાક, વૈકિયદ્રિક, દુર્ભાગ, અનાદેય અને અયશએ બાર પ્રકૃતિઓ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૫ પ્રકૃતિ હોય. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ તિર્યંચગતિ, તિર્યંચાયુ, નીચગોટા, ઉદ્યોત અને પ્રત્યાખ્યાનાવરણચતુષ્ક -એ આઠ પ્રકૃતિઓ બાદ કરતાં અને આહારકદ્રિક મેળવતાં ૭૯ પ્રકૃતિ પ્રમત્તગુણસ્થાનકે હોય, ત્યાનસ્વિંત્રિક, આહારકદિક–એ પાંચ પ્રકૃતિઓ સિવાય અપ્રમત્ત ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ, સમ્યકત્વ મેહનીય અને છેલ્લાં ત્રણ સંઘયણ એ ચાર પ્રકૃતિઓ વિના અપૂર્વ કરણગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિ. અને હાસ્યાદિષક વિના અનિવૃત્તિ ગુણસ્થાનકે ૬૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય. ૨૨ કો, અહિં નવ ગુણસ્થાનકો હોય છે. ત્યાં માન ૪, માયા ૪, લોભ જ અને જિનનામ--એ તેર પ્રકૃતિ વિના ધો ૧૦૯, સમ્યકત્વ, મિશ્ર અને આહારદિક એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણાનકે ૧૮૫, સૂક્ષ્મત્રિક, આતપ, મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી એ છ પ્રકૃતિ વિના સાસ્વાદને ૯૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય. અનતાનુબધિ ક્રોધ, સ્થાવર, જાતિચતુષ્ક અને આનુપૂર્વત્રિક એ નવ પ્રકૃતિ બાદ કરતાં અને મિશ્ર મેળવતાં મિશગુણસ્થાનકે ૯૧ પ્રકૃતિઓ, તેમાંથી મિશ્રમોહનીય બાદ કરતાં સમ્યકત્વમોહનીય અને આનુપૂર્વી ચતુષ્ક મેળવતાં અવિરતિગુણસ્થાનકે ૯૫ પ્રકૃતિ, તેમાંથી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, આનુપૂવચતુષ્ક, દેવગતિ, દેવાયુષ, નરકગતિ, નરકાયુષ, વૈક્રિયદિક, દુર્ભાગ, અનાદેય અને અયશ—એ ચૌદ પ્રકૃતિઓ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૧ પ્રકૃતિઓ હોય. તિર્યંચગતિ, તિર્યચઆયુષ, ઉદ્યોત, નીચત્ર અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ એ પાંચ પ્રકૃતિ કાઢતાં અને આહારકદ્વિક મેળવતાં પ્રમરો ૭૮ પ્રકૃતિઓ હોય, ત્યાનર્હિત્રિક અને આહારકદિક એ પાંચ પ્રકૃતિઓ બાદ કરતાં અપ્રમત્તગુણસ્થાનકે ૭૩ પ્રકૃતિઓ, સમ્યકત્વ-હનીય અને અન્ય ત્રણ સંહનન એ ચાર પ્રકૃતિ વિના અપૂર્વકરણગુણસ્થાનકે ૬૯ અને હાસ્યાદિપ વિના અનિવૃત્તિ ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિએ ઉદયમાં. હેય છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ૨૩-૨૪-૨૦ માન, મોચા અને જોમ, અહિં ઉદયસ્વામિત્વ પૂર્વવત્ કહેવું. પરંતુ માન અને માયાકષાયમાર્ગણાએ નવ ગુણસ્થાનક હોય છે. અને લોભમાણાએ દશ ગુણસ્થાનક હોય છે. તેમજ પોતાના - સિવાય અન્ય ત્રણ કષાયની બાર પ્રકૃતિ વર્જવી. જેમકે માનમાર્ગણાએ બાકીના ત્રણ કષાયના અનન્તાનુબધ્યાદિ બાર ભેદ અને જિનનામ એ તેર પ્રકૃતિ સિવાય ઓઘે ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. એવી રીતે બીજા કષાયો માટે પણ સમજવું. લોભમાર્ગણાએ દશમાં ગુણસ્થાનકે ત્રણ વેદ ન્યૂન કરતાં સાઠ પ્રકૃતિ હેય. ૨૬-૨૭ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. અહિં ચેથાથી બારમા સુધી નવ ગુણસ્થાનક હોય છે. સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, આતપ, અનંતાનુબંધિચતુષ્ક, જિનનામ, મિથ્યાત્વ અને મિશ્ર એ સોળ પ્રકૃતિઓ વિના ઓ ૧૦૬ પ્રકૃતિ, આહારદ્ધિક સિવાય અવિરતિગુણસ્થાનકે ૧૦૪ અને દેશવિરતિ આદિ ગુણસ્થાનકે સામાન્ય ઉદયાધિકાર પ્રમાણે ૮૭– ૮૧-૭૬-૭૨-૬૬-૬૦–પ૯ અને ૫૭ નું ઉદયસ્વામિત્વ જાણવું. ૨૮ વવધિજ્ઞાન ઉપર પ્રમાણે ઉદયસ્વામિત્વ જાણવું. પરંતુ એટલો વિશેષ છે કે પૂર્વોક્ત સોળ પ્રકૃતિ અને તિર્યંચાનુપૂર્વી સિવાય ઓઘે ૧૦૫ પ્રકૃતિઓ હોય છે. પ્રજ્ઞાપના સૂત્રની ટીકાનુસાર १ 'सर्वत्र च तिर्थक्षत्पद्यमानोऽविग्रहेणोत्पद्यते, विग्रहे विभंगस्य तिर्यक्षु मनुष्येषु च निषेधात्' । यद्वक्ष्यति-'विभंगनाणी पंचिंदियतिरिक्खजोणिया मणुसा आहारगा, णो अणाहारगा" इति प्रज्ञा० ५० १८ ५० ३९१ ॥ અર્થ –વિર્ભાગજ્ઞાની તિર્યમાં અવિગ્રહ–અજુગતિથી ઉત્પન્ન થાય છે. કારણ કે વિગ્રહગતિમાં વિભંગનો તિર્યંચ અને મનુષ્યોમાં નિષેધ છે. સૂત્રમાં કહેવામાં આવશે કે “વિર્ભાગજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો આહારક હોય છે. અનાહારી લેતા નથી.” Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ અવધિજ્ઞાનીને તિર્યં ચાનુપૂર્વી ના ઉદય ન હોય તેમ જ્માય છે. આહીકદ્રિક વિના અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિ ઉદયમાં હાય. બાકીના ગુણસ્થાનકે મતિજ્ઞાનીની પેઠે જાણવુ. અવધિજ્ઞાન કે વિભ ગજ્ઞાન સહિત વક્રગતિએ તિ ચગતિમાં ન ઉપજે. માટે તિર્યંચાનુપૂર્વી ના નિષેધ કર્યો છે. પણ ૠજુગતિની અપેક્ષાએ તિય ચગતિમાં ઉપજે છે, પરંતુ તે વખતે તેને આનુપૂર્વી ના ઉદય હોતા નથી. ૨૧ મનાય. આ માણાએ પ્રમત્તગુણસ્થાનકથી માંડી. બારમા સુધી સાત ગુણસ્થાનક હોય છે. માટે ત્યાં આઘે ૮૧ અને પ્રમત્તાદિ ગુણસ્થાનકે ૮૧-૭૬-૭૨-૬૬-૬૦–૫૯ અને ૫૭ પ્રકૃતિ ઉદયમાં જાણવી. ૨૦ વજ્ઞાન. આ માણાએ તેરમુ અને ચૌદમુ એ બે ગુણસ્થાનક હોય ત્યાં સામાન્યતઃ ૪૨ અને બાર પ્રકૃતિઓ અનુક્રમે જાણવી, રૂ-ફર મતિજ્ઞજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન અહિં’ પ્રથમનાં ત્રણ ગુણસ્થાનક જાણવાં. આહારકદ્રિક, જિનનામ અને સમ્યક્ત્વ માહનીય વિના એધે અને મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૮, સાસ્વાદન ગુણસ્થાનકે ૧૧૧, અને મિશ્રગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ ઉદયમાં હાય. ૩૩ વિમ'જ્ઞાન, અહિં પણ પૂર્વની પેઠે ત્રણ ગુણસ્થાનક જાણવાં. આહારકટ્રિક, જિનનામ, સમ્યકત્વ, સ્થાવરચનુષ્ય, જાતિચતુષ્ક, આતપ, મનુષ્યાનુપૂર્વી અને તિય ચાનુપૂર્વી એ પંદર પ્રકૃતિ સિવાય ઘે ૧૦૭ પ્રકૃતિ હોય છે. મનુષ્ય અને તિર્યંચમાં વિગ્રહગતિએ વિભ`ગજ્ઞાન સહિત ન ઉપજે, જીગતિએ ઉપજે, માટે અહિ' મનુષ્યાનુપૂર્વી અને તિય ચાનુપૂર્વી ના નિષેધ કર્યો છે. મિથ્યાત્વગુણસ્થાનકે મિશ્રમેાહનીય સિવાય ૧૦૬ પ્રકૃતિ, સાસ્વાદને મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી` વિના ૧૦૪ પ્રકૃતિ. અન તાનુબંધી તુષ્ટ અને દેવાનુપૂર્વી ન્યૂન કરતાં અને મિશ્રમેાહનીય મેળવતાં મિશ્રગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ ઉદયમાં હેય. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ૨૪-રૂક સામાયિ ને છે પાપની. આ બન્ને ચારિત્રે પ્રમત્તથી આરંભી ચાર ગુણસ્થાનકો હોય છે. ત્યાં સામાન્ય ૮૧-૭૬-૬૬ અને ૬૬ પ્રકૃતિઓનું ઉદયસ્વામિત્વ જાણવું. ૩૬ પરિફાવિરદ્ધિ. અહીં છઠું અને સામું એ બે ગુણસ્થાનક હોય છે, ત્યાં પૂર્વોત ૮૧ પ્રકૃતિમાંથી આહારકિર્દિક સ્ત્રીવેદ, પ્રથમસંહનન સિવાય બાકીનાં પાંચ સંહનન–એ આઠ પ્રકૃતિઓ વિના ધે અને પ્રમત્તે ૭૩ પ્રકૃતિઓ હોય છે. પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા ચતુર્દશપૂર્વધર ન હોય, તેમજ સ્ત્રીને પરિહારવિશુદ્ધિ ચારિત્ર ન હોય અને વજષભનારાચસંઘયણવાળાને જ પરિહારવિશુદ્ધિ ચારિત્રા હોય માટે અહિં પૂર્વોકત આઠ પ્રકૃતિઓના ઉદયને નિષેધ કર્યો છે. ત્યાનદ્ધિઝિક સિવાય અપ્રમત્તગુણસ્થાનક ૭૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય. રૂ૭ પ્રમસંવાદ, અહિં એક દશમું સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક હોય છે. ત્યાં ઘેસામાન્ય ૬૦ પ્રકૃતિઓને ઉદય જાણવો. રૂ૮ ચારચાર. અહિં છેલ્લાં ૧૧, ૧૨, ૧૩ અને ૧૪ એ ચાર ગુણસ્થાનક હોય છે, ત્યાં જિનનામ સહિત આઘે ૬૦, જિનનામ વિના ઉપશાન્તમોહે પક, ઋષભનારાંચ અને નારાચ–એ બે સંઘયણ સિવાય ક્ષીણમેહના દ્વિચરમ સમયે પ૭, નિદ્રાદ્ધિક વિના છેલ્લા સમયે પપ, સયોગિકેવલિગુણસ્થાનકે ૪૨ અને અયોગિકેવવિગુણસ્થાનકે ૧૨ પ્રકૃતિને ઉદય હેય છે. રેનિત્તિ. અહિં પાંચમું એક જ ગુણસ્થાનક હોય છે. અને ત્યાં સામાન્ય ૮૭ પ્રકૃતિઓને ઉદય જાણવો. ૪૦ વિતર. આ માર્ગણાએ પ્રથમનાં ચાર ગુણસ્થાનક હોય છે. ત્યાં જિનનામ અને આહારકટ્રિક એ ત્રણ પ્રકૃતિ સિવાય ઘે ૧૧, સમ્યકત્વ અને મિશ્રમેહનીય એ બે પ્રકૃતિ વિના મિથ્યાત્વે Page #228 -------------------------------------------------------------------------- ________________ २२३ ૧૧૭, સૂક્ષ્મગિક, આતપ, મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી એ છ પ્રકૃતિ વિના સાસ્વાદને ૧૧૧, અનન્તાનુબન્ધિચતુષ્ક, સ્થાવર, જાતિચતુષ્ક અને આનુપૂર્વી ત્રિક—એ બાર પ્રકૃતિએ બાદ કરતાં અને મિશ્રમેાહ– નીય મેળવતાં મિશ્રગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિ હેાય છે, ત્યાં આનુપૂર્વી ચતુષ્ક, અને સમ્યકૃત્વમાહનીય એ પાંચ પ્રકૃતિ મેળવતાં અને મિશ્રમેાહનીય બાદ કરતાં અવિરતિ ગુણસ્થાનકે ૧૦૪ પ્રકૃતિ ઉદયમાં હાય છે. ૪૬ ચક્ષુવન અહિં બાર ગુણસ્થાનક હોય છે. ઍકેન્દ્રિયા— દિજાતિગિક, સ્થાવરચતુષ્ક, જિનનામ, આવપ અને આનુપૂર્વી ચતુષ્ક એ તેર પ્રકૃતિ વિના આઘે ૧૦૯, આહારકડ્રિંક, સમ્યકત્વ અને મિશ્રએ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૧૦૫, મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૪, અનન્તાનુબન્ધિચતુષ્ક અને ચઉરિન્દ્રિયજાતિ એ પાંચ પ્રકૃતિ વિના અને મિશ્રમેાહનીય સહિત કરતાં મિશ્રગુણસ્થાનકે ૧૦૦ મિશ્રમેાહનીય બાદ કરતાં અને સમ્યક્ત્વમેહનીયના પ્રક્ષેપ કરતાં અવિરતિગુણસ્થાનકે ૧૦૦, અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, વૈક્રિયદ્ગિક, દુગ, અનાદેય, અયશ, દેવગિત, દેવાયુષ: નરકગિત અને નરકાયુષ-એ તેર પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૭ પ્રકૃતિઓ હાય બાકીના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું, કર બચજીવાન. આ માર્ગીણાએ પણ બાર ગુણસ્થાનક હોય છે, ત્યાં જિનનામ વિના ઘે ૧૨૧, આહારકક્રિક, સમ્યકત્વ અને મિશ્ર-એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ હાય. બાકીના ગુણસ્થાનકે અનુક્રમે ૧૧૭-૧૮૦–૧૦૪–૮૭–૭૬૭૨ ૬૬૬૦૧૪૯ અને ૫૭ એ એ પ્રમાણે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. જેરૂ અધિવાન. અહિં ચેાથાથી આરંભ બારમા સુધી નવ ગુણસ્થાનક હોય. સિદ્ધાન્તને મતે વિભ་ગજ્ઞાનીને પણ અવધિદર્શન Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કહ્યું છે તેથી તેના મતે પ્રથમનાં ત્રણ ગુણસ્થાનક પણ હોય પરંતુ કર્મગ્રંથના મતે વિભંગાનીને પણ અવધિદર્શન હોતું નથી તેથી અવધિજ્ઞાનીની પેઠે આઘે ૧૦૬, અવિરતિગુણસ્થાનકે આહારદ્ધિક વિના ૧૦૪ પ્રકૃતિઓ હોય. અહિં પ્રજ્ઞાપના સૂત્રોના અનુસારે તિર્યંચાનુપૂર્વીના ઉદય સહિત ઓધે ૧૦૬ પ્રકૃતિ જાણવી. આગળના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. ૪૪ ઝીન અહિં છેલ્લાં બે ગુણસ્થાનક હોય છે. અને ત્યાં ૪ર અને બાર પ્રકૃતિઓને અનુક્રમે ઉદય જાણવે, કક-૪–૪૭ , નીઝ અને વાતફયા. અહિં પૂર્વપ્રતિપની અપેક્ષાએ પ્રથમથી માંડીને છ ગુણસ્થાનક હોય છે, તે જિનનામ વિના એધે ૧૨૧ પ્રકૃતિઓ હોય. પરંતુ પ્રતિપદ્યમાનની અપેક્ષાએ પ્રથમનાં ચાર ગુણસ્થાનક હોય છે. તે અપેક્ષાએ આહારક, દ્રિક વિના એધે ૧૧૯ પ્રકૃતિઓ હોય. અને મિથ્યાત્વાદિ ગુણસ્થાનકે અનુક્રમે ૧૧૭, ૧૧૧, ૧૦૦, ૧૦૪. ૮૭ અને ૮૧ પ્રકૃતિઓને ઉદય જાણો. - ૪૮ સેકવા. અહિં પ્રથમથી માંડી અપ્રમત્ત સુધી સાત ગુણસ્થાનકો હોય છે. ત્યાં સૂક્ષ્મત્રિક. વિકલત્રિક, નરકત્રિક, આતપનામ અને જિનનામ એ અગિયાર પ્રકૃતિ વિના ઓઘે ૧૧૧, આહારકદ્ધિક, સમ્યકત્વ અને મિશ્રમોહનીય સિવાય મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૭ મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૬, અનંતાનુબંધિચતુષ્ક, સ્થાવરનામ, એકેદ્રિય અને આનુપૂવત્રિક–એ નવ પ્રકૃતિ સિવાય અને મિશ્ર– મોહનીય સહિત કરતાં મિશ્રગુણસ્થાનકે ૯૮, આનુપૂવત્રિક અને સમ્યક્ત્વમોહનીય પ્રક્ષેપ કરતાં અને મિશ્રમેહનીય બાદ કરતાં અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૧૦૧, અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, આનુપૂવત્રિક, વૈકદ્ધિક, દેવગતિ, દેવાયુષ. દુર્ભાગનામ, અનાદેય Page #230 -------------------------------------------------------------------------- ________________ રર૫ અને અયશ – એ ચૌદ પ્રકૃતિ વિના દેશવિરતિ ગુણસ્થાનકે ૮૭, પ્રમત્તગુણસ્થાનકે ૮૧ અને અપ્રમત્તે ૭૬ પ્રકૃતિ હોય છે. ૪૧ પરચા. અહિં સાત ગુણસ્થાનકો હોય છે, ત્યાં સ્થાવરચનુષ્ક, જાતિચતુષ્ક, નરકત્રિાક, જિનનામ અને આતપ–એ તેર પ્રકૃતિ વિના ધે ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સનસ્કુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોકના દેવોને પાલેશ્યા હોય છે અને તેઓ મરીને એકેન્દ્રિયમાં જતા નથી. નરકમાં તો પ્રથમની ત્રણ જ વેશ્યાઓ હોય છે, અને જિનનામને ઉદય શુકુલલેશ્યાવાળાને જ હોય છે. માટે સ્થાવરચતુષ્કાદિ તેર પ્રકૃતિઓનું વર્જન કર્યું છે. આહારકટ્રિક, સમ્યકત્વમેહનીય અને મિશ્રમેહનીયએ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૫, મિથ્યાત્વમોહનીય સિવાય સાસ્વાદને ૧૦૪. અનજાનુબલ્પિચતુષ્ક અને આનુપૂર્વીમિક–એ સાત પ્રકૃતિ ન્યૂન કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં ૯૮ પ્રકૃતિ મિશ્રગુણસ્થાનકે હોય. તેમાંથી મિશ્રમેહનીય બાદ કરીએ અને આનુપૂર્વારિક અને સમ્યકત્વમેહનીય મેળવીએ એટલે ૧૦૧ પ્રકૃતિઓ અવિરતિગુણસ્થાનકે હોય તેમાંથી અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, આનુપૂર્વત્રિક. દેવગતિ. દેવાયુષ, વૈક્રિયદ્રિક, દુર્ભાગ, અનાદેય અને અયશ—એ ચૌદ પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૭, પ્રમો ૮૧ અને અપ્રમરો ૭૬ પ્રકૃતિઓ હોય. ૧૦ રૂા. અહિં તેર ગુણસ્થાનક છે. ત્યાં સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, નરકત્રિક, અને આતપનામ-એ બાર પ્રકૃતિ વિના ધે ૧૧૦ પ્રકૃતિઓ હોય. આહારકદિક, સમ્યકત્વ, મિશ્ર અને જિનનામ–એ પાંચ પ્રકૃતિ વિના મિથ્યા ૧૦૫ પ્રકૃતિઓ હોય. મિથ્યાત્વ વિના સાસ્વાદ ૧૦૪, તેમાંથી અનતાનુબધિચતુષ્ક અને આનુપૂવત્રિક કાઢીએ અને મિશ્રમોહનીય મેળવીએ એટલે મિશ્રગુણસ્થાનકે ૯૮, અવિરતિગુણસ્થાનકે ૧૦૧ અને દેશવિરતિએ ૮૭ પ્રકૃતિઓ હોય છે. આગળના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. –. ક. ૧૫. Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ વિના મતે ઉપશમસરકાર ને અવિ ૧૩ મર્થ. અહીં ચૌદ ગુણસ્થાનકો હોય છે અને ત્યાં સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. વર મધ્ય અહીં માત્ર પહેલું જ ગુણસ્થાનક હોય છે, ત્યાં સમ્યકત્વ, મિશ્ર, જિનનામ અને આહારકદ્ધિક-એ પાંચ પ્રકૃતિ વિના ઓધે અને મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિઓ હોય. વરૂ વપરાસભ્યવસ, આ માર્ગણાએ ચોથાથી આરંભી અગિઆરમા સુધી આઠ ગુણસ્થાનક હોય છે. સ્થાવરચતુષ્ક, જનિચતુષ્ક અનન્નાનુબધિચતુષ્ક, સમ્યકત્વમેદનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમેહનીય, જિનનામ, આહારદ્રિક, આતપનામ અને આનુપૂર્વી ચતુષ્ક–એ વીશ પ્રકૃતિ વિના છે અને અવિરતિગુણસ્થાનકે ૯૯ પ્રકૃતિઓ હોય છે, અન્ય આચાર્યના મતે ઉપશમસમ્યગ્દષ્ટિ આયુષ્ય પૂર્ણ થવાથી મારીને અનુત્તર સુર તરીકે ઊપજે તે વખતે તેને અવિરગુણસ્થાનકે દેવાનુપૂવને ઉદય હોય, તે અપેક્ષાએ ઓધે અને અવિરતિ ગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિ હોય, અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, દેવગતિ, દેવ નુપૂવ. દેવાયુષ, નરકગતિ, નરકાયુષ, વૈક્રિયદ્ધિક, દુર્ભગ, અનાદેય અને અયશ– એ ચૌદ પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૬ પ્રકૃતિ હેય. તિર્યંચગતિ, તિર્યંચાયુષ, નીચગોત્ર, ઉદ્યોત અને પ્રત્યાખ્યાન વણચતુષ્ક –એ આઠ પ્રકૃતિ વિના પ્રમત્ત ગુણસ્થાનકે ૭૮, ત્યાનિિત્રક વિના અપ્રમત્ત ગુણસ્થાનકે ૭૫, અને છેલ્લાં ત્રણ સંઘયણ વિના અપૂર્વકરણે ૭૨ પ્રકૃતિ હોય છે. ત્યાર પછી આગળના ગુણસ્થાનકે અનુક્રમે ૬૬, ૬૦, ૫૯, પ્રકૃતિ ઉદયમાં હોય. ૧૪ ક્ષાચિરસ્થાવ. અહિં ચેથાથી ચદમા સુધી અગિયાર ગુણસ્થાનક હેય. ત્યાં જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, અનજાનુબધિચતુષ્ક આત પ, સમ્યક્ત્વ, મિશ્ર, મિથ્યાત્વ અને ઋષભનારા ચાદિ પાંચ સંઘયણ–એ એકવીશ પ્રકૃતિ વિના એઘે ૧૦૧ આહારકટ્રિક અને જિનનામ-એ ત્રણ પ્રકૃતિ વિના અવિરત્રિગુણસ્થાનકે ૯૮. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૭ અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, વૈક્રિયાષ્ટક, નરાનુપૂર્વી, તિર્યચત્રિક, નીચગોત્ર, દુર્ભાગ, અનાદેય, અયશ અને ઉદ્યોત–એ એકવીશ પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિ હોય. ક્ષાયિકસમ્યગ્દષ્ટિને પાંચમા ગુણસ્થાનકે નીચગોત્રને. ઉદય નથી, કારણ કે પાંચમા ગુણસ્થાનકથી મનુષ્યને ઉચ્ચગોત્રને ઉદય હોય છે, અને તે ગુણસ્થાનકે વર્તત ક્ષાયિક સમ્યગ્દષ્ટિ મનુષ્ય જ હોય છે. તેથી અહિં નીચગેત્રના ઉદયનું વર્જન કર્યું. યદ્યપિ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને વાગઢષભનારાચ સંધયણ સિવાય બીજા પાંચ સંઘયણના ઉદયને નિષેધ કર્યો છે, પરંતુ ભવિષ્યમાં થનારા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દુષ્ણસહસૂરિને કયું સંઘયણ માનવું? માટે આ વાત વિચારણીય છે. પ્રત્યાખ્યાનાવરણચતુષ્ક કાઢી આહારદ્રિક મેળવતાં પ્રમત્તગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિઓ હોય. ત્યાનદ્ધિ ત્રિક અને આહારકદ્વિક–એ પાંચ પ્રકૃતિ વિના અપ્રમત્ત ગુણસ્થાનકે ૭૦, અપૂર્વકરણે ૭૦, હાસ્યાદિ છ પ્રકૃતિ વિના અનિવૃત્તિ ગુણસ્થાનકે ૬૪, વેદત્રિક અને સંજવલનત્રિક–એ છ પ્રકૃતિ વિના સૂક્ષ્મસંપરા ૫૮, સંજવલન લોભ વિના ઉપશાતમોહે પ૭ ક્ષીણમોહના દ્વિચરમ સમય સુધી ૫૭, નિદ્રા અને પ્રચલા વિના છેલ્લા સમયે ૫૫, સોગિકેવલિગુણસ્થાનકે ૪૨ અને અગિગુણસ્થાનકે ૧૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. બાયોપરામિલખ્યR. અહિં ચેથાથી સાતમા સુધી ચાર ગુણસ્થાનક છે. મિથ્યાત્વ, મિશ્ર, જિનનામ, જાતિ ચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, આતપ અને અનન્તાનુબધિચતુષ્ક–એ સોળ પ્રકૃતિ વિના ઓઘે ૧૦૬, આહારદ્ધિક વિના અવિરતિગુણસ્થાનકે ૧૦૪. દેશવિરતિગુણસ્થાનકે ૮૭. પ્રમત્તે ૮૧, અને અપ્રમત્તે ૭૬ પ્રકૃતિને ઉદય જાણવો. ૧૬ મિશ્રખ્યકર અહિં એક ત્રીજું મિશ્રગુણસ્થાનક હોય. અને ત્યાં સે પ્રકૃતિઓનો ઉદય હોય. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ૧૭ સાવા અહિં એક બીજું સાસ્વાદન ગુણસ્થાનક ય છે અને ત્યાં ૧૧૧ પ્રકૃતિના ઉદય હાય. ૧૮ મિખ્યા. અહિં પ્રથમ ગુણસ્થાનક હોય અને ત્યાં આહારક દ્વિક જિનનામ, સમ્યક્ત્વ અને મિશ્ર—એ પાંચ પ્રકૃતિ વિના ૧૧૭ પ્રકૃતિ હેય. ૧૧ સજ્ઞો. અહિં ચૌદ ગુણસ્થાનક હાય. દ્રવ્યમનના સંબન્ધથી કેવલજ્ઞાનીને સંશી કહ્યા છે માટે તેને ચૌદ ગુણસ્થાનક હોય, પરંતુ જો મતિજ્ઞાનાવરણના ક્ષયાપશમજન્ય મનનપરિણામરૂપ ભાવમનના સંબન્ધથી સ`શી કહીએ તો આ માર્ગણાએ બાર ગુણસ્થાનક હાય. ત્યાં સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ અને જાતિચતુષ્કએ આઠ પ્રકૃતિ વિના ઘે ૧૧૪ પ્રકૃતિઓ હાય, પરંતુ જે ભાવમનના સંબંધથી સંશી કહીએ તે સંજ્ઞીમાર્ગણાએ જિનનામના ઉદય ન હોય તેથી તેને બાદ કરતાં ઘે ૧૧૩ પ્રકૃતિ હોય. આહારકધિક, સમ્યકૃત્વ અને મિશ્રાએ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૧૦૯, અપર્યાપ્તનામ, મિથ્યાત્વ અને નરકાનુપૂર્વી એ ત્રણ પ્રકૃતિ વિના સાસ્વાદને ૧૦૬ પ્રકૃતિ હોય. અને અનન્તાનુબન્ધિચતુષ્ક અને આનુપૂર્વી ત્રિક~એ સાત પ્રકૃતિ સિવાય અને મિશ્રમેહનીય મેળવતાં મિશ્રગુણસ્થાનકે સે। પ્રકૃતિઓ હોય. અને અવિરત્યાદિગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. ૬૦ અપ જ્ઞી. અહીં પ્રથમનાં બે ગુણસ્થાનકા હોય છે ત્યાં વૈક્રિયાષ્ટક, જિનનામ, આહારકક્રિક, સમ્યક્ત્વ, મિશ્રા, ઉચ્ચગોત્ર, સ્રીવેદ અને પુરુષવેદએ સાળ પ્રકૃતિ વિના આધે અને મિથ્યાત્વે ૧૦૬ પ્રકૃતિ હોય, તેમાંથી સૂક્ષ્મત્રિક. આતપ, ઉદ્યોત, મનુષંત્રિક, મિથ્યાત્વ, પરાઘાત, ઉચ્છવાસ, સુસ્વર, દુઃસ્વર, શુભવિહાય ગતિ અને અશુવિહાયાગતિ—એ પંદર પ્રકૃતિ વિના સાસ્વાદને ૯૧ પ્રકૃતિ હોય છે. સમતિમાં ઉદયસ્થાનકમાં અસંજ્ઞીને આશ્રયી છ સંઘયણ અને છ સસ્થાનાના ભાંગા કર્યા છે તેથી તેને છ સંઘયણ અને છ સ સ્થાનની Page #234 -------------------------------------------------------------------------- ________________ રેરક પ્રકૃતિઓ તેમજ સુભગ, આદેય, અને શુભવિહાયોગતિને ઉદય પણ હોય છે. દર વારંવ. અહિં તેર ગુણસ્થાનક હોય. આનુપૂવચતુષ્ક વિના ધે ૧૧૮ આહારકદ્ધિક, જિનનામ, સમ્યક્ત્વમેહનીય અને મિશ્રમેહનીય–એ પાંચ પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૩, સૂક્ષ્મત્રિક, આતપ અને મિથ્યાત્વ–એ પાંચ પ્રકૃતિ સિવાય સાસ્વાદને ૧૦૮, તેમાંથી અનંતાનુબધિચતુષ્ક, સ્થાવરનામ અને જાતિચતુષ્કએ નવ પ્રકૃતિ બાદ કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં મિઠાગુણસ્થાનકે ૧૦૦, તેમાંથી મિશ્રમેહનીય કાઢી સમ્યકત્વ મેહનીયને પ્રક્ષેપ કરતાં અવિરતિગુણસ્થાનકે ૧૦૦, અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, વૈક્રિયદ્દિક, દેવગતિ, નરકગતિ, દેવાયુષ, દુર્ભગ, નરકાયુષ અનાદેય અને અયશ—એ તેર પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૭ પ્રકૃતિઓ હોય. આગળના ગુણસ્થાનકે સામાન્ય ઉદયસ્વામિત્વ જાણવું. દર નાહ્યા. આ માર્ગણાએ ૧–ર–૪–૧૩ અને ૧૪મું એ પાંચ ગુણસ્થાનક હોય છે. ત્યાં દારિકદ્ધિક, વૈક્રિયદ્રિક, આહારદ્ધિક, સંહનનષક, સંસ્થાનષદ્ધ, વિહાયોગતિદ્રિક, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, પ્રત્યક, સાધારણ સુસ્વર, દુ:સ્વર, મિશ્રમોહનીય અને નિદ્રાપંચક–એ પાંત્રીશ પ્રકૃતિ વિના ઓધે ૮૭, જિનનામ અને સમ્યક્ત્વ મોહનીય એ બે પ્રકૃતિ વિના મિથ્યા૮૫, સૂક્ષ્મ, અપર્યાપ્ત, મિથ્યાત્વ અને નરકત્રિક એ છે પ્રકૃતિ સિવાય સાસ્વાદને ૭૯ પ્રકૃતિઓ હોય છે. મિશ્રગુણસ્થાનકે કોઈ અનાહારક ન હોય. અનતાનુબલ્પિચતુષ્ક, સ્થાવર અને જાતિચતુષ્કએ નવ પ્રકૃતિ વિના અને સમ્યકત્વમોહનીય અને નરકત્રિક–એ ચાર પ્રકૃતિ મેળવતાં અવિરતિગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ હોય. વર્ણાદિચતુષ્ક, તેજસ, કાર્માણ, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, મનુષ્યગતિ પંચેન્દ્રિયજાતિ જિનનામ, ત્રસત્રિક, સુભગ, આદેય, યશ, Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ મનુયાયુષ, વેદનીયદિક, અને ઉરીગોત્રએ પચીશ પ્રકૃતિઓ તેરમા સયોગી ગુણસ્થાનકે કેવલિસમુદ્રઘાત કરતાં ત્રીજા, ચેથા અને પાંચમાં સમયે ઉદયમાં હોય. ત્રસત્રિક, મનુષગતિ, મનુષ્પાયુષ, ઉરચત્ર, જિનનામ, સાતા કે અસાતામાંથી એક વેદનીય સુભગ, દેવ, યશ અને પંચેંદ્રિયજાતિ–એ બાર પ્રકૃતિઓ ચૌદમાં ગુણસ્થાનકે ઉદયમાં હોય, અહિં સર્વત્ર ઉદયમાં ઉત્તરવૈક્રિયની વિવક્ષા કરી નથી. સિદ્ધાન્તમાં પૃથિવી, અપૂ અને વનસ્પતિને સાસ્વાદન કહ્યું નથી સાસ્વાદનીને મતિ–શ્રુતજ્ઞાની કહ્યા છે. વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન કહ્યું છે અને વૈકિયમિકો અને આહારકમિ દારિકમિશ્ર કહ્યું છે, પણ તે કર્મ ગ્રન્થમાં વિવક્ષિત નથી. उदयस्वामित्व समाप्त. उदीरणास्वामित्व. ઉદયસમયથી આરંભી એક આવલિકા સુધીના કાળને ઉદયાવાલિકા કહે છે. ઉદયાવલિકા પ્રવિષ્ટ કર્મ પુદ્ગલને કોઈપણ કરણ લાગુ પડતું નથી, ઉદયાવલિકાની બહાર રહેલા કર્મપુદ્ગલને ઉદયાવલિકાગત કર્મ પુદગલ સાથે મેળવી ભોગવવાં તેને ઉદીરણા કહે છે. જે જાતના કર્મને ઉદય હોય તે જાતના કર્મની જ ઉદીરણા થાય છે. એટલે સામાન્ય રીતે જે માર્ગણામાં જે ગુણસ્થાનકે જેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય છે, તે માર્ગણામાં તે ગુણસ્થાનકે તેટલી પ્રકૃતિઓની ઉદીરણા પણ હોય છે જ્યાં સુધી તેનો ઉદય ચાલુ રહે છે ત્યાં સુધી તેની ઉદીરણા પણ હોય છે, પણ તેમાં એટલો વિશેષ છે કે જે કર્મપ્રકૃતિને ભોગવતાં તેનાં સત્તામાં માત્ર એક આવલિકા કાળમાં ભોગવવા યોગ્ય કર્મ પુદ્ગલે બાકી રહે ત્યારે તેની ઉદીરણા થતી નથી. અર્થાત્ ઉદયાવલિકા પ્રવિષ્ટ કર્મ ઉદીરણા ગ્ય રહેતું નથી. તથા શરીરપર્યાપ્તિ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ પૂર્ણ થયા પછી જ્યાં સુધી ઈન્દ્રિય પર્યામિ પૂરી ન થાય ત્યાં સુધી પાંચ નિદ્રાની ઉદીરણા થતી નથી તેને કેવળ ઉદય જ પ્રવર્તે છે. છઠ્ઠા ગુણસ્થાનથી આગળ મનુષાયુષ, સાતા અને અસાતા વેદનીય કર્મની તદ્યોગ્ય અધ્યવસાયના અભાવે ઉદીરણા થતી નથી, કેવળ ઉદય જ હોય છે, તથા ચૌદમાં ગુણસ્થાનકે યોગના અભાવે કોઇપણ પ્રકૃતિની ઉદીરણા હોતી નથી, કેવળ ઉદય જ પ્રવર્તે છે. उदीरणास्वामित्व समाप्त सत्तारवामित्व આવશ્યક અને ઉપયોગી હોવાથી ઉદયસ્વામિત્વની પેઠે ૬૨ ઉરાર માર્ગણાસ્થાનને આશ્રયી ગુણસ્થાનકને વિષે ઉત્તર પ્રવૃતિઓની સત્તાનું કથન કરવું પ્રસ્તુત છે. અહિં સત્તાધિકારમાં ૧૪૮ પ્રકૃતિઓ વિવક્ષિત છે. ૧-૨ નવજાતિ અને વનત્તિ. આ બન્ને માર્ગણાએ અનુક્રમે દેવાયુષ અને નરકાયુષ સિવાય ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હોય કારણ કે નરકગતિમાં દેવાયુષની સત્તા ન હોય અને દેવગતિમાં નરકાયુષની સત્તા ન હેય, મિથ્યાત્વગુણસ્થાનકે દેવગતિમાં જિનનામની સત્તા ન હોય પણ નરકગતિમાં હાય માટે દેવગતિમાં મિથ્યાત્વગુણસ્થાનકે ૧૪૬ અને નરકગતિમાં ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હોય. બીજા અને ત્રીજા ગુણસ્થાનકે જિનનામકર્મ સિવાય ૧૪૬ પ્રકૃતિઓની સત્તા હોય. અવિરતિગુણસ્થાનકે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને અનજાનુબન્ધિ ચતુષ્ક, સમ્યકત્વમેહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વ મોહનીય અને બે આયુષ–એ નવ પ્રકૃતિ વિના ૧૩૯ પ્રકૃતિની સત્તા હોય. ઔપથમિક અને ક્ષાપશર્મિક સમ્યગ્દષ્ટિને એક આયુષ સિવાય ૧૪૭ પ્રકૃતિની સત્તા હોય છે. કારણ કે નારકને દેવાયુષ અને દેવાને નારકાયુષ સત્તામાં ન હોય, ક્ષાયિક સમ્યગ્દષ્ટિને તિર્યંચાયુષ પણ સત્તામાં ન હોય. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર રૂ મનુષ્યતિ અહિં એધે અને મિથ્યાત્વે ૧૪૮ પ્રકૃતિની સત્તા હોય છે. બીજે અને ત્રીજે ગુણસ્થાનકે જિનનામ સિવાય ૧૪૭ પ્રકૃતિની સત્તા હે છે. અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ (અચરમ શરીરી) ચારિત્રહના ઉપશમકને તિર્યંચાયુષ, નરકાયુ, અનંતાનુબધિચતુષ્ક અને દર્શનમોહનીયત્રિક એ નવ પ્રકૃતિએ વિના ૧૩૯ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. અને ચરમ શરીરી ચારિત્રહના ઉપશમક ઉપશમસમ્યગ્દષ્ટિને અનંતાનુબધિચતુષ્કની વિસંયોજના કર્યા બાદ રાણ આયુષ સિવાય એકસ એકતાલીશ પ્રકૃતિએ સત્તામાં હોય. ક્ષાપશમિકસમ્યગ્દષ્ટિ જે ભવિષ્યમાં ક્ષપકશ્રેણિને પ્રારંભ કરશે એવા ચરમશરીરીને નરકાયુષ, તિર્યંચાયુષ, અને દેવાયુષ–એ ત્રણે પ્રકૃતિ સિવાય એકસ પીસ્તાળીસની સત્તા હોય છે અને અનંતાનુબલ્પિચતુષ્ક તથા દર્શનમોહનીયત્રિક–એ સાત પ્રકૃતિને ક્ષય કર્યા પછી એકસો આડત્રીસ પ્રકૃતિની સત્તા હોય છે. ભવિષ્યમાં ઉપશમકોણિના પ્રારંભિક ઉપશમસમ્યગ્દષ્ટિ (અચરમ શરીરીને) નરક અને તિર્યંચાયુષ સિવાય ૧૪૬ પ્રકૃતિઓની સત્તા હોય છે. અને અનંતાનુબધિચતુષ્કની વિસંયોજના કર્યા પછી ૧૪૨ પ્રકૃતિઓની સત્તા હોય છે. દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત– એ ત્રણ ગુણસ્થાનકે ઉપશમશ્રેણિ અને ક્ષપકોણિને આશ્રયી ચેથા ગુણસ્થાનક પ્રમાણે સત્તા હોય અપૂર્વકરણ ગુણસ્થાનકે ચારિત્રહના ઉપશમક, ઉપશમસમ્યદૃષ્ટિને આશ્રયી અનન્તાનુબન્ધિચતુષ્ક, તિર્યંચાયુષ અને નરકાયુષ– એ છ પ્રકૃતિ વિના એકસો બેંતાળીશ. પ્રકૃતિમાં સત્તામાં હોય. ચારિત્રમોહના ઉપશમક ક્ષાયિક સમ્યગ્દષ્ટિને આશ્રયી દર્શનસપ્તક, નરકાયુષ અને તિર્યંચાયુષ વિના ૧૩૯ પ્રકૃતિઓની સત્તા હેય. અને ક્ષપકશ્રેણિને આશ્રયી પૂર્વે કહ્યા પ્રમાણે એક આડત્રીશ પકૃતિઓની સતા હોય છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ અનિવૃત્યાદિ ગુણસ્થાનકે બીજા કર્મગ્રન્થમાં કહેલા સત્તાધિકાર પ્રમાણે અહિં જાણી લેવું. તિર્થ જાતિ. અહિં છે તથા મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્રગુણસ્થાનકે જિનનામ સિવાય ૧૪૭ પ્રકૃતિની સત્તા હોય છે. અવિરતિગુણસ્થાનકે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને દર્શન સમક, નકાયુષ અને મનુષ્પાયુષ સિવાય ૧૩૮. અને ઉપશમ સમ્યગ્દષ્ટિ તથા લાયોપથમિક સમ્યગ્દષ્ટિને જિનનામ સિવાય એકસો સુડતાલીસ પ્રકૃતિની હોય છે. દેશવિરતિ ગુણસ્થાનકે ઔપથમિક અને ક્ષાયોપથમિક સમ્યદષ્ટિને જિનનામ સિવાય ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હોય છે, ક્ષાયિક સમ્યગદષ્ટિ તિર્યંચો અસંખ્યાત વર્ષના આયુષવાળા જ હોય છે. અને તેમને દેશવિરતિ ગુણસ્થાનક હોતું નથી. -૮ ઈન્દ્રિય અને વિન્દ્રિય. ઘે, મિથ્યા અને સાસ્વાદન ગુણસ્થાનકે જિનનામ, દેવાયુષ અને નરકાયુષ સિવાય એકસો પીસ્તાળીસ પ્રકૃતિઓની સત્તા હોય છે, પરંતુ સાસ્વાદન ગુણસ્થાનકે આયુષ્યનો બન્ધ ન થાય એ અપેક્ષાએ મનુષ્પાયુષ સિવાય ૧૪૪ પ્રકૃતિઓની સત્તા હોય છે. 3 પંચેન્દ્રિય. આ માર્ગણાએ મનુષ્ય પ્રમાણે સત્તા જાણવી. ૨૦-૨૨ પૃથિવારા, વર અને વનતિઅચ.આ ત્રણ માર્ગણાએ એકેન્દ્રિયમાર્ગણા ખાણે સત્તા જાણવી. ૨૩-૨૪ તેનાર ને વાયુજાય. અહિં ઓધે અને મિથ્યાત્વગુણસ્થાનકે જિનનામ, દેવાયુપ, મનુષ્યાયુષ અને નરકાયુષ એ ચાર પ્રકૃતિ વિના ૧૪૪ પ્રકૃતિઓ સત્તામાં હોય. ૫ ત્રસાચ. અહિં મનુષ્યગતિ માર્ગણા પ્રમાણે સત્તા જાણવી. ૨-૨૮ મનોવો, વવનો ને જાયો. આ ત્રણ માર્ગણાએ મનુષ્યની પેઠે તેર ગુણસ્થાનક સુધી સત્તાસ્વામિત્વ જાણવું. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ૨૧–રક ત્રણ વે, શોધ, માન અને માયા. આ છ માર્ગણાએ મનુષ્યગતિ માર્ગણા પેઠે નવ ગુણસ્થાનક સુધી સત્તા જાણવી, રક જોમ. અહિં મનુષ્યની પેઠે દશ ગુણસ્થાનક સુધી સત્તા જાણવી. ૨૬-૨૮ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિજ્ઞાને. આ ત્રણ માણાએ મનુષ્યગતિમાર્ગણા પ્રમાણે ચેથાથી માંડી વારમાં ગુણસ્થાનક સુધી સત્તાસ્વામિત્વ જાણવું. ૨૬ માર્ચવજ્ઞાન, અહિં ઓધે નિર્વચા અને નરકાયુષ સિવાય ૧૪૬ પ્રકૃતિઓની સત્તા હોય, અને તેને છઠ્ઠા ગુણસ્થાનકથી આરંભી બારમા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિમાર્ગણા પ્રમાણે સત્તાસ્વામિત્વ પ્રણવું. રૂ૦ વિજ્ઞાન અહિં મનુષગતિની પદે છેલ્લાં બે ગુણસ્થાનકે સત્તાસ્વામિત્વ જાણવું. ३१ ३३ मत्यज्ञान, ताज्ञान ने विभंगज्ञान अन માર્ગણાએ છે અને મિથ્યા-વે ૮ પ્રકૃતિઓની સત્તા હોય. બીજા અને ત્રીજા ગુણસ્થાનકે જિનનામ સિવાય ૧૪૭ ની સત્તા હાય. રૂ૪-રૂક સામાયિ ને છેવસ્થાપનીય. આ બે માર્ગણાએ ઓધે ૧૪૮ પ્રકૃતિઓની સત્તા હેય. અને તેને છઠ્ઠા ગુણસ્થાનકથી આરંભી નવમા ગુણસ્થાનક સુધી મન:પર્યાવજ્ઞાન માણાની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું. ૩૬ પરિહાવિશુદ્ધિ. અહિં છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે ઉપર પ્રમાણે સત્તાસ્વામિત્વ જાગવું. રૂ૭ સાંger. અહિં આઘે તિર્યંચાયુષ અને નરકાયુષ. સિવાય ૧૪૬ પ્રકૃતિની સત્તા હોય છે. અથવા અનન્યાનુબલ્પિચતુષ્કની વિસંયોજના કરનારને અનનતાનુબધિચતુષ્ક, તિર્યંચાયુષ અને નરકાયુષ એ છ પ્રકૃતિ વિના ૧૪૨ ની સત્તા હોય. Page #240 -------------------------------------------------------------------------- ________________ રૂપ ૨૮ ચથાસ્થાત. અહિં અગિયારમાથી માંડી ચૌદમા ગુણસ્થાનક સુધી સત્તાસ્વામિત્વ મનુષ્યગતિમા ણાની પેઠે જાણવુ. ૩૨ નિતિ. અહિં ધે ૧૪૮ પ્રકૃતિની સત્તા હોય. તેને એક પાંચમું ગુણસ્થાનક હોય છે. અને ત્યાં મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું. ૪૦ વિત્તિ. અહિં પ્રથમથી ચાર ગુણસ્થાન સુધી સત્તાસ્વામિત્વ મનુષ્યગતિની પેઠે જાણવું, જ-કર્ જીવન અને અન્નુવાન, આ બન્ને માણાએ પ્રથમથી બાર ગુણસ્થાનક સુધી સત્તાસ્વામિત્વ મનુષ્યગતિની પેઠે જાણવું. જીરૂ અધિશન. અહિં અવધિજ્ઞાન પ્રમાણે સત્તા સ્વામિત્વ જાણવું. છુ તેવન કેવલજ્ઞાન માર્ગીણા પ્રમાણે સત્તારવામિત્વ જાણવુ, 9-૪૭ રૃડા, નીરુ અને જાપતòચા. આ ત્રણ માણાએ પ્રથમથી માંડી છઠ્ઠા ગુણસ્થાનક સુધી મનુષ્યતિ પ્રમાણે સત્તાસ્વામિત્વ જાણવું . ૪૮-૪૬ તેનોòરયા અને વાહેદવા. પ્રથમથી સાતમા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું. ૪૦ ગુરુ હેક્યા. પ્રથમથી માંડી ૧૩ મા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિની પેઠે સત્તા જાણવી. ૧૨ મન્ય, મનુષ્યગતિ પેઠે સત્તાસ્વામિત્વ જાણવું, ૨ મધ્ય. એધે અને મિથ્યાત્વ ગુણસ્થાનકે જિનનામ, આહારકચર્તુક, સમ્યકત્વ અને મિશ્રમેહનીય એ સાત પ્રકૃતિ વિના ૧૪૧ પ્રકૃતિઓની સત્તા હોય. ૧૩. ઔપનિસમ્યક્ત્વ.ચોથાથી અગિયારમા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ વક પરામિકસચર. અહિં ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું, વધ ક્ષાવિતવ્યત્ત્વ. અહિં અનજાનુબધિચતુષ્ક અને દર્શનમોહનીયત્રિક એ સાત પ્રકૃતિ સિવાય આઘે ૧૪૧ પ્રકૃતિઓની સત્તા હેય અને ત્યાં ચેથાથી માંડી ચૌદમા ગુણસ્થાનક સુધી મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું, ૨૬ મિશ્રખ્યત્વ, એધે અને ત્રીજા ગુણસ્થાનકે જિનનામ સિવાય એકસો સુડતાલીશ પ્રકૃતિઓની સત્તા હોય. ૧૭ સાવન, અહિં છે અને મિથ્યાત્વે ૧૪૮ પ્રકૃતિઓની સત્તા હેય. સંજ્ઞી. પ્રથમથી આરંભી તેરમા ગુણસ્થાનક સુધી મનુજ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું, અહિં કેવલજ્ઞાનીને દ્રવ્ય મનના સંબંધથી સંજ્ઞી કહ્યા છે, જે ભાવમનની અપેક્ષાએ સંજ્ઞી કહેવામાં આવે તો તેને બાર ગુણસ્થાનક હેય. ૬૦ અરજ્ઞા અહિં આઘે અને મિથ્યાત્વે જિનનામ સિવાય ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હોય અને સાસ્વાદન ગુણસ્થાનકે નરકાયુષ સિવાય ૧૪૬ પ્રકૃતિઓની સત્તા હેય. પરંતુ અહિ અપર્યાપ્તાવસ્થામાં દેવાયુષ અને મનુષ્પાયુષનો બંધક કોઈ સંભવ નથી, માટે તે અપેક્ષાએ ૧૪૪ પ્રકૃતિની સત્તા હોય. દર આર. પ્રથમથી માંડી તેરમાં ગુણસ્થાનક સુધી મનુધ્યગતિમાર્ગણાની પેઠે સત્તા સ્વામિત્વ જાણવું. દૂર કરનાર, આ માર્ગણાએ પહેલું, બીજું, ચોથું, તેરમું અને ચૌદમું એ પાંચ ગુણસ્થાનકો હોય અને ત્યાં મનુષ્યગતિની પેઠે સત્તાસ્વામિત્વ જાણવું. - सत्तास्वामित्व समाप्त Page #242 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ : કમ ગ્રંથ : શીતિ: (મુલ ગાથા તથા ટંબા ઉપર ટીપ્પણ) તૈયાર કરનાર ઃ કુંવરજી મૂળચંદ ઢાશી આ કગ્રન્થનો ક્રમ ચેાથે હોવાથી ચતુથ ક ગ્રન્થ એ નામ પ્રસિદ્ધ છે. આ સિવાય આ કર્મ ગ્રંથની મૂલ ગાથા ૮૬હોવાથી ષડશીતિ: એ આનું બીજું નામ છે. અને અંતમાં કર્તાએ સૂક્ષ્મા વિચાર નામ પણ જણાવેલ છે, એટલે આ પ્રમાણે આ કર્મ ગ્રંથનાં ત્રણ નામેા સાર્થક છે. ક્રમ હેતુ:—પહેલા ક ગ્રંથમાં વિપાકનો વિષય બતાવેલ છે. અને એ રીતે કી કયી કર્મ પ્રકૃતિ ઉદયમાં આવવાથી શું ફળ મલે છે તે જણાવેલ છે. બીજામાં ચૌદ ગુણઠાણાને આકાયીને એ પ્રકૃતિનાં બંધ–ઉદય—ઉદીરણા અને સત્તાનો વિષય બતાવેલ છે. એ ચૌદ ગુણઠાણા જીવને જ હોય છે, અને જીવ બાસઠમા ણામાં કોઈ ને કોઈ માણાએ હોય છે. એટલે ત્રીજા ક ગ્રંથમાં બાસઠ માણા ઉપર બન્ધસ્વામિત્વ ઘટાવેલ છે. વળી ત્યાં મુખ્યતાએ બન્ધસ્વામિત્વ જણાવવાનો ગ્રંથકારના ઉદ્દેશ એ જણાય છે કે બંધાયેલ ક અવશ્ય ઉદયમાં આવે છે. અને તે કોઈપણ રીતે ભેગવવુ પડે છે. માટે દરેક જીવે ક બાંધતાં પહેલાં ચેતવાની જરૂર છે, તેના ઉદય વખતે તે તે ભાગવવાનું જ રહે છે. અને એટલા માટે મુખ્યતાએ કર્મબન્ધથી ચેતવણી આપવા ખાતર જ હોય. નહીં ? તેમ એ વન કરેલ છે. અને એની સંગતિ બીજા ક ગ્રંથના બન્ધાધિકાર સમજયા પછી જ સમજી શકાય તેમ છે. ત્યાર પછી આ ચેાથા ક ગ્ર ંથમાં જીવસ્થાનક, માર્ગ ણાસ્થાનક અને ગુણઠાણા ઉપર કર્મોના બન્ધ ઉદય-ઉદીરણા અને સત્તાને Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જણાવતાં શાસ્ત્રોમાં જે સૂક્ષમ વર્ણન આવે છે. તે સમજાવવા ખાતર ત્યારપછી આ કર્મગ્રન્થની રચના કરી જિજ્ઞાસુઓને ગુણસ્થાનક અને જવસ્થાનક સંબંધી વિશેષ સૂક્ષ્મતામાં ઉતારી તે સંબંધીની જ્ઞાસાઓ તૃપ્ત કરેલ છે. એટલે આ ક્રમ યથાયોગ્ય અને સુવ્યવસ્થિત છે. વિષય–ગ્રન્થકારે સ્વયં ત્રણ પ્રક્ષેપ ગાથાઓ મારફત આને વિષય ગ્રંથમાં જ જણાવેલ છે. છતાં તેમાં નીચે પ્રમાણે વસ્તુઓને સમાવેશ થાય છે. (૧) જીવસ્થાન. (૨) માર્ગણાસ્થાન. (૩) ગુણઠાણ, (૪) ભાવ. (૫) સંખ્યાતાદિનું સ્વરૂપ, તેમાં– જીવસ્થાન ઉપર—(૧) જીવસ્થાન (૨) યોગ (૩) ઉપયોગ (૪) લેગ્યા (પ) બન્ધ (૬) ઉદય (૭) ઉદીરણા (૮) સત્તા એ આઠ દ્વારા કહેલ છે. માણાસ્થાન ઉપર-(૧) જીવસ્થાન (૨) ગુણઠાણા (૩) યોગ (૪) ઉપયોગ (૫) લેશ્યા (૬) અ૫–બહુત્વ એ છ દ્વારા કહેલ છે. ચૌદ ગુણઠાણું ઉપર–(૧) જવના ભેદ (૨) યોગ (૩) ઉપયોગ (૪) લેડ્યા (૫) બબ્ધ હેતુ (૬) ઉદય (૭) ઉદીરણા (૮) સત્તા (૯) અ૫–બહુત્વ એ નવ દ્વારા ઘટાવેલ છે. ત્યારપછી પાંચ ભાવનું સ્વરૂપ અને સંખ્યાતાદિનું સ્વરૂપ એ બે વસ્તુઓ વિશેષ જણાવેલ છે. આ પ્રમાણે કુલ ૨૬ વસ્તુઓનું વર્ણન આ ગ્રન્થમાં કરેલું છે. ગાથા ૧ લી મંગલાચરણ–મિર નિ આ પદથી ઈષ્ટ દેવતાને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ કરેલ છે. રાગ, દ્વેષ અને મેહ વગેરે જે દુખપૂર્વક જીતી શકાય તે અભ્યાર શત્રુઓને જિતે તે જિનેશ્વર Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ તીર્થકર: ભગવાનને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ કરેલ છે. ત્યાં નમસ્કાર દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે થાય છે. તેની પણ ચતુર્ભાગી થાય છે. (૧) દ્રવ્યથી નમસ્કાર ભાવથી નહીં. પાલકકુમારની જેમ (૨) ભાવથી નમસ્કાર પણ દ્રવ્યથી નહી. નવ રૈવેયક અને અનુત્તર વિમાનના દેવોની જેમ (૩) દ્રવ્યથી અને ભાવથી એમ બંને પ્રકારે નમસ્કાર શાંબકુમારની જેમ (૪) દ્રવ્યથી પણ નહીં અને ભાવથી પણ નહીં મરિચી શિષ્ય કપિલાદિની જેમ. અહીં દ્રવ્યથી અને ભાવથી એમ બંને રીતે નમસ્કાર કરવાનો છે. વિષય: –નીચે પ્રમાણે વસ્તુઓ કહેવાની છે. ૧ જીવસ્થાન:-દ્રવ્ય અને ભાવ પ્રાણોને ધારણ કરે તે જીવ. તે જીવોના જે ચૌદ ભેદ તે અવસ્થાને. અહીં સંસારી જીવની મુખ્યતા હોવાથી કર્મ જન્ય ચૌદ ભેદોને જીવસ્થાન તરીકે ગણાવેલ છે. નિશ્ચયદષ્ટિથી જ્ઞાન-દર્શન આદિ ગુણો વડે યુક્ત ચેતના લક્ષણવાળો જીવ. એ વ્યાખ્યા છે. ૨ માણાસ્થાન: આ ચદ ભેદે જીવો કોઈ ને કોઈ અવસ્થામાં રહેલા હોય છે. તે અવસ્થાનું માર્ગણશોધન તે માર્ગણા અને તેના મૂલ ચૌદ અને બાસઠ ઉત્તરભેદો તે માર્ગણાસ્થાને. ૩ ૧૪ ગુણસ્થાનક:-જ્ઞાન-દર્શન–ચારિત્ર આદિની શુદ્ધિ અશુદ્ધિને જે તરતમ ભાવ તે ગુણસ્થાનકો, તે ચૌદ પ્રકારે છે. દરેક જીવ આમાંના કોઇપણ સ્થાનકે રહેલ હોય છે. ૪ ઉપગ:-ચેતનાશક્તિને બોધરૂપ વ્યાપાર તે ઉપયોગ. આ જીવનું અસાધારણ લક્ષણ છે, જેના દ્વારા જીવ વસ્તુમાં રહેલ સામાન્ય અને વિશેષ ધર્મોને જાણે છે. તેના ૧૨ પ્રકાર છે. આમાંના કોઈપણ એક ઉપયોગમાં જીવ વર્તતો હોય છે. ૫ ગ:-જીવને વીર્યના હલનચલન રૂપ યોગ હોય છે. જેના વડે જીવ દેહવું, ચાલવું, બોલવું વિચારવું વગેરે ક્રિયાઓ કરી શકે છે. તે - WWW.jainelibrary.org Page #245 -------------------------------------------------------------------------- ________________ મન, વચન અને કાયાના નિમિત્તથી પ્રવર્તતું હોવાથી ત્રણ પ્રકારે છે. ૬ શ્યા–જેના વડે આત્મા કર્મોવડે લેપાય તે વેશ્યા. કૃપણ, નીલ આદિ પુદ્ગલ દ્રવ્યોના સંયોગથી સફટિક જેવા નિર્મલ આત્માને શુભાશુભ પરિણામ તે વેશ્યા. વેશ્યા બે પ્રકારની છે. દ્રવ્ય વેશ્યા અને ભાવ લેશ્યા. દ્રવ્યલેશ્યા પુદ્ગલપરિણામ રૂપ છે. ભાવલેશ્યા આત્મપરિણામ રૂપ છે. ૭ બંધ:–મિથ્યાત, અવિરતિ, કષાય અને ગરૂપ બન્ધ હેતુઓ વડે કાશ્મણ વર્ગણાનાં પુગલોને આત્માની સાથે ક્ષીર–નીરની જેમ અથવા લોઢાના ગોળા અને અગ્નિની જેમ એક બીજાને અન્યનભાવરૂપ જે સંબન્ધ તે બંધ. ઉદય –તે બંધાયેલ કર્મ પુદ્ગલોન અબાધાકાવ પૂર્ણ થતાં અથવા અબાધાકાલ પૂર્ણ થયા પહેલાં અપવર્તના આદિ કરણવિશેષ વડે જે અનુભવ તે ઉદય. ઉદીરણા:–ઉદયકાલ પહેલાં તે કર્મ પુદ્ગલોને જીવની શક્તિવિશેષથી ઉદયાવલિકામાં નાખવાં તે ઉરીરણા. સત્તા–બન્ધન અથવા સંક્રમણ કરણ વડે કર્મ પુદ્ગલે જે કર્મરૂપે પરિણત થયેલ છે, તેનું નિર્જરા અથવા સંક્રમથી રૂપાન્તર ન થવું અને તે જ સ્થિતિમાં રહેવું તે સત્તા. અપમહત્વ:–એક બીજાનું એક બીજાથી વધતા-ઓછાપણું. ૯ ભાવ:–જીવની સ્વાભાવિક અથવા વૈભાવિક અવસ્થા તે ભાવ ૧૦ સંખ્યાતાદિક–સંખ્યાત, અસંખ્યાત અને અનંત એ ત્રણ પ્રકારની સંખ્યાનું વર્ણન. પ્રજન:–આ વસ્તુ સંક્ષેપરૂચિ જીવોને માટે કહેવાની છે. તે પ્રયોજન. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ સમ્બન્ધઃ-વાચ્ય-વાચક. અનાર–પરંપર વગેરે રૂપ સમજી લે. મહેતુ –માર્ગણાસ્થાન, ગુણસ્થાન વગેરે સર્વે પદાર્થો સિવાય વિચારી શકાય નહી. માટે સર્વ પ્રથમ જીવસ્થાનકો કહ્યાં છે. જીવનું વિસ્તારથી વર્ણન ગાર્દીિ માર્ગખાદ્વારા થઈ શકે છે. માટે ત્યારપછી માર્ગના સ્થાનનું વર્ણન કરેલ છે. માણાસ્થાનમાં રહેલ જીવો ચૌદમાંના કોઈપણ એક ગુણસ્થાને વર્તમાન હોય છે. એટલે ત્યારપછી ગુણકાણાનું કથન કરેલ છે. ગુણઠાણાઓ પરિણામની શુદ્ધિ-અશુદ્ધિના પ્રકર્ષ અને અપકર્યું રૂપ છે. અને તે ઉપયોગવાળાને જ હોય છે. ઉપયોગ રહિત એવા આકાશાદિ પદાર્થથી સંભવે નહીં. માટે ગુણસ્થાનક પછી ઉપયોગ કહેલ છે. ઉપયોગ લક્ષણવાળો જીવ મન, વચન અને કાયયોગમાં વર્તતે છતે નિયમથી કર્મબન્ધક હોય છે. માટે ઉપયોગ પછી યોગને જણાવેલ છે. યોગ પછી વેશ્યા કહેવાનું કારણ એ છે કે યોગ વડે ગ્રહણ કરેલા કામણ પુદગલોમાં સ્થિતિ બન્ય અને રસબધ લેશ્યાથી થાય છે કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે " स्थितिपाकविशेषस्तस्य भवति लेश्याविशेषेण" લેશ્યાવાળો જીવજ યથાયોગ્ય બન્ધહેતુઓ વડે કર્મને બધ; તથા ઉદયઉદીરણા અને સત્તાએ રહેલ હોય છે. માટે વેશ્યા પછી બન્ધ– બન્ધ હેતુઓ-ઉદય–ઉદીરણા અને સત્તાનું કથન કરેલ છે. સંસારી જીવ માર્ગણાસ્થાનમાં પરસ્પર ઓછા-વત્તા હોય છે. માટે બન્દાદિ પછી અલ્પ-બહુત્વ કહેલ છે. તેજ જીવો પાંચમાંના કોઈ ને કોઈ અમુક ભાવે વર્તતા હોય છે, માટે ત્યારપછી ભાવનું વર્ણન છે. અને તે ભાવવાળા જેવા કેટલા પ્રમાણમાં હોય છે. તે જણાવવા માટે સંખ્યા તાદિનું વર્ણન કરેલ છે. ગાથા ૧. આ ગાથામાં જીવસ્થાનક ઉપર જે આઠ દ્વાર ઘટાવવાનાં છે તે બતાવેલ છે. આના બદલે ચોથા કર્મગ્રન્થની ટીકામાં આજ નૃ. ક. ૧૬ Page #247 -------------------------------------------------------------------------- ________________ વાર્થવાળી નીચે પ્રમાણેની ગાથા છે. આ ગાથા મૂલ કર્મગ્રન્થની નથી. કારણકે પણ ટીકામાં તેને લીધેલ નથી. चउदमजियठाणेसु चउदसगुणठाणगाणि जोगा य । –સ- ૩-લગા-સંત સદg || માથા ૨ આ ગાથામાં માર્ગણાસ્થાન ઉપર ઘટાવવાનાં દારો જણાવેલ છે. તે પણ પ્રક્ષેપ ગાથા છે. તેના બદલે સ્વપજ્ઞ ટીકામાં નીચે પ્રમાણેની ગાથા છે. આમાં માર્ગણાસ્થાન ઉપર છ દ્વારોનાં નામો દર્શાવેલ છે. चउदसमग्गठाणेसु मूलएसु बिसट्टि 'इयरेसु । નિય ! –પુરોr, - પ્રવ૬ ૨ છાના છે ગાથા ૩. આ ગાથા પણ પ્રક્ષેપ ગાથા છે. આ ગાથાની અંદર ચૌદ ગુણસ્થાનકો ઉપરનાં ૧૦ દ્વારોનાં નામો બતાવેલ છે. આને બદલે સ્વપજ્ઞ ટીકામાં નીચે મુજબની ગાથા છે. વડલાદા, નિર-નોમુ વોન સ્ટેસ–ઘા થા ૨૫--કીરપાકો સંતew રસાઇr | ગાથા ૨ અસ શી –દીર્ઘકાલિકી સંજ્ઞા રહિત જીવે તે અસંજ્ઞી જીવે કહેવાય. ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલની વિચારણાવાળી જે સંજ્ઞા તે દીર્ધકાલિકી સંજ્ઞા. આવી સંજ્ઞાવાળા જીવો સંજ્ઞી કહેવાય છે. પર્યાપ્તિ :-પુદગલના ઉપચયથી ઉત્પન્ન થયેલા અને પુદ્ગલના ગ્રહણ અને પરિણમનમાં કારણભૂત છે શક્તિ વિશેષ તે પતિ. પર્યાપ્તા–અપર્યાપ્ત :-આ બન્નેના બબ્બે પ્રકારો છે. (૧) Page #248 -------------------------------------------------------------------------- ________________ ૪૩ લબ્ધિઅપર્યાપ્તા. (૨) કરણ અપર્યાપ્તા અને (૧) લબ્ધિ પર્યામા અને (૨) કરણ પર્યામા. લબ્ધિ અપમા : જે જીવા અપર્યાપ્ત નામકમના ઉદયથી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા સિવાય મરણ પામે છે તે લબ્ધિ અપર્યાપ્તા. કરણ અપર્યાસા :-અહી. કરણના બે અર્થો છે. પહેલા અ` પ્રમાણે કરણ એટલે ઈન્દ્રિય અને બીજો અર્થ સ્વયાગ્ય સ પર્યાપ્તિ. એટલે જેમણે ઈન્દ્રિય પર્યાપ્તિ પુરી નથી કરી તે કરણ અપર્યાપ્તા. અથવા જેઓએ સ્વયોગ્ય પર્યાપ્તિ પુરી કરી નથી તે જીવા કરણ અપર્યાપ્ત ગણાય છે. આથી કરણ અપર્યાપ્તા લબ્ધિ અપર્યાપ્તાજ હોય એવા નિયમ નથી. લબ્ધિપર્યાપ્તા :- જે જવા પર્યાપ્તનામકર્મના ઉદયથી સ્વયાગ્ય પર્યાપ્તિ અવશ્ય પુરી કરશે જ તે લબ્ધિ પર્યાપ્તા. કરણ પર્યાપ્તા :–જે જીવાએ ઈન્દ્રિય પર્યાપ્તિ પુરી કરી છે તે અથવા જેઓએ સ્વયોગ્ય પર્યાપ્તિએ પુરી કરી છે તે કરણ પર્યામા. દરેક જીવ પહેલી ત્રણ પર્યાપ્તિએ પુરી કરીને જ મરણ પામે છે. કારણકે આગામિ ભવનું આયુષ્ય પ્રથમની ત્રણ પર્યાપ્તિ પુરી થયા પછીજ બંધાય છે. એટલે પહેલા અ પ્રમાણે દરેક જીવ કરણ પર્યાપ્ત પૂર્ણ થયા પછી જે મરણ પામે છે કરણની સાથે પર્યાપ્ત અથવા અપર્યાપ્ત નામક ના ઉદયને સંબંધ નથી પણ પર્યાસિની પરિસમાપ્તિ સાથે સંબંધ છે. એટલું ખાસ લક્ષ્યમાં રાખવું. આથી લબ્ધિ. અપર્યાપ્તો પણ કરણ અપર્યાપ્તો અને કરણ પર્યાપ્ત હોઇ શકે છે. અને લબ્ધિ પર્યાપ્તે પણ કરણ અપર્યાપ્તા અને કરણ પર્યાપ્તા હાઇ શકે છે. કર્મ ગ્રંથમાં મુખ્યતાએ લબ્ધિની અપેક્ષા રાખી ઘટના કરેલ છે. અને કોઈ કોઈ જગ્યાએ કરણની પણ અપેક્ષા લીધી છે. એટલા માટેજ અહીં' આટલી સ્પષ્ટતા કરવાની જરૂર પડી છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ જીવના ચૌદ ભેદ. (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત (ર) સૂપ એકેન્દ્રિય પર્યાપ્ત. (૩) બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત (૪) બાદર એકેન્દ્રિય પર્યાપ્ત. (૫) બેઈન્દ્રિય અપર્યાપ્ત (૬) બેઈન્દ્રિય પર્યાપ્ત. (૭) ઈન્દ્રિય અપર્યાપ્ત (૮) તે ઈન્દ્રિય પર્યાપ્ત. (૯) ચૌરિન્દ્રિય અપર્યાપ્ત (૧૦) ચૌરિન્દ્રિય પર્યાપ્ત. (૧૧) અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્ત (૧૨) અસંક્ષિ પંચેન્દ્રિય પર્યાપ્ત. (૧૩) સં િપંચેન્દ્રિય અપર્યાપ્ત (૧૪) સંક્ષિ પંચેન્દ્રિય પર્યાપ્ત. ગાથા ૩. બાદર એકેન્દ્રિય અપર્યાપા” અહીં એકેન્દ્રિમાં પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એ ત્રણ બાદર અપ ખા સમજવા, પણ તેઉકાય અને વાયુકાય સમજવા નહીં. કારણકે તથા સ્વભાવેજ સમ્યકત્વ વમતે જીવ તેમાં ઉત્પન્ન થતા નથી. “આગમ માંહે આગમમાં આ પ્રમાણે પાઠ છે. જિંધિવા મતે ! ઉ ના થાળ ! गोयमा ! नो नाणि, नियमा अन्नाणि । तहा-इंदिया ण भंते ! किं नाणि अन्नाणि ! गोयमा नाणि वि અનાળિ ર”. હે ભગવાન ! એકેન્દ્રિય જ્ઞાની છે કે અજ્ઞાની ? હે ગૌતમ ! જ્ઞાનો નથી. નક્કી અજ્ઞાનીજ છે. તથા હે ભગવાન ! બેઈન્દ્રિયાદિ જ્ઞાની છે કે અજ્ઞાની ? હે ગૌતમ ! જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. વગેરે. - “સંપર્યાપ્તાને સર્વગુણસ્થાનકે હે તેરમા અને ચૌદમા ગુણદા ભાયિક જ્ઞાન હોવાથી ક્ષાયોપથમિક જ્ઞાનરૂપ સંજ્ઞાનો અભાવ છે. તે પછી ત્યાં ભાવમનને પણ અભાવ હોવાથી એ બે ગુણઠાણાં સશિ -ન્દ્રય પર્યાપ્તાને કેમ હોઈ શકે ? ત્યાં પણ કેવલજ્ઞાનિઓને દ્રવમનના સંબંધથી સંપશી માનેલ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે Page #250 -------------------------------------------------------------------------- ________________ ૪૫ मणकरणं केवलिणो वि अत्थि तेण सन्निणो भन्नंति મનોવિન્નાને વતુર્ તે યુનિળો ન મંન્તિ. દ્રવ્યમન કેવલિને હાવાથી તે સંશી કહેવાય છે. મનેાવિજ્ઞાનને અપેક્ષીને નહીં. એટલે એ ગુણસ્થાનકો પણ હોય છે. માથા ૪ “ગ્રંથકારે એ મતાંતર કહ્યું ” ટીંકામાં પણ આ વસ્તુને બેંકોવ મતાન્તરમુવીયન્ના' એ પ્રમાણે કહીને આ વસ્તુને કમગ્ન થકાર અને સિદ્ધાન્તકારના મતાન્તર તરીકે વર્ણવેલ હોય એમ જ્માય છે. આ સાતેય અપર્યાપ્તાનેશરીર સિવાયની બાકીની પર્યાપ્તિએ અપર્યાતાને “ શીલાંકાચાય ” વગેરે કેટલાક આચાર્યા ઔદારિક કાયયોગ માને છે. તેઓનું મંતવ્ય એવું છે. કે, શરીર પર્યાપ્તિ પૂર્ણ થવાથી તેઓનું શરીર પૂર્ણ થયુ છે. એટલે શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઔદારિક કાયયોગ હોય છે. તે આ પ્રમાણે બૌ ાિચચોળस्तिर्यङ्मनुष्ययोः शरीरपर्याप्तेरूर्ध्वम् तदितरस्तु मिश्रः અહીં બે મત છે. ક ગ્રંથકાર સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાને ઔદારિક કાયયાગ માને છે. કારણકે, ઈન્દ્રિય, શ્વાસેાચ્છવાસ, ભાષા અને મનઃ પર્યાપ્ત સમ્પૂર્ણ ન થાય ત્યાં સુધી શરીર અધુરૂ ગણાય છે. અને કાણ શરીરના પણ વ્યાપાર ચાલુ હોય છે. તેથી ઔદારિકમિશ્રા પણ યુક્તિયુક્ત જણાય છે. જ્યારે સિદ્ધાન્તકાર શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય એટલે શરીરની નિષ્પત્તિ માની ઔદારિક કાયયાગ માને છે. , આ રીતે સજ્ઞિ~અપર્યાપ્તા દેવ અને નારકોને પણ મતાન્તર માનવા જેઇએ. તે અહીં કેમ નથી માન્યા ? તે! ઉપલક્ષણથી એમને પણ એજ પ્રમાણે સમજી લેવું. અથવા અહીં અપર્યાપ્તા તે અન્તર્યું હૂર્ત ના આનુષવાળા લબ્ધિ અપર્યાપ્તા સમજવા. તે તે તિખેંચ અને મનુષ્ય એ બૅજ હેાય છે. દેવ અને નારકોનું જઘન્ય આયુષ પણ દશહજાર Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ વનું હાય છે. તેથી અહીં તેઓની વિવક્ષા કરી નથી. અને લબ્ધિ અપર્યાપ્તા જીવા ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી જ મરે છે. તે પહેલાં નહી. તેથી અહીં એકલા લબ્ધિ અપર્યાપ્તાની વિવક્ષા લઇએ તો પણ કોઈ જાતના દોષ નથી. અને દેવ-નારકો સંબન્ધિ પ્રશ્નને અવકાશ નથી. આ પ્રમાણે શીલાંકાચાય આદિના મતાન્તર સમજવા. જ્યારે જીવવિજયજી મહારાજે આગમિક મત ખરો હોય તેમ જણાવેલ છે, તત્ત્વ બહુશ્રુત જાણે. ગાથા ૫ “ ટો સ્થિ ત્રબોળા” કૃતિ વચનાત્ . એક સાથે બે ઉપયાગ ન હોય એ પ્રમાણે આગમવચન હોવાથી. આગમમાં પણ કહ્યુ છે કે ૫ સમ! તો જીવગોવા” એક સમયમાં બે ઉપયોગ નથી. પૂ. શ્રી ભદ્રબાહુસ્વામિએ આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે:नाणम्मि दंसणम्मि य एत्तो एगवरम्मि उवउत्ता । सव्यस्त केवलिस्सा, जुगवं दो नत्थि उवओगा || જ્ઞાન અને દન એ બેમાં એક જ ઉપયા! હાય. સર્વ જીવાને અને કેવિલને એકી સાથે બે ઉપયોગ હાતા નથી. અહીં છદ્મસ્થાને એકી સાથે બે ઉપયોગ ન હેય એ વાત સ સંમત છે. પણ કેવિલની બાબતમાં ત્રણ જુદી જુદી વિક્ષાઓ છે તે આ પ્રમાણે (૧) પૂ. શ્રી ભદ્રબાહુસ્વામિ, જિનભÇગણી ક્ષમાશ્રમણ આદિ સિદ્ધાન્તપક્ષ ક્રમભાવી એટલે સમયાન્તર ઉપયોગ માને છે. (૨) શ્રી મલ્લવાદીસૂરિજી સહભાવી એટલે એક સમયમાં બન્ને ઉપયાગ માને છે. (૩) શ્રી સિદ્ધસેનદીવાકરસૂરિજી એક જ જ્ઞાનેાપયાગ માને છે એટલે બન્ને ઉપયાગાના ભેદ માનતા નથી. Page #252 -------------------------------------------------------------------------- ________________ ર૪૭ આ સંબંધમાં ત્રણે પક્ષોની ઘણી દલીલો છે અને ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ત્રણેને શુદ્ધ જુસૂત્ર, વ્યવહાર અને સંગ્રહનયની અપેક્ષાએ સમન્વય કરી આપેલ છે. ગાથા ૬. પ્રશ્ન –અહીં એકેન્દ્રિયને મતિ-અજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન એ બે અજ્ઞાન માનેલ છે. તેમાં સ્પર્શ ઇન્દ્રિય મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશમથી ઉત્પન્ન થાય તે મતિ-ઉપયોગ એકેન્દ્રિયમાં હોય તે બરાબર છે. પણ ભાષાલબ્ધિ અને શ્રવણલબ્ધિ ન હોવાથી એમાં શુત ઉપયોગ કેમ માની શકાય? કારણ કે શાસ્ત્રમાં ભાષા તથા શ્રવણ લબ્ધિવાળાને જ શ્રુતજ્ઞાન માનેલ છે. भावसुयं भासासोयलद्धिणो जुज्जए न इयरस्स । भासाभिमुहस्स सुयं, सोऊण व जं हविज्जाहि ॥ ( વિશેષ ૦ ૧૦૨) બલવાની અને સાંભળવાની શક્તિવાળાઓને ભાવશુત હોય છે. બીજાને નહીં. કારણ કે શ્રુતજ્ઞાન એને જ કહે છે કે જે બોલવાની ઇચ્છાવાળા અથવા વચન સાંભળવાવાળાને હોય,” સમાધાન:-શાસ્ત્રમાં એકેદ્રિયાદિને આહારાદિ સંજ્ઞાઓ માનેલ છે. સંજ્ઞા અભિલાષરૂપ છે. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસુરીશ્વરજીએ આવશ્યકની મૂળ ટીકામાં કહ્યું છે કે ___ "आहारसंज्ञा आहाराभिलापः क्षुद्वदनीयोदयप्रभवः રવવામાજિળાવિશેષ: તિ” | “આહાર સંજ્ઞા એટલે આહારનો અભિલાષ, સુધાવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થવાવાલો આત્માને પરિણામ વિશેષ.” આ અભિલાષા અને અમુક વસ્તુ મલે તો સારૂં; એ પ્રમાણે શબ્દ અને અર્થના વિકલ્પપૂર્વક હેય છે. વિકલ્પસહિત ઉત્પન્ન થતો અધ્યવસાય તેજ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રુતજ્ઞાન. પૂજ્યપાદ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકની ૧૦૦ મી ગાથામાં આ પ્રમાણે યુતનું લાણ કરેલ છે. "इंदियमणोनिमित्तं जं विनाणं सुयाणुसारेण । निययत्थुत्तिसमत्थं तं भावमुयं मई सेसं ॥" ઈન્દ્રિય અને મનના નિમિત્તથી ઉત્પન્ન થવાવાલું જ્ઞાન, કે જે નિયત અર્થને કહેવામાં સમર્થ અને શ્રુતાનુસારી છે; તે ભાવથુન છે. તે સીવાયનું બીજું મતિજ્ઞાન છે.” એકેન્દ્રિયને સ્પર્શ ઈદ્રિય સિવાય બીજી દ્રવ્યઈન્દ્રિયો નથી, તો પણ વૃક્ષાદિમાં બકુલાદિને પાંચે ભાવેન્દ્રિયનું જ્ઞાન છે. અને તે શાસ્ત્રસમ્મત છે. એ જ પ્રમાણે એકેજ્યિમાં ભાષાલબ્ધિ અને શ્રુતલબ્ધિ ન હોવા છતાં પણ ભાવ શ્રુતજ્ઞાન હોય છે. તેઓમાં કંઇક સૂક્ષ્મ પણ સુતજ્ઞાન હોય છે. નહિંતર આહારાદિસંજ્ઞા ઘટી શકશે નહીં. વિશેષાવશ્યકની ૧૦૩ મી ગાથામાં કહ્યું છે કે – "जह सुहमं भाविदियनाणं दधिदियाण विरहे वि । મુનમામિ વિ, માવપુર્ઘ પશ્ચિવા છે” જેવી રીતે દ્રવ્યઇન્દ્રિયના વિરહમાં પણ સૂમ ભાવેદ્રિયનું જ્ઞાન હોય છે. તેમ વિકાય વગેરેમાં દ્રવ્યશ્રુતના અભાવમાં પણ રચૂક્ષ્મ ભાવ-શ્રત હોય છે. આ ઉપરથી એટલું સ્પષ્ટ સમજી શકાય છે કે, ભાષા અને શ્રુતલબ્ધિવાળાને દ્રવ્ય અને ભાવ અને પ્રકારનું કૃત હોય છે. ત્યારે તે લધિ હિત એકેન્દ્રિયોને એકલું સૂક્ષ્મ ભાવમૃત હોય છે. ગાથા ૭ લયા એટલે શું?” લયાની વ્યાખ્યા દબામાં આપી છે. તે વેશ્યા બે પ્રકારે છે (1) દ્રવ્ય વેશ્યા (૨) ભાવ વેશ્યા, તેમાં દ્રવ્ય લેશ્યા પુદગલવિશેષાત્મક છે. તે સંબધિ જુદી જુદી ત્રણ વિવેક્ષાઓ છે. (૧) કર્મવર્ગણાની Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ બનેલી. (૨) બંધાતા કર્મના પ્રવાહરૂપ કષાય અન્તર્ગત દ્રવ્યરૂપ (૩) યોગ પરિણામરૂપ. (૧) લેશ્યા કા ણ વણાની બનેલી છે તે પણ તે આઠ–કમ થી જુદી છે, જેમકે કાણુ શરીર. આ વસ્તુ ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં આપેલ છે. (૭૦ અ૦ ૩૪ ટીકા. પૃ. ૬૫૦) (૨) આ મત પ્રમાણે લેશ્યા બધ્યમાન ક—પ્રવાહરૂપ છે. અને તેથી ચૌદમા ગુણઠાણે કદિય વર્તે છે, પણ તેનેા બધ્યમાન પ્રવાહ ન હોવાથી ત્યાં લેશ્યાને અભાવ છે. આ અથ વાદિવેતાલ શાન્તિસૂરીશ્વરજીના છે, અને તે પણ ઉત્તરાધ્યયનની ટીકામાં છે. (૩) આ મત હરિભદ્રસૂરીશ્વરજી વગેરેના છે, અને મલયગિરિજીએ પન્નવણાની ટીકામાં બતાવેલ છે. આ મત પ્રમાણે દ્રવ્યÀશ્યાને યાગવણા-અન્તત સ્વતંત્ર દ્રવ્ય માનેલ છે, એમનું માનવું એવુ છે કે, જ્યાં સુધી યોગ છે ત્યાંસુધી લેથ્યા છે. ચૌદમા ગુણસ્થાનકે યોગના અભાવ હોવાથી લેશ્યાને પણ અભાવ છે. ભાવલેશ્યા આત્માને પરિણામવિશેષ છે. જે કષાયજન્ય સકલેશ અને યોગ એ બન્નેથી ઉત્પન્ન થાય છે, તીવ્ર તીવ્રતર, તીવ્રતમ, મન્દ, મન્દતર, મન્ત્રતમ વગેરે અનેક ભેદા પડતા હોવાથી ભાવલેશ્યા અસખ્ય પ્રકારની છે, આ છ ભેદ સમજાવવા માટે શાસ્ત્રમાં જમ્બુફળ ખાનાર તથા લુંટારૂઓનું દ્રષ્ટાંત આપેલ છે, જે પ્રસિદ્ધ છે. જેની સંગ્રહ ગાથા ટબામાં આપેલ છે, આ પ્રમાણે લેશ્માનું ટુક સ્વરૂપ છે. વિશેષ સ્વરૂપ આગમગ્રંથેામાં ખૂબ વિસ્તારપૂર્વક આપેલ છે. લાક પ્રકાશમાં પણ તેનુ વર્ણન કરેલ છે. ગાથા ૮ મી 4. ,, છ માસ લાગે....ત્રીજે ભાગે અધિક ’ કોઈ પૂર્વ ક્રોડ વર્ષના આયુષ્યવાળા જીવ પેતાના ચાલુ આયુષ્યના બે ભાગ ગયા પછી અનુત્તર વિમાનનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધે. મરીને ત્યાં Page #255 -------------------------------------------------------------------------- ________________ ૫o ઉત્પન્ન થાય. દેવલોકમાં પોતાના આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે નવું આયુષ્ય બંધાય છે. તે અપેક્ષાએ આટલો કાળ સમજવો. દેશે ઉણી પૂર્વ કેડી લગે -જે જીવ ગર્ભાવાસમાં સાત મહિના રહીને જન્મેલ હોય અને આઠ વરસની ઉંમરે સંયમ ગ્રહણ કરે. ત્યારપછી તુરતજ ક્ષપકકોણી માંડી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે તે જીવની અપેક્ષાએ આટલો કાળ જાણવો. એટલે નવ વરસે ઉણી પૂર્વ ક્રિોડી વર્ષ. ગાથા ૧૦ ગતિમાણ :- ગતિનામ કર્મના ઉદયથી નરકન્યાદિ પર્યાયરૂપ જે પરિણતિ તે ગતિ ચાર પ્રકારે છે. દેવગતિ :– સારી રીતે શોભે તે દેવ. અથવા નમસ્કાર કરનાર લોકોના મનવાંછિત પૂર્ણ કરે તે દેવ, અથવા દિવઆભૂષણો અને પિતાના શરીરની સહજ કાનિત વડે શોભે તે દેવ. દેવમાં જવું તે દેવગતિ તિર્યંચગતિ :-જેઓ તિર્જી ગમન કરે તે તિર્યંચ અને તિર્યંચમાં ગમન તે તિર્યંચગતિ, મનુષ્ય ગતિ :-વિવેકનો આશ્રય કરીને જે ધર્મનું પાલન કરે તે મનુષ્ય, તેને વિષે ગતિ તે મનુષ્યગતિ. નરકગતિ :-તિર્યો અને મનુષ્યોને પાપનું ફળ જેમાં ભગવાય તે નરક. તેમાં ગતિ તે નરક ગતિ, ઇંદ્રિયનો અર્થ વિવેચનપૂર્વક દંડક તથા નવતત્વ પ્રકરણમાં આપેલ છે. છ કાયનો અર્થ જીવવિચારમાં વિસ્તારપૂર્વક આપેલ છે. યોગ શબ્દનો અર્થ અને ત્રણ યોગોનું વર્ણન ભેદ–પ્રભેદ સહિત દંડક પ્રકરણમાં આપેલ છે. ગાથા ૧૧ વેદ એટલે અભિલાષ. ત્યાં પુરુષને સ્ત્રીની અભિલાષા તે Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ પુરુષવેદ, સ્ત્રીને પુરુષની અભિલાષા તે સીવેદ. સ્ત્રી અને પુરૂષ બને તરફને અભિલાષ તે નપુંસકવેદ. જ્ઞાનનું સ્વરૂપ પ્રથમ કર્મ ગ્રંથમાં વિસ્તારપૂર્વક આપેલ છે. જ્ઞાન અને અજ્ઞાનમાં તફાવત :-સમ્યગદષ્ટિનું જે જ્ઞાન તે જ્ઞાન કહેવાય છે. કારણ કે તે દરેક વસ્તુને અનેકાનદષ્ટિથી જોવે છે અને વળી તે જ્ઞાન હેય–ઉપાદેયની સમજણવાળું હોય છે. જ્યારે મિથ્યાષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન છે. કારણ કે તે દરેક વસ્તુને એકાન્તદષ્ટિથી જોવે છે અને માને છે તથા તેના જ્ઞાનમાં હેય–ઉપાદેયનો વિવેક હેતો નથી. પહેલાં ત્રણ જ્ઞાન જ અજ્ઞાનરૂપ હોય છે. છેલ્લાં બે સમ્યકત્વની હાજરીમાં જ ઉત્પન્ન થતાં હોવાથી અજ્ઞાનરૂપ નથી, ગાથા ૧૨ સંયમ :-સાવઘયોગથી સાચી રીતે અટકવું તે સંયમ અથવા પાપવ્યાપારરૂપ આરંભ–સમારંભેથી આત્મા જેના વડે નિયમમાં–આવે કાબુમાં આવે તે સંયમ અથવા પાંચ મહાવ્રત તે યમ કહેવાય છે. તે યમોનું પાલન જેમાં હોય તે સંયમ. આ સંયમ સાત પ્રકારે છે. સામાયિક :-જ્ઞાન-દર્શન અને ચારિત્રને લાભ જ્યાં હોય તે સામાયિક. અથવા ટબામાં કહેલા અર્થ પ્રમાણે સામાયિક અથવા ક્ષણે ક્ષણે જેમાં અપૂર્વ જ્ઞાન-દર્શન અને ચારિત્રના વિકાસથી ભવભ્રમણ અટકવારૂપ લાભ થતો હોય તે સામાયિક અથવા મૂલગુણના આધારભૂત સર્વ સાવધની વિરનિરૂપ જે ચારિત્ર તે સામાયિક. જો કે સર્વ પ્રકારનાં ચારિત્ર સામાયિક ચારિત્ર જ છે, તો પણ વિશુદ્ધિની અપે– સાએ તેના જુદા જુદા પ્રકારો બતાવેલ છે. સ્થિતક૯પી :-આચેલકય, ઔશિક, શય્યાતરપિંડ, રાજપિંડ, કૃતિકર્મ, વ્રત, જ્યક, પ્રતિક્રમણ, માસ અને પર્યુષણા આ દશ કપામાં જે સ્થિત છે. તે સ્થિતકપી. અસ્થિત કલ્પી :-શધ્યાતરપિંડ, વ્રત, જ્યક અને કૃતિક Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ આ ચાર ક૫ નિયમથી હોય અને બાકીની ઇચ્છા મુજબ કરવાના હોય તે અતિકલ્પી. પરિહારવિશુદ્ધિ ચારિત્ર :–વિશેષમાં આ ચારિત્ર કયારે અને આ ક્ષેત્રમાં હોય તે વિશે આગમોમાં ૨૦ દ્વારથી વર્ણન કરેલ છે, તે ટુંકાણમાં આ પ્રમાણે છે. ક્ષેત્રદ્વાર (૧) કાલદ્દાર (૨) ચારિત્રદ્વાર (૩) તીર્થદ્વાર (૪) પર્યાયકાર (૫) આગમદ્વાર (૬) વેદદ્વાર (૭) કલ્પદ્વાર (૮) લિંગદ્વાર (૯) શ્યાદ્રાર (૧૦) ધ્યાનધાર (૧૧), ગણદ્વાર (૧૨) અભિગ્રહદ્વાર (૧૩) પ્રવજ્યાદ્વાર (૧૪) મુંડાપનદ્વાર (૧૫) પ્રાયશ્ચિત્તવિધિદ્વાર (૧૬) કારગદ્વાર (૧૭) નિઃપ્રતિÁદ્વાર (૧૮) ભિક્ષાર (૧૯) બન્ધદ્વાર (૨૦) ક્ષેત્ર :–પરિહારવિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરનાર મુનિઓનું જન્મક્ષેત્ર ૫ ભરત, અને ૫ ઐરાવત, પણ મહાવિદેહ નહિં. અને અંગીકાર કરવાનું ક્ષેત્ર પણ એજ જિનકપિઓની જેમ આમનું સંહરણ ન થતું હોવાથી સર્વ ક્ષેત્રની પ્રાપ્તિ નથી. કાલ :–અવસર્પિણીના ત્રીજા અને ચોથે આરે તેઓનો જન્મ હોય છે. અને સદ્ભાવ અવસર્પિણીના ૩-૪-૫, અને ઉત્સર્પિણીના ૨–૩-૪ આરામાં જન્મ અને સદભાવ ૩-૪ આરામાં. ઉત્સર્પિણી ને અવસર્પિણીમાં હોય જ નહીં. ચારિત્ર :–સામાયિક ચારિત્ર અને છેદપસ્થાપનીય ચારિત્રના સંયમસ્થાનથી ઉપરનાં જે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ પરિ– હારવિશુદ્ધિના સંચમસ્થાને છે તેમાં વર્તતા જીવને જ આ ચારિત્ર હોય. તીર્થ :–જિનેશ્વરનું શાસન પ્રવર્તમાન હોય ત્યારેજ હોય છે. પર્યાય :–ગૃહસ્થપર્યાય જઘન્યથી ૨૯ વર્ષને. યતિપર્યાય - જઘન્યથી ૨૦ વર્ષ. અને બંનેને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષ. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ આગમ :–નવું ન ભણે, પ્રથમનું ભણેલું સંભારે. વેદ :–નપુંસકવેદી અથવા પુરુષવેદી. સ્ત્રીવેદીને આ કલ્પને. નિષેધ છે. ક૯પ :–સ્થિતકલ્પજ હોય. લિંગ :-દ્રવ્યલિંગ (મુનિષ) અને ભાવલિંગ બને હોય, લેશ્યા :–કલ્પ અંગીકાર કરતી વખતે ૩ શુભ શ્યા, ત્યારબાદ છ એ વેશ્યા. તો પણ અશુઝ લેયાઓ અતિસંકિલષ્ટ ન હોય. દયાન :–અંગીકાર કરતી વખતે ધર્મધ્યાન. ત્યારપછી આ રક અને ધર્મ એ ત્રણે ધ્યાન સંભવી શકે, અશુભ યોગની ઉત્કૃષ્ટ દશામાં આ~રૌદ્રપણું આવે. પણ તે નિરન–અન્ય દેય. ગણ :–જઘન્યથી ત્રણ ગણ. ઉત્કૃષ્ટથી શત સંવાલા ગણ અંગીકાર કાલે સર્વ ક્ષેત્રમાં મલીને દેવ. અંગીકાર કર્યા બાદ તન્ય અથવા ઉત્કૃષ્ટ સમકાલે વર્તતા સેંકડે. પગ હેય. તેમ અંગીકાર કાલે પુરુષ સંખ્યા જઘન્ય ૨૭ અને ઉત્કૃષ્ટ ૧૦૦૦ હો. ત્યારબાદ જઘન્યથી સેંકડો અને ઉત્કૃષ્ટથી હજારો હોય, પ્રવેશ કરનાર તથા નિકલનાર બને સમકાલે જઘન્યથી એક અને ફટથી પૃથક્વ પ્રમાણ હોય. અભિગ્રહ –આ કલ્પ અભિગ્રહરૂપ હોવાથી ચાર પ્રકારમાંથી એકપણ અભિગ્રહ ન હોય. પ્રવજ્યા :–કોઈ ને દીક્ષા ન આવે. ઉપદેથ આપે. મુંડાપન :–આ મુનિ કોઈને મુંડે નહીં (પ્રવજ્યા પછી તુરતજ મુંડન હોય એવો નિયમ નથી. કારણ કે અયોગ્યને દીક્ષા દીધી હોય તે પાછળથી માલુમ પડતાં મુંડન ન કરે, માટે મુંડાપન. દ્વાર જુદુ કહ્યું છે) Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પ્રાયશ્ચિત્ત :–મન વડે પણ સૂમ અતિચાર લાગતાં પણ પ્રાયશ્ચિત્ત આવે. કારણ કે આ કલ્પ એકાગ્રતાપ્રધાન છે, કારણ :–આ કલ્પની પાલના એજ કર્મક્ષયનું કારણ છે. માટે બીજું આલમ્બન ન હોય. નિષ્પતિકર્મતા :-શરીરસંસ્કાર ન કરે. આંખમાં પડેલ નુણ પણ ન કાઢે. પ્રાણાંતે પણ અપવાદમાર્ગ ન સેવે. ભિક્ષા :–ત્રીજા પ્રહરે ગોચરી તથા વિહાર કરે. શેષ વખત કાયોત્સર્ગ કરે. નિદ્રા અતિ-અલ્પ કરે. કદાચ વિહાર ન કરી શકે તો પણ ક૫મર્યાદા બરોબર પાલે. બન્ધ :–પરિહારકલ્પ સમાપ્ત થયા બાદ પુનઃ તે કલ્પમાં અથવા સ્થવિરકલ્પમાં કે જિનકલ્પમાં પ્રવેશ કરે. તેમાં ફરીવાર તે કલ્પમાં અથવા સ્થવિરકલ્પમાં રહેનારા ઇવર પરિહારી કહેવાય. આ પ્રમાણે પરિવાર વિશુદ્ધિ ચારિત્રી માટે ૨૦ ધારથી ટીકામાં વર્ણન કરેલ છે. “સમ્પરાય” :–જેના વડે સંસારમાં પર્યટન કરવું પડે તે સમ્પરાય-ક્રોધાદિકષાય. દેશયતિ :-ઉત્કૃષ્ટથી સમ્યક્ત્વ સહિત શ્રાવકનાં બાર વ્રતને ધારણ કરનાર. સાધુધર્મની અપેક્ષાએ શ્રાવકને સવા વિલાની દયા હેય તે આ પ્રમાણે–સાધુ સૂક્ષ્મ અને બાદ બન્ને પ્રકારના જીવન વધ ન કરે. પરંતુ ગૃહસ્થ સૂક્ષ્મ જીવોની દયા પાળી શકે નહીં તેથી દશ વિશ્વા બાકી રહ્યા. બાદર જીવની વિરાધના સંકલ્પથી અને આરંભથી બે પ્રકારે છે. તેમાં આરંભથી દયા ગૃહસ્થ પાલી શકે નહિં માટે પાંચ વિશ્વા બાકી રહ્યા. સંકલ્પ બે પ્રકારે છે. અપરાધી સંબધિ અને નિરપરાધી સંબધિ, તેમાં અપરાધીની દયા ગૃહસ્થ પાળી શકે નહિ, તેથી અઢી વિશ્વા બાકી રહ્યા. નિરપરાધી બે પ્રકારે હેય Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ છે. સાપેક્ષ અને નિરપેક્ષ, સાપેક્ષની દયા ગૃહસ્થ પાળી શકે નહિ તેથી સવા વિશાની દયા રહી. “અનાકાર) :–જાતિ, લિંગ, ગુણ અને ક્રિયા સિવાય સામાન્ય માત્ર જ અવબોધ થાય તે અનાકાર. અર્થાત્ દર્શનમાં જાતિ, લિંગ, ક્રિયા અને ગુણપૂર્વક બંધ થતા નથી. માટે અનાકાર. ગાથા. ૧૩. “ભવ્ય માર્ગણાપર.” ભવ્ય :–જેનામાં યોગ્ય સામગ્રી મલવાથી મોક્ષમાં જવાની યોગ્યતા છે તે ભવ્ય. આ ભવ્યમાં પણ કેટલાક જાતિભવ્ય હોય છે. જેમનામાં મોક્ષે જવાની લાયકાત છે પણ એમને વિશિષ્ટ સાધન ન મળવાથી કોઈ દિવસ મોક્ષે જવાના નથી. તેઓની નિગોદ અવસ્થાન અનાદિ-અનંત હોય છે. જે જીવો મોક્ષ યોગ્ય સામગ્રી મલવા છતાં મોક્ષની યોગ્યતા વગરનાર છે તે અભવ્ય, ગાથા. ૧૪. “આહારી ” :- ઉત્પત્તિ સમયે અને વિગ્રહગતિમાં તૈજસ શરીરવડે આહાર લેવાય છે તે જ આહાર. ત્વચા-કાયાદિ વડે આહાર લેવાય ને લેમ આહાર. અને કોળીયાવડે આહાર લેવાય તે કવલ આહાર. આ ત્રણ પ્રકારને આહાર હોય તે આહારી. એ બે જીવના ભેદ હોય”એ તેર માર્ગણાને વિશે સંક્ષિપંચેન્દ્રિય જીવ ઉપજે માટે અપર્યાપ્તો પણ ભેદ કહ્યો છે. દેવગતિ અને નરકગતિમાં વર્તમાન કોઈ જીવ અસંશિ હેત નથી. પછી તે પર્યાપ્યો હોય કે અપર્યાપ્યો. કોઈ પણ અસંજ્ઞી જીવ વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત કરી શકે નહિં માટે વિભંગશાનમાં પણ એ બેજ ભેદ ગ્રહણ કરેલ છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પંચસંગ્રહ દ્વાર પહેલાની ૨૭ મી ગાથામાં વિલંગણાને સંપત્તિ પર્યાખાનો એક જ જીવભેદ હોય એમ કહ્યું છે. તે અસંશિમાંથી આવેલ દેવતા નારકીને અપર્યાપ્ત અવસ્થાએ વિર્ભાગજ્ઞાન ન હોય તે અપેક્ષાએ જાણવું. આથી બીજી અપેક્ષાએ વિર્ભાગજ્ઞાનમાં બે જીવ ભેદ પણ ઈષ્ટ જ છે, કારણ કે જે સંલિ જીવ મરીને દેવ અને નારકમાં ઉત્પન્ન થાય છે. એને અપર્યાપ્ત અવસ્થામાં પણ વિર્ભાગજ્ઞાન હોય છે. કેટલાક સમ્યગદષ્ટિ જીવો ત્રણ જ્ઞાન સહિત સંજ્ઞિ પંચેન્દ્રિયમાં ઉપજે છે, માટે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન અને અવધિદર્શનને વિશે સંક્ષિ અપર્યાપ્યાનો ભેદ ગણ્યો છે. બદ્ધાયુ ક્ષાયિક સમ્યકત્વ–સહિત સંજ્ઞિ પંચેન્દ્રિયમાં અવતરે તે અપેક્ષાએ સંલિ અપર્યાપ્ત જીવભેદ લીધો છે. ક્ષાયોપથમિક સમ્યકત્વનું કારણ એ છે કે, ભાવી તીર્થકર વગેરે જીવો દેવગતિથી ચ્યવીને મનુષ્યજન્મ ગ્રહણ કરે છે. ત્યારે તે ક્ષાપથમિક સમ્યકત્વ હોય છે. હાં ઘણું વિચારવા એગ્ય છે” :-આ આખી ચર્ચા ઉપશમ સમ્યત્વે બે જીવભેદ માનવાના મતારની અપેક્ષાએ છે. તે આ પ્રમાણે– ઉપશમ સમ્યકત્વે સંજ્ઞિ અપર્યાપ્યો જીવ ભેદ કેમ હોય? કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં તેવા પ્રકારની શુદ્ધિના અભાવ હોવાથી નવું સમ્યકત્વ ઉત્પન્ન થતું નથી. હવે જો પરભવનું ઉપશમ સમ્યકત્વ માનતા હો તો તે પણ યોગ્ય નથી. કારણ કે મિથ્યાત્વ ગુણઠાણે ત્રણ કરણ કરીને જે જીવ ઉપશમ સમ્યક્ત્વ પામે છે તે મરતો પણ નથી. અને આયુ પણ બાંધતા નથી. આગમમાં કહ્યું છે કે अणबंधोदयमाउगबंध कालं च सासणो कुणई। उवसमसम्मदिट्ठी, चउपहमिक्क पिनो कुणई॥ સાસ્વાદન સમગદષ્ટિ અનંતાનુબધિને બંધ, અનંતાનુબંધીને ઉદય, આયુષ્યને બંધ અને કાલ આ ચાર વસ્તુઓ કરે છે. ઉપશમ સભ્ય Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ષ્ટિ ચારમાંથી એક પણ વસ્તુને કરતા નથી, મિથ્યાત્વ ગુણઠાવે ત્રણ કરણ વડે પ્રાપ્ત કરેલ ઉપશમ સમ્યકત્વ માટે આ વાત કહેલી છે હવે જો તમે એમ કહેતા હો કે ઉપશમશ્રણીઓથી મરીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય તેને અપર્યાપ્ત અવસ્થાએ ઉપશમ સભ્યત્વ હાય છે. તે તે પણ યાગ્ય નથી, કારણ કે તેને દેવગતિમાં ઉત્પન્ન થવાના પ્રથમ સમયે જ સમ્યક્ત્વ માહનીયનાં પુદ્દગલાના ઉદય થતા હાવાથી ક્ષાયેાપમિક સમ્યકત્વ હાય છે. પણ ઔપમિક હાય નહીં. શતકની બૃહત્ પૂર્ણિમાં કહ્યુ` છે કે जो उवसमसम्मद्दिट्ठी उवसमसेढीए कालं करेइ सो पढमसमए चेव सम्मतपुंज उदयावलियाए छोढूण सम्मत पुग्गले वेएइ, तेण न उवसमसम्मद्दिट्ठी अपज्जगो સમર્થ. વળી કેટલાક આચાય ટબામાં આપેલી ગાથા પ્રમાણે કહે છે. કે, ઉપશમકોણીએ ચઢેલા ઉપશાંતમાહ ગુણઠાણાને પ્રાપ્ત થયેલા જે જીવા મરણ પામે છે તે લવસત્તમ દેવા (સાત લવ આયુષ્ય વધારે હોત તો મુક્તિ મેળવત. એટલું આયુષ્ય ઓછુ હોવાથી સર્વા સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવા) સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ક્ષાયિક સમ્ય કત્વ સહિત હાય છે. આ દરેક અપેક્ષાએ એક સશિપર્યાપ્ત જીવભેદજ ઉપશમ સમ્યકત્વે હોઈ શકે. પરંતુ કેટલાક આચાર્યો શ્રેણિથી ભવક્ષયે મરીને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલાને અપર્યાપ્ત અવસ્થામાં ઉપથમ સમ્યકત્વ માને છે. સમતિકાની ચૂણીમાં કહ્યુંં છે કે અપર્યાપ્ત અવસ્થામાં દેશ ત્રણ પ્રકારનાં સમ્યકત્વવાળા હોય છે. પાંચસંગ્રહમાં પણ માણાસ્થાનમાં જીવસ્થાનના વિચાર વખતે સ• મલમમ્મિ ટા સની” એ પ્રમાણે સશિદ્રિક ગ્રહણ કરેલ છે. આખી ચર્ચાના સાર એ છે કેઃ-(૧ નવું ઉપશમ સમ્યકૃત્વ પ્રાપ્ત કરનાર . . ૧૭ ' Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જીવ મરતો નથી. એ દરેકને સંમત વસ્તુ છે. ઉપશમણીએ ચઢેલ જીવ ઉપશાહ ગુણઠાણે કાલ કરે તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાં કેટલાક (૧) અપર્યાપ્ત અવસ્થામાં લાયોપથમિક સમ્યકત્વ માને છે. (૧) કેટલાક ક્ષાયિક સમ્યકત્વ માને છે. જ્યારે (૩) કેટલાક અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમ્યકત્વ માને છે. આ ત્રણ મનમાંથી ગ્રંથકારે પંચસંગ્રહ અને સપ્તતિકાની ચૂણને મત ગ્રહણ કર્યો છે. તત્વ કેવલિ અથવા તો બહુશ્રુત જાણે એમ સ્વપજ્ઞ ટીકામાં કહેલ છે. ગાથા ૧૫ “અસંજ્ઞિ મનુષ્યો:-” ગર્ભ જ મનુષ્યોના સર્વ અશુચિ પદાર્થોમાં ઉત્પન્ન થાય છે તે અંગુલના અસંખ્યાતમા ભાગના શરીરવાળા, અસંશિ, મિલાદષ્ટિ અજ્ઞાની, સઈ પર્યાપ્તિએ અપર્યાપ્તા અને અંત હર્તાના આયુષ્યવાળા હોય છે. તેજલેશ્યાવંત દેવતા”—ઈશાન દેવલોક સુધીના દેવ, લબ્ધિ પર્યાપ્તા માદર પૃથિવીકાય, અપૂન્ય અને વનસ્પનિકાલમાં ઉત્પન્ન થાય છે. તેઓને તે શેલેશ્યા હોય છે કારણ કે બૃહત્સંગsણીમાં કહ્યું છે કે ભવનપતિ અને વ્યંતર દેવે કૃષ્ણ–નીલ-કપોત અને તેજો લેથાવત છે. છે. જ્યોતિષી, સૌધર્મ અને ઇશાન દેવલોકના દેવ તેજલેથાવત છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –ારે ન તરે ૩૩વકાર જે લેશમાં મરે છે તે જ લેક્ષામાં ઉત્પન્ન થાય છે એટલે બાદર અપર્યાપ્ત અવસ્થામાં કેટલોક કાળ તેજોવેશ્યા હોય છે. ગાથા. ૧૬ એ અઢાર બેલને વિશે સર્વ જીવ ભેદ હૈ" આ અઢાર માર્ગણામા અચક્ષુદર્શન છે એટલે તેમાં પણ ચૌદે જીભેદ હોય, અહીં એ પ્રશ્ન થાય છે કે અચશુદર્શનમાં સાત અપર્યાપ્ત જીવસ્થાનો માન્યા છે તે કેવી રીતે? ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી અને યોગ્ય પર્યાપ્તિઓ હજ સંપૂર્ણ ન થઇ હોય તેવી અપર્યાપ્ત અવસ્થાની Page #264 -------------------------------------------------------------------------- ________________ ર૫૯ અપેક્ષા રાખીને કે ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પહેલાં પણ અચક્ષુદર્શન હોય? તે પહેલી અપેક્ષાએ તે બરાબર ચૌદ જીવભેદ ઘટી શકે છે. પણ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પહેલાં પણ અચક્ષુદર્શન હોય એમ શ્રી જયસેમસૂરિજીના ટબામાં કહેલ છે. અને ત્યાં સિદ્ધાંત અનુસાર જણાવેલ છે કે વિગ્રહગતિ અને કાશ્મણ યોગમાં અવધિદર્શન રહિત જીવોને અચક્ષુદર્શન હોય છે. તો અહીં એક પ્રશ્ન થાય છે કે ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં દ્રવ્ય ઇન્દ્રિય હોતી નથી, તો એ અવસ્થામાં અચકુદર્શન કેવી રીતે હોય? આ પ્રશ્નનો જવાબ બે રીતે આપીશકાય છે. (૧) દ્રવ્યેન્દ્રિય હોવા છતાં દ્રવ્ય અને ભાવ એમ ઉભય ઈન્દ્રિય જન્ય ઉપયોગ અથવા દ્રષ્યિના અભાવમાં કેવલ ભાવેન્દ્રિયજન્ય ઉપયોગ. આ અપેક્ષાએ ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પહેલાં પણ બીજા પ્રકારનો ઉપયોગ હોય છે. (૨) ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયપશમરૂપ અચકુદર્શન ઈન્દ્રય-પર્યાપ્ત પૂરી થયા પહેલાં હોય છે. તે શક્તિરૂપે હોય છે. પણ ઉપયોગરૂપે નહીં, કારણ કે પ્રાચીન ચતુર્થ કર્મ ગ્રંથની ૪૬ મી ગાથાની ટીકામાં કહ્યું છે કે : त्रयाणामप्यचक्षुर्दर्शनं तस्यानाहारकावस्थायामपिलब्धिमाश्रित्याभ्युपगमात्. પ્રશ્ન :-ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં જેમ શકિતરૂપે અચક્ષુદર્શન માન્યું તેમ ચક્ષુદર્શન કેમ માનતા નથી? : જવાબ –ચક્ષુદર્શન આંખરૂપી વિશેષ ઈન્દ્રિય–જન્ય-દર્શન છે. આવું દર્શન ત્યારે જ માની શકાય કે જ્યારે દ્રવ્ય નેત્ર હોય. માટેજ ચક્ષુદર્શન ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી જ માનેલ છે, જ્યારે અચકુદર્શન એ કોઈ ઈન્દ્રિયજન્ય દર્શન નથી, પણ ચા સિવાયની કઈ પણ ઇન્દ્રિયજન્ય ઉપયોગી છે. માટે તે શકિતરૂપે અથવા દ્રવ્ય ઈન્દ્રિય Page #265 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ અને ભાવેન્દ્રિય એમ બન્ને રૂપે અથવા ભાવેન્દ્રિયરૂપે હોય છે. માટે અચકુદર્શનને ઈન્દ્રિય પર્યાપ્તિ પહેલાં અને પછી પણ માનેલ છે, ગાથા ૧૭ “ઇન્દ્રિય પર્યાપ્તિ પુરી થયે થકે” અહીં ઇન્દ્રિય પર્યાપ્તિના બે જુદા જુદા અર્થોની વિવલા છે. (૧) જીવ જે શક્તિવડે ધાતુરૂપ પરિણમેલા આહારને ઈન્દ્રિયરૂપપણે પરિણમાવે તે તે શકિત ઈન્દ્રિય પર્યાપ્તિ-અથવા પાંચ ઈન્દ્રિય પ્રાયોગ્ય પુદગલે ગ્રહણ કરી અનાભગ વીર્ય વડે તે પુદ્ગલને ઈન્દ્રિયરૂપે બનાવવાની જે શક્તિ તે ઈન્દ્રિય પર્યાપ્તિ. આ વ્યાખ્યા અનુસાર સ્વયોગ્ય સપૂર્ણ પર્યાદ્ધિઓ પુરી થયા બાદ જ ઈન્દ્રિયજન્ય–ઉપયોગ પ્રવર્તે છે, અપર્યાપ્ત અવસ્થામાં ચઉરિન્દ્રિયાદિને ચલુ હોવા છતાં તેને ઉપયોગ હોતું નથી. એ અપેક્ષાએ ત્રણ જીવભેદ. આ વ્યાખ્યા પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર છે. (૧) આત્મા જે શક્તિ વડે ધાતુરૂપે પરિણાવેલા આહારમાંથી ઈન્દ્રિય પ્રાયોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી ઇન્દ્રિયરૂપે પરિણાવી સ્વવિષય જાણવામાં સમર્થ થાય તે ઈન્દ્રિય પર્યાપ્તિ કહેવાય. આ વ્યાખ્યા અનુસાર ઇન્દ્રિય પર્યામિ પૂર્ણ થયા પછી ઇન્દ્રિયજન્ય ઉપયોગ પ્રવર્તે છે. એટલે તે અપેક્ષાએ પર્યાપ્તિ પૂર્ણ ન કરી હોય અને ઈન્દ્રિય પર્યાતિ પૂર્ણ કરી હોય તેવા જીવને ચક્ષુદર્શન હોય છે એટલે તે અપેક્ષાએ જ જીવભેદ. આ વ્યાખ્યા બૃહત્સંગ્રહણી અને પંચસંગ્રહ વૃત્તિની છે ત્યાં કહ્યું છે કે करणापर्याप्तेषु चतुरिन्द्रियादिष्विन्द्रियपर्याप्तौ सत्या चक्षुर्दर्शनमपि प्राप्यते"। કરણ અપર્યાપ્તા એવા ચઉરિંદ્રિય વગેરેમાં ઈન્દ્રિય પર્યામિ પૂર્ણ થયે છતે ચક્ષુદર્શન હોય છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૨૦ “પછી તો બહુશ્રુત કહે તે ખરૂ” અહીં ત્રણ અજ્ઞાનને વિષે બે અથવા ત્રણ ગુણઠાણાં માનવાં તે બાબતના મતાંતરનું દિગ્દર્શન કરેલ છે, કર્મગ્રંથકારે સાસ્વાદને અજ્ઞાનજ માને છે. પહેલા ગુણઠાણે મિથ્યાત્વ મેહનીયને ઉદય હોવાથી અજ્ઞાન હેય. હવે બાકી રહ્યું મિશ્ર. ત્યાં મોહનીયને ઉદય વર્તતે હોય છે. હવે જો કે ત્યાં યથાસ્થિત તત્વને બોધ ન હોવાથી કેટલાક આચાર્યો અજ્ઞાનરૂપે માને છે. કારણ કે પંચસંગ્રહમાં કહ્યું છે કે–“મિ િવ મિરા” મિશે શાનથી વ્યામિત્ર અજ્ઞાન જ હોય છે. શુદ્ધ જ્ઞાન હોતાં નથી, માટે અજ્ઞાન છે. અહીં શુદ્ધ સમ્યકત્વની અપેક્ષાએજ જ્ઞાન માનેલ છે. જે અશુદ્ધ સમ્યકત્વવાળાને જ્ઞાન માનીએ તો સાસ્વાદને પણ જ્ઞાન માનવું પડે. જે કર્મગ્રંથકારને ઇષ્ટ નથી. કારણ કે આજ કર્મગ્રંથમાં સાસ્વાદને અજ્ઞાન હોય એમ કહેલ છે. એ અપેક્ષાએ ત્રણ ગુણઠાણાં હોય. જ્યારે કેટલાક આચાર્યો મિશ્ર મેહનીયનાં પુદ્ગલોમાં મિથ્યાત્વ મિહનીયનાં પુદગલો અધિક હોય તે અજ્ઞાન વધારે અને જ્ઞાન થોડું તથા સમ્યકત્વ મેહનીયનાં પુદ્ગલો અધિક હોય તે જ્ઞાન વધારે અને અજ્ઞાન થોડું એમ માને છે. અને બન્ને રીતે જ્ઞાનનો લેશ મિશ્ર ગુણઠાણે માને છે. તેથી તે અપેક્ષાએ અજ્ઞાનત્રિકે પ્રથમનાં બેજ ગુણઠાણાં હોય. (આ વાત જિનવલ્લભીય ષડશીતિકા ટીકામાં આપેલ છે. આ રીતે બે અથવા ત્રણ ગુણઠાણાં કર્મગ્રંથકારોના અભિપ્રાય પ્રમાણે હોય છે. સિદ્ધાનામાં તો સાસ્વાદને જ્ઞાન માનેલ છે. એટલે અજ્ઞાનત્રિકે એક મિથ્યાત્વ ગુણસ્થાનકજ જણાવેલ છે. તવ કેવલિ અથવા વિશિષ્ટશ્રુતના જાણકારે જાણે. ગાથા ૨૧ “પરિહારવિશુદ્ધિએ” ૬-૭ બે ગુણસ્થાનક હેવાનું કારણ એ છે કે આ ચારિત્રવાળા બેમાંથી એક પણ શ્રેણી માંડતા નથી એટલે આગળનાં ગુણસ્થાનકે ન હોય, Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર ગાથા ૨૧ એ ઋારને વિષે અવિરતાદિક નવ ગુણઠાણાં હોય”. મતિજ્ઞાનશ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પહેલાં ત્રણ ગુણઠાણે પણ હોય છે. પણ ત્યાં અજ્ઞાન માનેલ હોવાથી એ ત્રણ ગુણઠાણા રહિત ચોથાથી બાર ગુણઠાણાં હોય છે. અવધિદર્શનમાં કેટલાં ગુણસ્થાનક માનવાં તે બાબતમાં બે પક્ષ છે. (૧) કાર્મગ્રંથિક (૨) સૈદ્ધાતિક. તેમાં કાર્મગ્રંથિક પક્ષમાં બે ભેદ છે. (૧) તેમાં પહેલો પક્ષ ચોથાથી બારમા લગી નવ ગુણસ્થાનક માને છે. આ વાત પ્રાચીન ચતુર્થ કર્મગ્રંથમાં પણ છે. તેના આધારે દેવેન્દ્રસૂરિએ પણ મૂલમાં અને ટીકામાં ચોથાથી બારમા લગીનાં નવ ગુણસ્થાનક માન્યાં છે. (૨) બીજો પક્ષ ત્રીજાથી બાર સુધીનાં દસ ગુણસ્થાનક માને છે. કારણ કે તે પક્ષ આગળ આપેલ દલિલો પ્રમાણે મિશ્રદષ્ટીએ જ્ઞાન માને છે. આ બન્ને કાર્મગ્રંથિક બહુશ્રુત અવધિજ્ઞાનથી અવધિદર્શનને ઉપયોગ અલગ માને છે. જયારે વિર્ભાગજ્ઞાન સાથે અવધિદર્શનને ઉપયોગ અલગ માનતા નથી. તેનું કારણ એ છે કે જેમ વિર્ભાગજ્ઞાનથી વિષયનું યથાર્થ જ્ઞાન થતું નથી. તેમમિથ્યાત્વયુક્ત અવધિદર્શનથી પણ વિષયનું યથાર્થ જ્ઞાન થતું નથી, આ અભેદ વિવક્ષાને કારણે પહેલા મત પ્રમાણે ચોથાથી બાર લગી અને બીજા મત પ્રમાણે ત્રીજાથી બારમા લગી અવધિદર્શન માનેલ છે સિદ્ધાન્ત પક્ષ અવધિજ્ઞાન અને અવધિદર્શનનું ભેદ વિવક્ષાથીજ વર્ણન કરે છે. એટલે અવધિજ્ઞાનીની જેમ વિર્ભાગજ્ઞાનીને પણ અવધિદર્શન માને છે, જેને પાઠ ટબામાં આપેલ છે. જેનો અર્થ છે ભગવાન ! અવધિદર્શનરૂપ અનાકાર ઉપયોગવાળા જીવો જ્ઞાની કે અજ્ઞાની? હે ગૌતમ! જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તે ત્રણ જ્ઞાનવાળા અને કેટલાક ચાર શાનવાળા છે. જે અજ્ઞાની છે તે મતિ અજ્ઞાની–મૃતઅજ્ઞાની અને વિભૂંગાની જાણવા. આ જ અવધિદર્શનથી ન થતું નથી. આ પહેલા મત પ્રમાણે Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અપેક્ષાએ અવધિદર્શન પહેલાથી બાર ગુણસ્થાનક સુધી હોય છે. આ પક્ષનું મંતવ્ય એ છે અવધિજ્ઞાનની જેમ વિભૂંગાનીને પણ દર્શનમાં નિરાકારારૂપ અંશ સમાન છે. અને તેથી અવધિદર્શનનું જુદું નામ રાખવાની જરૂર નથી. વળી આ પક્ષ પહેલે ગુણઠાણેજ અશાન માને છે. સારાંશ કાર્મ ગ્રન્થિક વિર્ભાગજ્ઞાન અને અવધિદર્શન એ બેની. અભેદ વિવક્ષા કરે છે. સૈદ્ધાતિક પક્ષ ભેદ વિવક્ષા કરે છે. આ પ્રમાણે બને મત યુક્તિયુક્ત જણાય છે. ગાથા ૨૩, “અસ શીને વિષે પહેલાં બે” ત્યાં મિથ્યાત્વ તો સદાકાળ હોય છે. સાસ્વાદન લબ્ધિ પર્યાપ્તને કરણ અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. ગાથા ૨૪. ‘કાગનું ટુંક સ્વરૂપ.” વૈકિય કાયાગ:–શૈક્રિય શરીર દ્વારા વીર્ય–શક્તિને જે વપરાશ તે વૈકિય કાયયોગ. તે શરીર અનેક પ્રકારની વિવિધ ક્રિયાઓ કરવામાં સમર્થ છે. માટે વૈક્રિય શરીર કહેવાય છે. તે વૈક્રિય વગણાનાં પુદ્ગલોનું બનેલ હોય છે. તે બે પ્રકારનું છે. (૧) ઔપપાતિક (૨) લબ્ધિ પ્રચય. ત્યાં પપાતિક-ઉપપાત જન્મવાળા દેવ અને નારકોને હોય છે. લબ્ધિ પ્રત્યય–તિર્યંચ અને મનુષ્યોને હોય છે. ૨ વૈક્રિય મિશ્ર –તે બે પ્રકારે છે. કાશ્મણ સાથે મિશ્ર અને ઔદારિક સાથે મિશ્ર. ત્યાં ઉત્પત્તિના બીજા સમયથી માંડી અપર્યાપ્ત અવસ્થા સુધી કામણ સાથે મિશ્ર દેવ અને નારકોને હોય છે અને ઉત્તરક્રિય કરતા એવા બાદર પર્યાપ્તા વાયુકાય. ગર્ભજતિર્યંચ અને ગર્ભજ મનુષ્યોને વૈક્રિયના પ્રારંભકાળે અને પરિત્યાગકાળે ઔદારિક સાથે મિશ્ર હોય છે અને સિદ્ધાન્તકારની અપેક્ષાએ ફક્ત સંહરણ વખતે જ વૈક્તિ મિશ્ર હોય છે. . Page #269 -------------------------------------------------------------------------- ________________ ૩ આહારક કાગ:-ચતુર્દશ પૂર્વધર મુનિ મહારાજ વિશિષ્ઠ કાય ઉત્પન્ન થાય છે એટલે કે કોઈ વિષયમાં સંદેહ ઉત્પન્ન થાય તે અથવા તીર્થ કરાદિની શ્રદ્ધા જોવાની ઈચ્છા થાય તો આહારક વગણનું જે શરીર બનાવે છે તે આહારક શરીર અને તેના દ્વારા પ્રવર્તત આત્માની વીર્યશકિતને વ્યાપાર તે આહારક કાયયોગ. ૮ આહારક મિશ્ર –ઔદારિક સાથે મિશ્ર તે આહારકના પ્રારંભકાળે અને પરિત્યાગકાળે હોય છે. સિદ્ધાન્તકારની અપેક્ષાએ ફક્ત સંહરણ વખતે. ૫ ઔદારિક કાયયોગ –ઔદારિક વર્ગણાના બનેલા ઔદારિક શરીર દ્વારા આત્માની વીર્યશક્તિને જે વપરાશ તે ઔદારિક કાયયોગ. - ૬ ઔદારિક મિશ્ર કાયયોગ –ઉત્પત્તિના બીજા સમયથી માંડીને અપર્યાપ્ત અવસ્થા સુધી અથવા કેવલિ સમુદઘાતમાં ૨–૬–૭ સમયે કાર્પણ સાથે મિશ્ર તે ઔદારિક મિશ્ર. તેના દ્વારા વીર્યશક્તિનું જે પ્રવર્તન તે દારિક મિશ્ર કાયયોગ. કર્મગ્રંથકારના અભિપ્રાય પ્રમાણે તે અપર્યાપ્ત અવસ્થામાં અને કેવલિ સમુદ્રઘાત અવસ્થામાં હોય છે. જ્યારે સિદ્ધાજકારના મત પ્રમાણે તે બે ઉપરાન્ત (૧) ઉત્તર વક્રિયના પ્રારંભકાળે તિર્યંચ–મનુષ્યોને અને (૨) આહારકના પ્રારંભકાળે મનુષ્યોને હોય છે. ૭ કાર્મણ કાયયોગ-ફિક્ત કાર્માણ શરીરની મદદથી આત્મશક્તિની જે પ્રવૃત્તિ તે કાર્પણ કાયયોગ. આ યોગ વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વ જીવોને હોય છે અને કેવલિઓને કેવલિ સમુઘાતમાં ૩-૪-૫ સમયે હોય છે. આ શરીર સર્વશરીરનું કારણ છે. આ શરીર કામંણ વર્ગણાનું બનેલું છે. અત્યંત સૂક્ષ્મ છે. તેથી જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જતો હોય ત્યારે પણ દેખી શકાતું નથી. પ્ર0તૈજસ નામનું પણ એક શરીર છે, જે ગ્રહણ કરેલ આહારને પચાવે છે અને વિશિષ્ટ લબ્ધિવાળાઓ તેનાથી તેજો અને શીતલેશ્યા Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨પ મૂકી શકે છે તે કાર્પણ કાયયોગની જેમ તેજસ કાયયોગ કેમ નથી માન્યો ? ઉ–તેજસ શરીર અને કાર્મણ શરીર સદા સાથે જ રહે છે. દારિકાદિ બીજાં શરીર કાર્મણ શરીરને છોડી દે છે. પણ તૈજસ શરીર કઈ દીવસ તેનાથી જુદું પડતું નથી એટલા માટે વીર્યશક્તિને જે વ્યાપાર કાર્મણ શરીરધારા હોય છે તે નિયમથી તેજસ શરીરધારા પણ હોય છે. આથી કાર્પણ કાયયોગમાં તૈજસ કાયયોગને સમાવેશ થઈ જાય છે. છે. તે આત્માને વીર્ય વ્યાપાર, અહીં યોગ શબ્દ વડે કારણમાં કાર્યને ઉપચાર કરીને પંદર યોગો ગણાવેલ છે. ગાથા ૨૫, અહીં કેટલાક શંકા કરે છે કે આહારક માર્ગણામાં કાર્પણ સિવાયના બીજા બધા યોગ હોય. તેઓનું માનવું એમ છે કે ઉત્પત્તિના પ્રથમ સમયે જે આહાર જીવ કરે છે તેમાં ગ્રહણ કરાતાં પુદગલો જ કારણરૂપ છે. માટે કાર્મણ કાયયોગ માનવાની જરૂર નથી. તે આ શંકા યોગ્ય નથી. કારણ કે પહેલા સમયે ગ્રહણ કરેલા પુદગલો બીજા સમયથી માંડીને શરીર પૂર્ણ થાય ત્યાં સુધી આહારગ્રહણનાં કારણરૂપ બને છે. પણ સ્વયં પોતે પહેલા સમયે કારણરૂપ બની શકે નહીં, કારણ કે ત્યારે તો તે કાર્યરૂપ છે. માટે પહેલા સમયે તે કાર્મણ કાયયોગ વડે જ આહારગ્રહણ થાય છે એટલે આહારક માર્ગણાએ કાર્પણ કાયયોગ પણ ઘટી શકે છે. ગાથા, ૨૬. અહીં સ્ત્રી વેદ પણ ગ્રહણ કરેલ છે. તે ભાવરૂપ નહીં પણ દ્રવ્યરૂપ જાણવો; કારણ કે અહીં આજ જાતની વિવેક્ષા છે. પહેલાં અગાઉ ગુણસ્થાનકમાં જે વેદ ગણ્યા છે તે ભાવરૂપે ગણેલ છે. કારણ કે ત્યાં તેવા પ્રકારની વિવેક્ષા છે. વ્યવેદ એટલે બાહ્ય આકાર Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૬ માત્ર સમજવો. આહારકટ્રિક ચૌદ પૂર્વ મુનિને જ હોય છે. માટે આ દશ માર્ગલાને વિશે ન હોય. સ્ત્રીઓને દષ્ટિવાદ સૂત્ર ભણવાનો નિષેધ હોવાથી ચૌદ પૂર્વને અભ્યાસ તેને નથી, તેથી તેને આહારકદ્ધિક ન હોય. વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે – तुच्छा गारवबहुला, चलिंदिया दुबला धिईए य ફુઇ વફસાથ, મૂથવા ય ને યા | (૫૫) તુચ્છ સ્વભાવવાળી, બહુ ગૌરવવાળી, ચપલ ઇંદ્રિયવાળી, અને બુદ્ધિએ હીન હોવાથી અતિશયવાળા અધ્યયને અને ભૂતવાદ ભણવાનો સ્ત્રીને અધિકાર નથી. અહીં કેટલાક આધુનિક પંડિતમો શંકા કરે છે કે, સ્ત્રીઓને મોક્ષ માન્યો અને દષ્ટિવાદ સૂત્ર ભણવાનો અધિકાર ન માન્યો તે પાછળથી ઘુસાડી દીધેલ વસ્તુ છે. કારણ કે મોક્ષ જનાર શ્રેણી માંડે ત્યારે શુકલધ્યાન હોય છે, અને શુકલધ્યાનના પહેલા બે પાયા પૂર્વના જાણનારને જ હોય છે. માટે આ પરસ્પર વિરોધી વસ્તુ હોવાથી પાછળથી ઘુસાડી દીધેલ છે. અને જેમ સ્ત્રીઓ મોક્ષની અધિકારિણી છે તેમ દષ્ટિવાદની પણ હોવી જોઈએ. આના ઉત્તરમાં સમજાવાનું કે સ્ત્રીઓ મેલે જાય છે. શુકલધ્યાન પણ ધ્યાવે છે. અને છતાં ઉપર કહ્યાં કારણોથી તેને દષ્ટિવાદ ભણવાનો અધિકાર નથી. દરેક ગુણસ્થાનકે અસંખ્યાત લોકાકાશ પ્રમાણ અધ્યવસાયસ્થાનો હોય છે. તે તે ગુણઠાણાને સ્પર્શનાર જીવ બધાં અધ્યવસાયસ્થાનોને સ્પર્શે એવો નિયમ નથી. એટલે મધ્યમ અધ્યવસાય સ્થાનોને સ્પશીને પણ આગળના ગુણઠાણે જાય. અને એ અપેક્ષાએ કોઇ પણ વેદી જીવ કોણી માંડી મોક્ષે જઈ શકે છે. જ્યારે પૂર્વગત એ લબ્ધિથી પ્રાપ્ત થાય છે. અને એ લબ્ધિ અમુક હદમાં અધ્યવસાયસ્થાનોને સ્પર્શે તે જ પ્રાપ્ત થાય છે. જે Page #272 -------------------------------------------------------------------------- ________________ સ્થાનેને સ્ત્રીઓ આગળ જણાવેલ કારણોને લઈને સ્પર્શી શકતી નથી એટલે પૂર્વ ધર લબ્ધિ પ્રાપ્ત થતી નથી, અને પૂર્વ અભ્યાસ પણ તે કારણથી જ તેમને હોતા નથી. ત્યારે હવે બીજો પ્રશ્ન એ રહે છે કે પૂર્વને અભ્યાસ ન હોય તે ગુફલધ્યાન કેવી રીતે હોય ! અને શુક્લધ્યાન ન હોય તે પકોણી કેમ હોય ! આના જવાબમાં સમજવું કે શ્રેણિ માંડનાર દરેક જીવને શબ્દથી પૂર્વનું જ્ઞાન હોવું જોઈએ એવો નિયમ નથી. અર્થ થી દેવું જોઇએ, અને એ અપેક્ષાએ એક નવકાર મંત્રના જાણનારને પણ અર્થથી ચૌદ પૂર્વનું જ્ઞાન હોય છે. નવકારને શાસ્ત્રમાં ચૌદ પૂર્વને સાર કહેલ છે. વળી તીર્થંકર ભગવાન અર્થ નીજ દેશના આપે છે. જેના સારરૂપે ગણધર ભગવતો ર્ચોદ પૂર્વ રચે છે. અને ત્યારપછી બીજાં અંગોની રચના કરે છે. એટલે એ દેશના સાંભળનાર અને સમજનાર દરેક જીવને અર્થ થી ચૌદ પૂર્વનું જ્ઞાન હોય એ સ્વાભાવિક ગણાય છે. વળી અગિયાર અંગે એ પણ ચૌદ પૂર્વનું જ એક અંગ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે એક સામાયિકપદની ભાવના ભાવવા માત્રથી અનંત જીવો મોક્ષે ગયેલ છે. એટલે શુકલધ્યાન એ કંઈ શબ્દથી પૂર્વનું જ્ઞાન હેવું જોઈએ તે માટેનું રાબળ કારણ નથી. અને એજ રીતે સ્ત્રીઓ પણ અર્થથી ચૌદ પૂર્વના સારને જાણે છે. તેથી જ તેમને પણ શુકલધ્યાન વખતે પૂર્વનું જ્ઞાન અર્થથી હોય તે સ્વાભાવિક જ માની શકાય છે, અને તે રીતે પકોણી માંડી સ્ત્રીઓ પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. માટે શાસ્ત્રના જિજ્ઞાસુઓએ આવી બુદ્ધિભેદ કરનાર દલીલોથી ન દોરવાતાં મહર્ષિઓનાં વચન પ્રમાણ માનવાં તેમજ કલ્યાણ છે. વળી શાસ્ત્રમાં સ્ત્રીઓને જે દોષ બતાવેલ છે તે તેમને હલકી પાડવાની દૃષ્ટિથી નથી. પણ તેમના સ્વભાવમાં જે વસ્તુ રહેલી છે તેનું જ મહાત્મા પુરુએ વસ્તુસ્થિતિ તરીકે વર્ણન કરેલ છે. તે મહા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પુરુષને સંસારનાં કોઈ પ્રાણી ઉપર રાગ કે દ્વેષ ન હતો જેથી તેમને માટે આ રીતે લખી નાખે. માટે આવી બુદ્ધિભેદ કરનાર દલીલોથી જિજ્ઞાસુઓએ ભરમાવું નહી. આવી આવી દલીલ પાશ્ચિમાન્ય કેળવણીને લઈને જ જન્મ પામી છે, એ કેળવણીકારોને એક જ ઉદ્દેશ હતું કે ત્યાગપ્રધાન આર્ય સંસ્કૃતિ ભ્રષ્ટ થવી જોઈએ. અને તે જ આપણા જડવાદનો ફેલાવો થઈ શકશે. એટલે એ કેળવણી લીધેલ અને તેની અસર નીચે આવેલા કેટલાક વિદ્વાને આર્યસંસ્કૃતિને અને તેમાં પણ વનરાગના શાસનના હાર્દને સમજ્યા સિવાય આવી આવી દલીલો કરી આપણને આપણા પૂર્વ મહાપુરૂષોએ બતાવેલ આધ્યાત્મિક માર્ગથી ભ્રષ્ટ કરે છે માટે જિજ્ઞાસુઓએ આવી એકપક્ષી દલિલ ન માનતાં વિદોના સમાગમમાં આવી યોગ્ય ખુલાસો મેળવી પિતાની શ્રદ્ધાને વધારે મજબુત કરવી. “એ વિચારવા યોગ્ય છે.” પમિક સમ્યક આહારકદિક વિના તેર યોગો હોય છે. ઉપશમ સમ્યક્ત્વ પ્રથમ સમ્યક્ત્વપ્રાપ્તિ વખતે અથવા ઉપશમશ્રેણીઓ હોય છે. પ્રથમ વખત સમ્યક્ત્વ પ્રાપ્ત કરતી વખતે ચૌદ પૂર્વના અભ્યાસ હોતો જ નથી, એટલે તે વખતે આહારદ્ધિક ન હોય. ઉપશમશ્રેણિએ ચઢેલ જીવ આહારક શરીર કરતા નથી કારણ કે ત્યાં પ્રમાદને અભાવ છે. આહારક શરીરનો આરંભ કરનાર લબ્ધિ ફોરવતા હોવાથી સુકયતેથી પ્રમાદ હોય છે, શાસ્ત્રમાં કહ્યું છે કે આહાર તુ પત્તો arguડુ ૩rvમત્તો ને આહારક પ્રમત્ત કરે છે અપ્રમત્ત નહીં. આહારક કાયયોગમાં રહેલ તથાસ્વભાવથી જ ઉપશમોણી માંડતા નથી. તેથી આહારદિક ન હોય. વળી જેઓને એવો મત છે કે ઉપશમોણીથી ભવયે મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય ત્યાં અપર્યાપ્ત અવસ્થામાં ઉપથમ સમ્યકત્વ હોય છે. તે અપેક્ષાએ કામણ અને વૈકિયમિશ્ર ઘટી Page #274 -------------------------------------------------------------------------- ________________ શકે છે. હવે દારિકમિશ્ન કેવી રીતે હોય તે સંબંધિ વિવાર કરવાનું રહે છેમનુષ્ય–તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં અને કેવલિ. સમુદ્દઘાત એ ત્રણ જગ્યાએ કર્મગ્રંથકારના મત પ્રમાણે દારિક મિશ્ર વેગ હોય છે. કેવલિને ઉપશમ સમ્યક્ત્વ હોતું નથી. મનુષ્ય તિર્યંચ અપર્યાપ્ત અવસ્થામાં નવું સમ્યકત્વ પામતા નથી. અને. શ્રેણિપ્રાપ્ત જીવ મરીને દેવ સિવાય બીજી ગતિમાં જાય નહિં, માટે. આ બાબત વિચારવા યોગ્ય છે. પણ ગ્રંથકાર સ્વયં આ બાબતનેમતાંતર તરીકે બતાવવાના જ છે. એટલે સિદ્ધાન્તની સાથે આ મતભેદવાળી બાબત હોય તેમ લાગે છે. અને તે પ્રમાણે વિચારતાં ઘટી પણ શકે છે. કારણ કે સિદ્ધાન્તકારના અભિપ્રાય પ્રમાણે ઉત્તર વૈક્રિય કરતા તિર્યંચ, મનુષ્યને પ્રારંભકાલે ઔદારિકમિશ્રગ હોય છે. અને તે વખતે જો જીવ નવું સમ્યક્ત્વ પામે તો તે અપેક્ષાએ શમિક સમજે ઔદારિકમિશ્ર કાયયોગ ઘટી શકે છે. ગાથા ર૭. વાયુકાયને વિશે” વાયુકાયના ચાર ભેદમાંથી પર્યાપ્તા બાદર કાયમાં કેટલાક જીવોને વૈક્રિય લબ્ધિ હોય છે. તેમની અપેક્ષાએ બે પગ વધારે ગયા છે. ગાથા ૨૮ એ સાત પગ કેવલજ્ઞાની-દર્શનીને હોય.” ઔદારિક કાગ ચાલુજ હોય છે, ઔદારિકમિશ્ર કેવલિ સમુદૂઘાતમાં ૨-૬-૭ સમયે, કાર્પણ કાયયોગ ૩-૪-૫ સમયે, વચનયોગ દેશનાદિ પ્રવૃત્તિ વખતે, મનેયોગ મન:પર્યવજ્ઞાની અથવા અનુત્તર વિમાનના દેવ મનવડે શંકા પુછે છે. ત્યારે ભગવાન દ્રવ્ય મનવડે મનાવર્ગણાનાં પુદગલો ગ્રહણ કરી ઉત્તર આપે છે, તે વખતે. ગાથા ૨૯. ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશપૂર્વી હોય તેને પરિહારવિશુદ્ધિ ચારિત્ર mational Page #275 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ હોય, અને આહારકદ્ધિક સંપૂર્ણ ચૌદપૂવીને હોય. તેથી આહારદિક ન હોય. વળી અત્યંતવિશુદ્ધિએ અપ્રમત્તપણે ચારિત્રને તેઓ પાળનાર હોવાથી વૈશ્યિને આરંભ કરે નહીં તેથી વૈક્રિયદ્રિક પણ ન હોય. સૂક્ષ્મસં પરાય ચારિત્રવાળા અત્યંત વિશુદ્ધિવડે કિલ્લોલ વગરના સમુદ્રની જેમ સ્થિરતાવાળા હોવાથી વૈકિયને કે આહારકને આરંભ કરે નહીં તેથી તેને પણ આહારકટ્રિક અને વૈક્રિયદ્રિક ન હોય. કાર્માણ અને દારિક મિશ્ર એ અપર્યાપ્ત અવસ્થામાં હોય છે તેથી આ બને સંયમમાં તેને પણ અભાવ છે. મિશ્રદષ્ટિને દશ યોગ હોય છે. ત્યાં વૈક્રિય દેવ અને નારકોની અપેક્ષાએ. મિશ્રદષ્ટિ જીવ કાલ કરતો નથી તેથી અપર્યાપ્ત અવસ્થાભાવી વૈક્રિયમિશ્ર યોગ ન હોય, શાસ્ત્રમાં કહ્યું છે કે ન તwfમો સુફ ારું. અહિં એક પ્રશ્ન થાય છે કે સમગ્ર મિથ્યાદષ્ટિ તિર્યચ અથવા મનુષ્ય ઉત્તર વૈક્રિય શરીર કરે તે તેને વૈકિયમિશ્ર કેમ ન હોય? તન્નોત્તર–તેઓને વૈક્રિયના આરંભન અસંભવ છે. પૂર્વાચાર્યો એ કોઈપણ કારણથી આ પ્રમાણે વિવક્ષા કરેલ છે. તથાવિધ સંપ્રદાયના અભાવથી અમે કારણ જાણતા નથી. એટલા માટે અમે પણ વૈક્રિયમિશ્ર વિવક્યું નથી. એ પ્રમાણે સ્વપજ્ઞ ટીકામાં કહેલ છે. ગાથા, ૩૨, એ પણ સંદેહ” આ વસ્તુ કર્મગ્રંથકારની અપેક્ષાએ જણાવેલ છે. કારણ કે કર્મ ગ્રંથકાર પહેલાં ત્રણ ગુણઠાણે અજ્ઞાન માને છે અને સિદ્ધાન્તકાર મિથ્યાત્વ મેહનીયના ઉદયનો અભાવ હોવાથી સાસ્વાદને અને મિશ્ર જ્ઞાન માને છે, જ્યારે કર્મગ્રંથકાર સમ્યક્ત્વનો અભાવ હોવાથી પહેલા ત્રણ ગુણઠાણે અજ્ઞાન માને છે. જ્યારે પૂર્વાચાર્યોએ કોઈપણ કારણથી વિર્ભાગજ્ઞાને અવધિદર્શનની વિવક્ષા કરી નથી. તે થાવિધ સંપ્રદાયના અભાવથી અમે જાણતા નથી એમ પણ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ ટીકામાં જણાવેલ છે. જ્યારે સિદ્ધાતકાર વિભંગણાને પણ અવધિદર્શન માને છે. જે વસ્તુ અગાઉ જણાવી ગયેલ છીએ. ગાથા ૩૪. અહીં પણ અવધિદર્શનમાં મત્યજ્ઞાનાદિની વિવક્ષા કરી નથી. તે કર્મગ્રંથકારના અભિપ્રાય પ્રમાણે જાણવું. સિદ્ધાન્તમાં તો અવધિદર્શનમાં પણ મતિઅજ્ઞાન આદિને માનેલ છે. ગાથા, ૩૫. આ ગાથામાં મનેયોગ, વચનયોગ અને કાયયોગ વિશે જીવસ્થાન: ગુણસ્થાન: યોગ: અને ઉપયોગને આશ્રયી અન્ય આચા ની જે વિવેક્ષા છે તે બતાવેલ છે. અન્ય આચાર્યો મનયોગે બે જીવસ્થાનક તેર ગુણસ્થાનક: તેર યોગ અને બાર ઉપયોગ માને છે. અભિપ્રાય આ પ્રમાણે છે – પહેલાં કોઈપણ જાતની વિશેષ વિવેક્ષા વગર ત્રણે યોગમાં જવસ્થાનક આદિને વિચાર કરેલ છે જેથી આગળ કહેલ વસ્તુઓ ઘટી શકે છે. જ્યારે અહીં વિશેષ વિવક્ષા પૂર્વક વિચાર કરેલ છે. અહીં પ્રત્યેક યોગ યથાસંભવ અન્યયોગોથી રહિત લઈને વિવા કરેલ છે ત્યાં કાયયોગ: મનેયોગ અને વચનયોગ રહિત ગણેલ છે, જ્યારે વચનગ મનોયોગ રહિત અને મનોયોગ સામાન્યથી વિવસેલ છે બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય અને ચઉરિદ્રિયમાં મનેયોગ રહિત વચનયોગ હોય છે. એકેન્દ્રિયમાં મનોયોગ અને વચનયોગ રહિત એકલે કાયયોગ હોય છે. મને યોગે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે જવસ્થાનક હોય છે. અપર્યાપ્ત તે કરણ અપર્યાપ્ત સમજવે. શંકા-મન:પર્યાપ્તિ એ છેલ્લી પર્યાપ્તિ છે, અને મન:પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યારે જીવ પર્યાપ્ત જ હાય અપર્યાપ્ત ન હોય તો અપર્યાપ્ત અવસ્થા કેમ ઘટે? national Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ઉત્તર:- ૧૭મી ગાથામાં મને માર્ગણાએ સંજ્ઞી પંચે ન્દ્રિય એક જ જીવભેદ માન્યો છે તે વર્તમાન મને ગવાલા જીવની અપેક્ષાએ માનેલ છે. જ્યારે આ ગાથામાં બન્ને જીવભેદ માનેલ છે. તે વર્તમાનભાવી ઉભય મને ગવાલાને મનાયોગી માનીને માનેલ છે. અગિ કેવલિ સિવાયનાં તેર ગુણસ્થાનક હોય છે. ત્યાં ચૌદમું ગુણસ્થાનક અયોગ છે. તે યોગવાળાને હોયજ નહી. કાર્માણ અને ઔદારિકમિશ્ર સિવાયના યોગ તેર હોય. અહીં યોગમાં જે વેગ મને યોગ સાથે સમકાલીન છે તેની જ ગણના કરેલી છે. બીજાની નહીં. એટલે અપર્યાપ્ત અવસ્થાભાવી અથવા કેવલિ સમુદ્દઘાભાવી ઉક્ત બને યોગ મનેયોગ માર્ગણાએ સંભવે નહિ. કેવલિ સમુદ્દઘાતમાં દ્રવ્ય મન છે. પણ પ્રયોજન ન હોવાથી કેવલજ્ઞાની મનેવર્ગણાનાં પુદગલોને ગ્રહણ કરતા નથી. એટલે તે અવસ્થામાં પણ વચન-કાયયોગના સાહચર્યવાળો મનેયોગ નથી, શાસ્ત્રમાં કહ્યું છે કે मनोवचसी तु तदा सर्वथा न व्यापारयति, प्रयोजનામવાત (ધર્મસારટીકા) ઉપયોગ બાર હોય છે. મનવાલા પ્રાણિઓમાં સર્વ પ્રકારની બોધશક્તિ હોય છે એટલા માટે મને યોગ્ય માર્ગણાએ ઉપયોગ બાર હોય છે. હવે વચનયોગે મતાંતર જણાવે છે. અહીં વચનયોગ મને યોગ રહિત સમજો. વચનયોગ માર્ગણાએ જીવસ્થાન આઠ, ગુણઠાણાં ૨, યોગ ચાર અને ઉપયોગ ચાર હોય. આઠ જીવસ્થાનક આ પ્રમાણે –બેઇંદ્રિય, ઈન્દ્રિય, ચૅરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ યાર પર્યાપ્ત અને અપર્યાપ્યા. એ પ્રમાણે આઠ. ૧૭મી ગાથામાં સામાન્ય વચનયોગ લીધો છે, એટલે સંક્ષી જીવની પણ ગણના કરેલ છે. ૧૬મી ગાથામાં ફક્ત વર્તમાન વચનયોગવાલાની વિવેક્ષા છે, જ્યારે અહી વર્તમાનભાવી બને અજ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ સ્વાભાવી જીવસ્થાનની ગણના છે એટલા માટે ત્યાં પાંચ અને અહીં આઠ જીવસ્થાનો ગણ્યાં છે. મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે ગુણસ્થાનક હોય. કાર્મણ, ઔદારિકમિશ્ર, દારિક અને અસત્યામૃષાવચનયોગ એ રચાર યોગ હોય, અને મતિઅજ્ઞાન, ચુતઅજ્ઞાન, ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ સ્વાર ઉપયોગ હોય. પહેલાં ૨૨, ૨૮ અને ૩૧ મી ગાથામાં તેર ગુણસ્થાનક, તેર યોગ અને બાર ઉપયોગ માનેલ છે, ત્યાં વચનયોગ માર્ગણાએ સમકાલીન યોગની વિવક્ષા છે એટલે અપર્યાપ્ત અવસ્યાભાવી કામણ અને દારિકમિશ્રની ગણના નથી. અહીં અસમ–કાલીન પણ ભાવની અપેક્ષાએ ગણના કરી કાર્મણ–ઔદારિકમિશ્રની પણ વિવક્ષા કરેલ છે. એ જ રીતે બે જ ગુણસ્થાનક અને સ્માર ઉપયોગ પણ ઘટી શકે છે. - હવે કાયયોગે મતાંતર જણાવે છે, કાયયોગ વચનયોગ અને મનોયોગ રહિત સમજવો. ત્યાં જીવભેદ ચ્યાર, ગુણઠાણાં બે, યોગ પાંચ અને ઉપયોગ ત્રણ હોય. સુક્ષ્મ અને બાદર એકેન્દ્રિય તે બન્ને પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ જીવભેદ યાર હોય. ગુણસ્થાનક પહેલું અને બીજું એ બે હોય. ઔદારિકદ્ધિક, વૈક્રિયદ્રિક અને કામણ એ પાંચ યોગો તથા મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદર્શન એ ત્રણ ઉપયોગ હોય. પહેલાં ૧૬, ૨૨, ૨૪ અને ૩૧મી ગાથામાં જીવસ્થાન ચૌદ, ગુણસ્થાન તેર, વોગ પંદર અને ઉપયોગ બાર જણાવેલ છે ત્યાં અન્ય યોગ સહચરિત કાયયોગની વિવેક્ષા છે. જ્યારે અહીં અન્ય યોગ રહિત એકલા કયોગની વિવેક્ષા છે. અને તે ફક્ત એકેશ્વિમાં જ હોય છે. એટલે અહીં કહ્યા પ્રમાણે યોગ–ઉપયોગાદિ ઘટી શકે છે. આ પ્રમાણે અન્ય–આચાર્યો વિવક્ષા ભેદથી જે મતાંતરો માને છે તે આ ગાથામાં જણાવેલ છે. નૃ. ક. ૧૮ Page #279 -------------------------------------------------------------------------- ________________ ગાથા, ૩૭. “ અને શેષ ૪૧ માણાને વિષે '' દેવગતિ, મનુષ્ય ગતિ, તિય ચગતિ, ૫ ચેન્દ્રિય, ત્રણ યોગ, ત્રસકાય, ત્રણ વેદ, ચાર કષાય,સાત જ્ઞાન, પાંચ સંયમ, ત્રણ દન, ભવ્ય, અભવ્ય, છ સમ્યકૃત્વ, સંજ્ઞી, આહારી, અણાહારી એ ૪૧ માર્ગણાને વિષે છ લેશ્યા હેય. અભવ્યાદિકને અશુદ્ધ પરિણ:મહાવાથી અશુદ્ધ લેશ્યા હોવી જોઇએ, પરંતુ વ્યવહા૨ે શુભ પ્રવૃત્તિએ કરીને અને શુદ્ધ દ્રવ્યક્રિયાએ કરીને અભવ્ય નવમા ગ્રવેયક સુધી જાય છે તે માટે અને શુકલ લેશ્યા કહી છે. ગાથા. ૪૬. ૨૭૪ 66 વૈક્રિયદ્રિક સહિત “ અબડ શ્રાવકની જેમ કેટલાક વૈક્રિય લબ્ધિવાળાને વૈક્રિય પ્રાર'ભના સ`ભવ છે માટે. ગાથા. ૪૯. આ ગાથામાં સૈદ્ધાન્તિક અને કા ગ્ર ંથિક મતાંતરોનું વર્ણન છે. (૧) સિદ્ધાન્તમાં સાસ્વાદન સમ્યક્ત્વે જ્ઞાન પણ માનેલ છે, જ્યારે કર્મ ગ્રંથકાર અજ્ઞાન માને છે. સિદ્ધાન્તમાં તેને પાઠ આ પ્રમાણે છે. નાળિ બનાળિ! નોચમાં ! नाणि वि अन्गणी वि. जे नाणी ते नियमा दु नाणी, आभिणिबोहियनाणी सुयनाणी । जे अन्नाणी ते वि नियमा दुअन्नाणी. तं जहा महअन्नाणी सुयअन्नाणी. “વયિા ” મતે ! ભ. શ. . (૨) હે ભગવાન્ ! બેઇન્દ્રિયો શાની છે કે અજ્ઞાની ? હે ગૌતમ ! જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તે મતિજ્ઞાની અને શ્રુતજ્ઞ ની એ બે જ્ઞાની છે. જે અજ્ઞાની છે તે પણ નિયમા મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની એ બે અજ્ઞાની છે. અહી” જે જ્ઞાની કહ્યા Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ છે તે સાસ્વાદન સમ્યક્ત્વની અપેક્ષાએ કહેલ છે. બીજા સમ્યકત્વને અભાવ હોવાથી તેની અપેક્ષાએ કહેલ નથી. પ્રાપામાં ક છે -- बेईदियस्स दो नाणा कई लभति ? भणइ-सासाधण पडुच्च तस्सापज्जत्तयस्स दो नाणा लभति. બેઈદ્રિયને બે જ્ઞાન કેવી રીતે હોય? સારવાદન સમ્યકત્વની અપેક્ષાએ કરણ અપર્યાપ્ત અવસ્થામાં બે જ્ઞાન હોય છે. સાસ્વાદનભાવે જ્ઞાન મૂત્રસંમત હોવા છતાં કર્મ ગ્રંથના અભિપ્રાય પ્રમાણે અહીં તેને લીધું નથી. તેને આશય આ પ્રમાણે છે–સાસ્વાદન સમ્યક – પડતાં હોય છે, તે મિથ્યાત્વની સન્મુખ છે માટે મલિન છે. એટલે જ્ઞાન પણ મલિન હોવાથી અજ્ઞાન જ છે. કર્મ ગ્રંથકાર સભ્ય 1 મોહનીયના ક્ષય–ઉપશમ કે ક્ષયપશમ ભાવમાં જ જ્ઞાન માને છે. (૨) સિદ્ધાન્તમાં વૈક્રિય અને આહારકને પ્રારંભકાળે આંતરિક સાથે મિશ્ર થતું હોવાથી ઔદારિકમિશ્ર કહ્યું છે. પરાવાણામાં ૧૬ મા પદમાં કહ્યું છે કે-જ્યારે વૈક્રિય લબ્ધિસમ્પન એવા દરેક શરીરવાળા પંચેન્દ્રિય મનુષ્ય, પંચેન્દ્રિયતિર્યંચ અથવા બાદર વાયુકાય વૈક્રિય શરીર કરે છે ત્યારે દારિક શરીર યોગવર્તમાન હોય છે. તે વૈકિય શરીરમાં શરીર પર્યાપ્ત પૂર્ણ ન કરે ત્યાં સુધી વૈક્રિય સાથે મિશ્રતા હોય છે, પણ દારિકનું પ્રધાનપાતું હોવાથી વ્યપદેશ દારિકમિશને થાય છે, એ જ પ્રમાણે હારિક રીર સંબધિ પણ સમજવું. એટલે વૈક્રિય અને આહારક કરતી વખતે દારિકમિશ્ર અને પરિત્યાગકાળે અનુક્રમે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર હોય છે. કર્મ ગ્રંથકાર માને છે કે કોઈ પણ શરીરદારી કાયયોગને વ્યાપાર હોય પણ દારિક શરીર જન્મસિદ્ધ છે. વૈક્રિય અને આહારક લબ્ધિજન્ય શરીરની પ્રધાનતા માનીને પ્રારંભ અને પરિત્યાગકાળે વૈકિયમિશ્ર અને આહારકમિશનો વ્યવહાર કરવો જોઇએ. અહીં આ રીતે કર્મગ્રંથકારને અભિપ્રાય ગ્રહણ કરેલ છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ (૩) સિદ્ધાતમાં એકેન્દ્રિયમાં સાસ્વાદન ગુણઠાણું માન્યું નથી. જ્યારે કર્મગ્રંથકાર માને છે. સિદ્ધાતમાં વિશેષ સૂત્રથી એકેન્દ્રિયોને અજ્ઞાની કહ્યાં છે. જો એમ ન કહ્યું હોત તે બેઇન્દ્રિયોની માફક તેમને પણ જ્ઞાની માનવા પડત અને સાસ્વાદનભાવ માનવો પડત. તે સૂત્ર આ પ્રમાણે – દ્રિા જો મ!િ જિના બના? ! नो नाणी नियमा अन्नाणी. હે ભગવાન્ ! એકેન્દ્રિય જ્ઞાની કે અજ્ઞાની? હે ગતમ! જ્ઞાની નથી, નિયમથી અજ્ઞાની છે. આ વિષયો સિવાય નીચેની બે બાબતોમાં પણ મતાંતર પ્રવર્તે છે. (૧) સિદ્ધાની અવધિદર્શન એકથી બાર ગુણસ્થાનક સુધી માને છે. જ્યારે કર્મગ્રંથકાર ચોથાથી બાર સુધી માને છે. (૨) સિદ્ધાતમાં ગ્રથિભેદ પછી ક્ષાયોપથમિક સમ્યક – માન્યું છે, જયારે કર્મગ્રંથકાર પથમિક સમ્યક – માને છે. આ ગાળામાં પણ કર્મ ગ્રંથકાર અને સિદ્ધાન્તકારની જે જુદી જુદી માન્યતા છે તે બતાવેલ છે. ગાથા, પ૦, ગુણસ્થાનકમાં વેશ્યા ઉપર અહીં ગુણસ્થાનક ઉપર વેશ્યા ઘટાવેલ છે. જ્યારે આગળ લેશ્યા માર્ગણા ઉપર ગુણસ્થાનક ઘટાવેલ છે. ગુણસ્થાનક ઉપર વેશ્યા ઘટાવતી વખતે પહેલા છ ગુણસ્થાનમાં છ લેણ્યા માનેલ છે. જયારે લેશ્યા માર્ગનું ઉપર ગુણસ્થાનક ઘટાવતી વખતે પહેલા ચાર ગુણઠાણે છ વેશ્યાઓ માનેલ છે. આ બંને વસ્તુ અપેક્ષાકૃત છે. પહેલા મત અનુસાર પાંચમું અને છઠું ગુણસ્થાનક પ્રાપ્ત કરતી વખતે શુભ લેશ્યા હોય છે, પણ પ્રાપ્ત કર્યા પછી અશુભ લેશ્યાઓ હોય છે. - એ અપેક્ષાએ પહેલા છ ગુણઠાણે છે વેશ્યા. જયારે બીજા મત Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ અનુસાર પાંચમું અને છટ્ઠ ગુણસ્થાનક શુભ લેશ્યાએજ પ્રાપ્ત થાય છે. એટલે તે તે ગુણસ્થાનકની પ્રાપ્તિ વખતે શુભ લેશ્યાઓ હાવાથી પ્રથમનાં ચાર ગુણઠાણાએ છ લેશ્યા ગણાવેલ છે. “ બન્ધ હેતુપર ” આગળ પહેલા કમ ગ્રંથમાં બન્ધના જે હેતુઓ ગણાવેલ છે તે વ્યવહાર દૃષ્ટિથી ગણાવેલ છે. જયારે અહીં ગણાવેલ હેતુ નિશ્ચય દૃષ્ટિથી છે. અથવા પહેલા કર્મ ગ્રંથમાં ગણાવેલ હેતુઓ બાહ્ય હેતુ છે જયારે આ અભ્યંતર હેતુ છે. ગાથા પ૩. “એક સતા વેદનીય ચાર હેતુએ બંધાય” શાતાવેદનીય ચારે હેતુએ બંધાય છે. શાતા મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે બંધાય છે તે મિથ્યાત્વ પ્રતિક બંધાય છે. બાકીના ત્રણ હેતુએ પણ બંધાય છે. પર ંતુ અહીં' તે હેતુ ગૌણ છે અને મિથ્યાત્વની મુખ્યતા છે. બીજાથી પાંચમા ગુણઠાણા સુધી અવિરતિની મુખ્યતા છે અને બાકીના હેતુ ગૌણ છે. પ્રત્તથી સૂક્ષ્મ-સપરાય લગી કષાયનો મુખ્યતા છે અને યોગની ગૌણતા છે. એટલે ત્યાં કષાય પ્રત્યયિક બંધાય છે. ઉપશાન્તમેહથી યાગી લગી એક યાગ પ્રત્યયિર બંધાય છે. પ્રમાણે શાતા ચાર હેતુએ કરીને બંધાય છે. “મિથ્યાત્વ ગુણઠાણેજ બંધ છે” —ત્રિક વગેરે રસાળ પ્રકૃતિ દિષ્ટિ ગુણઠાણે જ બંધાય છે. કારણ કે તેના મિથ્યાત્વનો સાથે અન્વય-વ્યતિરેક સંબંધ છે. મિથ્યાત્વ હોય ન્યારે આ પ્રકૃતિએ બધાય છે. અને મિથ્યાત્વના અભાવમાં બંધાતી નથી. આથી મિથ્યાજ્ એ આનું મુખ્ય કારણ છે. અને બાકીના ત્રણ ગણ છે. એટલે મિથ્ય!ન્ય પ્રત્યયિક ગણાવેલ છે. “મિથ્યાત્વ અને અવિરતિ એ બે હેતુએ બંધાય” તિ’ચન્દ્રિક વગેરે ૩૫ પ્રકૃતિના બધનાં મુખ્ય કારણે! મિથ્યાત્વ અને અવિરતિ છે. અને બાકીનાં બે ગૌણ કારણેા છે. એટલે એ બે કારણા વડે તેના Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ બ‰ કહેલ છે. કારણ કે મિથ્યાત્વ અને અવિરતિ હોય ત્યાં સુધી આ પ્રકૃતિએ બંધાય છે. અને તેના અભાવમાં બધા પણ અભાવ છે. ‘“એ ત્રણ હેતુએ બંધાય” આહારકણ્વિક અને તીર્થંકર નામકમ સિવાયની બાકીની ૬૫ પ્રકૃતિ મિથ્યાત્વથી સૂક્ષ્મસ પરાય લગી યથાયોગ્ય મિથ્યાત્વ-અવિરતિ અને કષાય વડે બંધાય છે. માટે અહીં' આ ત્રણ હેતુઓની મુખ્યતા છે. અને યોગની ગૌણતા છે. અહીં વ હેતુ સાથે આ ત્રેસઠ પ્રકૃતિના અન્વય—વ્યતિરેક સંબંધ છે. આ ત્રણ હેતુએ હાય ત્યાં સુધી બંધાય છે. અને હેતુઓ ટળ્યા પછી આગળના ગુણઠાણે બધાતી નથી. આગળ એકલા યોગ છે. યોગની સાથે આ પ્રકૃતિને અન્વય-વ્યતિરેક સંબંધ નથી, માટે યાગનું વન કરેલ છે. સમ્મત્તશુળનમિસઁ” વગેરે આહારકદ્દિક અને જિનનામના વિશેષ બંધ હેતુ તરીકે અહીં સમ્યકત્વને ગણેલ છે. કારણ કે સમ્યક ! અભાવમાં આ પ્રકૃતિ બંધાતી નથી એમ એના વિશેષ હેતુ રણાવવા માટે આ ત્રણ પ્રકૃતિને જુદી ગણાવેલ છે. બાકી પંચસંગ્રહમાં તો તે ૩ માğ” એમ કહીને તીર્થંકર નામક કિને પણ ય પ્રયિક ગણાવેલ છે. વળી આગળ ૨૦ સંગાથામાં તી ઇંકર નામકર્મીને સમ્યક ત્વ પ્રત્યયિક અને આહારકટિને સવા પ્રત્યધિક ાવેલ છે. એ પણ વિશેષ હતુ બતાવવા માટે ૬. રણાવેલ છે. વળી આગળ પ્રકૃતિ અને પ્રદેશ બંધના કારણ તરીકે થં, અને સ્થિતિબંધ અને રસબંધના કારણ તરીકે કષાયો પદ કન ગ્રંથમાં કહશે, એટલે અહીં કર્તાના આશય વિશેષહેનુ નિદે શ ાના છે. ગાથા ૫૬. દેશવતિએ ૩૯ હેતુ હાય” દેશવિરતિ ગુણસ્થાનક વિસંગતિ અને અપર્યાપ્ત અવસ્થામાં હાતુ' નથી એટલે કામણ કાયયોગ અને Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ઔદારિકમિશ્ર કાયયોગ એ બે ન હેાય, અને ત્રસકાયની અવિરતિર્થી વિરમેલ હોવાથી તે પણ ન હેય. અહીં શકા થાય છે કે-ત્રસની અવિરતિ માત્ર સંકલ્પથીજ ટળી છે, પણ આરંભથી નહીં તે અહીં વસની અવિરતિ કૅમ ટાળી ? ઉત્તર:~ગૃહરથેાને અશકય પરિહાર હાવાથી આરંભથી ત્રસની અવિરતિ હેાવા છતાં તે અલ્પ હાવાથી અહી તેની વિવક્ષા કરી નથી. આ વસ્તુ બૃહચ્છતકની ચૂણી અનુસાર લખેલ છે. અને અપ્રત્યાખ્યાનાવરણીય ચાર કષાયના ઉદયના અભાવ વાથી તે પણ અહીં હેય નહીં. થા પ૯. 66 33 એ ત્રણ ગુણકાણે સાત કર્મ બાંધે મિશ્ર ગુણઠાણે તથા ૨૩ભાવથીજ જીવ આયુષ્ય બાંધતા નથી. અપૂર્વકરણ અને અનિવૃત્તિ બદરે અતિ વિશુદ્ધ અધ્યવસાય હાવાથી આયુષ્ય બંધાતુ નથી. કછુ કે આયુધ ચાલના પિરણામથી થાય છે. '' એ બે વર્ઝન ! કર્મ બધે ” મેાહનીયને બંધ બાદર કયના ઉદયે થાય છે, અને સૂમસ પરાયે બાદર કષાયને અભાવ :૧થી માહનીય ન બંધાય તથા અતિવિશુદ્ધ હે'વાથી આયુષ્ય પણ ન બંધાય. ગયા ૬૧ “મિ મટે નહી” નથી ત્યાં આઠ ઉદીરે” મિશ્ર ગુણઠણે આ કર્મીનીટર ઉદીરણા હોય. કોઇ કાળે સાતની ઉદીરણા ન હોય. કારણ કે મિશ્ર ગુણટાણે આવલિકાશેષ આયુષ્યને અભાવ છે. મિશ્ર ટાણે રહેલા જીવ આયુષ્ય એક અન્તર્મુહૂર્ત બાકી હોય ત્યારે મિત્રા ભાવને તજને મિથ્યાત્વે અથવા સમ્યકત્વે જાય છે. “છ કર્યું ઉંદીરે” ત્યાં અતિ વિશુદ્ધ પરિણામ હાવાથી આયુષ્ય અને વેદનીયની ઉદીરણાના અભાવ છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ “શેષ ૫ કર્મ ઉદીરે” ઉપશાહ ગુણઠાણે અતિવિશુદ્ધ પરિણામ હોવાથી વેદનીય અને આયુષની ઉદીરણા ન હોય અને મેહનીયના ઉદયનો અભાવ હોવાથી તેની પણ ઉદીરણા ન હોય. કારણ કે વેદ્યમાનવોલીચંતે વેદાતું કર્મ જ ઉદીરાય છે. ગાથા ૬૨ સારાંશ:-ત્રીજે ગુણઠાણે આઠની ઉદીરણા. પહેલે, બીજે, ચોથે, પાંચમે અને છઠ્ઠ સાત અને આઠ કર્મની ઉદીરણા, સાતમાથી લઇને દશમાની એક આવલિકા બાકી રહે ત્યાં સુધી છની ઉદીરણા. દશમાની છેલ્લી આવલિકાથી લઇને બારમાની છેલી આવલિકા બાકી રહે ત્યાં સુધી પાંચ કર્મની ઉદીરણા. બારમાની છેલી આવલિકાથી તેરમ ના અને ધી બેની ઉદીરણા. ઉદીરણા અધિકારમાં સર્વ કર્મની ઉદય–ગનાની સ્થિતિ એક આવલિકા શેષ હોય ત્યારે ઉદીરણા કે એ ભાવાર્થ છે. “એ ૩ ગુણઠાણે પરસ્પર સરખા” સર્વ જીવને શ્રેણિએ ચઢના એ રણ ગુણઠાણ હોય માટે સરખા કહ્યા. ગાથા ૬૪ પમિક ભાવ:–મોહનીય કર્મના સર્વથા દબાઈ જવાથી એટલે વિપાક અને પ્રદેશપપણાએ બન્ને પ્રકારના ઉદયના ઉપરથી - અભાવથી ) પ્રગટ થયેલ જે જીવ સ્વભાવ તે પમિક ભાવ. ક્ષાયિક ભાવ :-કર્મનો અત્યંત ક્ષય થવાથી પ્રગટ કરેલ જે ઇવ સ્વભાવ તે ક્ષાયિક ભાવ. ક્ષા પમિક ભાવ:–ઉદયમાં આવેલ કમ ન થાય અને એન. દિત કર્મ ના ઉપશમ થવાથી પ્રગટ થયેલ જીવ રવભાવ તે ક્ષાયોપથમિક ભાવ. અહીં ઉપશમના બે અર્થ છે. (૧) ઉદયમાં આવેલ કર્મનો ભગવાને નાશ કરવો અને જે ઉદયમાં નથી આવ્યાં પણ આવવાના છે તે મોય! Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ અયવસાય અનુસારે રસ ઓછો કરવો એટલે તેઓને હીનશક્તિવાળાં કરવાં અને રહેલ શકિતના પ્રમાણમાં ભેગવવાં. આ અર્થ ઉદયયુક્ત ક્ષયોપશમવાળાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયમાં ઘટે છે. (૨) ઉદયમાં આવેલાં કર્મને ભોગવી નાશ કરવો અને ઉદયમાં નહિ આવેલાં તેઓને હીનશક્તિવાળાં કરી એવી સ્થિતિમાં મૂકવાં કે સ્વરૂપનઃ ફળ ન આપી શકે. પરરૂપે ભગવાઈ દૂર થાય. આ અર્થ મોહનીયમાં લાગુ થાય છે. દયિક ભાવ:–કર્મની શુભાશુભ પ્રકૃતિના (રરાના) ઉદયથી પ્રગટ થયેલ જીવ સ્વભાવ તે ઔદયિક ભાવ. પરિણામિકભાવ:-જેને લઈને મૂળ વસ્તુમાં કોઈ પણ પ્રકારનું પરાવર્તન ન થાય એવો ભાવ તથા ધર્માસ્તિકાયદિ દ્રવ્યમાં રહેલ જે તદ્ધિ સ્વભાવ ને તામિકભાવ. ગાથા ૬૫ કેવળજ્ઞાન:– વળજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય તે ક્ષાયિક કેવળજ્ઞાન. કેવળદર્શન:-કેવળદર્શનારણીય કર્મ ક્ષયથી ઉત્પન્ન થાય તે સાયિક ભાવનું કેવળ દર્શન. ક્ષાવિ સમ્યકત્વ:––અનંતાનુબંધી ચાર કષાય અને ત્રણ દર્શનમોહનીય એ સાત પ્રકૃતિનો ય થવાથી આમામાં ઉત્પન્ન થયેલ તત્ત્વચિગુણ તે લાલિક રાખ્યક ત્વ. દાનાદિ પાંચ લબ્ધિ --દાનાત્તરાય, લાભારાય, મગાત્તરાય, ઉપમાગાંતરાય અને વીતરાય એ પાંચ પ્રકારના અંતરાય કમનો ક્ષય થવાથી ઉત્પન્ન થાય તે દાનાદિ પાંચ લબ્ધિ જાણવી. યથાખ્યાત ચારિત્ર:-–ચારિત્ર મોહનીના ક્ષયથી ઉત્પન્ન થયેલ તે યથાખ્યાત ચારિત્ર. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન” મતિજ્ઞાન–મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન-શ્રુતઅજ્ઞાન, અવધિજ્ઞાન-વિર્ભાગજ્ઞાન અને મન:પર્યાવજ્ઞાન, તે તે પ્રકારના જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. “૩ દર્શન” ચક્ષુદર્શન. અચક્ષુદર્શન અને અવધિદર્શન તે તે પ્રકારના દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. “દાનાદિ પાંચ લબ્ધિ” દાન, લાભ, ભાગ, ઉપભોગ અને વીર્ય આ પાંચ લબ્ધિઓ તે તે પ્રકારના અંતરાયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. પ્રશ્ન:–દાનાદિ પાંચ લબ્ધિઓ પહેલાં ક્ષાયિક ભાવની કહી છે. અને અહીં ક્ષાયોપથમિક ભાવના કહી છે. તે વિરોધ કેમ નહીં ? ઉત્તર–દાનાદિ લબ્ધિઓ બે પ્રકારની છે. (૧) અંતરાયકર્મના ક્ષયથી ઉત્પન્ન થતી (૨) અંતરાય કર્મના સંયોપશમથી ઉત્પન્ન થતી. ત્યાં ક્ષાયિક ભાવમાં ગણાવેલી ક્ષયથી ઉત્પન્ન થયેલ અને કેવલજ્ઞાનીને હોય છે, જ્યારે બીજા પ્રકારની છદ્મસ્થોને હોય છે. પશમ સમ્યકત્વ :-અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શન મોહનીયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ ભાવ. દેશવિતિ :–અપ્રત્યાખ્યાનાવરણીય ચાર કપાયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ ભાવ, સર્વવિરતિ –પ્રત્યાખ્યાનાવરણીય ચાર કપાયના ક્ષયોપશમથી સર્વવિરતિ ગુણ ઉત્પનન થાય છે. ગાથા ૬૬ અજ્ઞાનપણું” મિથ્યાત્વના ઉદયથી અસ૬ અધ્યવસાયવાળું સદ્ભજ્ઞાન પણ અજ્ઞાન છે. પાછળની ગાથામાં ત્રણ અજ્ઞાનને ક્ષાપશમિક ભાવમાં ગણેલ છે. અને અહીં ઔદયિક ભાવમાં ગણેલ છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ તે ત્યાં લાયોપથમિક ભાવમાં ગણવાનું કારણ એ છે કે તે જ્ઞાનાવ રણીય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થાય છે તે અપેક્ષાએ કહેલ છે. અને અહીં ઔદયિક ભાવમાં ગણવાનું કારણ એ છે કે અજ્ઞાનતાનું મુખ્ય કારણ મિથ્યાત્વ મેહનીયન ઉદય છે. અસિદ્ધત્વ:–આઠ પ્રકારના કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ ભાવ. અસંયમ:-અવિરતપણું. અપ્રત્યાખ્યાનાવરણીય કપાયના ઉદયથી ઉત્પન્ન થાય છે. ૬ “લેશ્યા”:-(૧) જેઓના મતથી લેગ્યા કપાયાન્તર્ગત દ્રવ્ય છે. તેમના મતે કષાય મોહનીયના ઉદયથી ઉત્પન્ન થતી હોવાથી ઔદકિ. (૨) જેઓ લેસ્થાને યોગ પરિણામરૂપ માને છે તેના મને ત્રણ–મોગ જનક કર્મના ઉદયથી ઉત્પન્ન થતી હોવાથી ઔદ યિક ભાવે. (૩) જેઓ લશ્યાને આઠે કર્મના પરિણામરૂપ માને છે તેઓના અભિપ્રાયથી સંસારિત્વ અને આઠ પ્રકારના કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલ છે. “ કષાય” ક્રોધ, માન, માયા અને લોભરૂપ ચાર કપાયે મહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. ક ગતિ” નારકત્વ, તિર્યકત્વ, મનુજત્વ અને દેવત્વરૂપ પર્યાય ગતિનાકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. “ત્રણ વેદ” સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ નોકષાય મેહનીયના ઉદયથી ઉત્પન્ન થાય છે. એટલે ઔદયિકભાવે છે. મિથ્યાત્વ” અવની શ્રદ્ધારૂપ મિથ્યાત્વ મોહનીયના ઉદયથી ઉત્પન્ન થતું હોવાથી દયિક છે. ગાથા ૬૮, ાયિક-પારિણામિક –બા ભાંગો સિદ્ધોને હોય એટલે ૧ ક્ષ િ–દયિક–પરિણામિક :–આ ભાંગો કેવળીને હોય. એટલે ૧ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ક્ષાયેાપશમિક-ઔદયિક-પારિણામિક :—ચારે ગતિમાં હાય. એટલે ૪ ઔપમિક—ક્ષાયે પશમિકઔદયિક-પારિગામિક—ચારે ગતિમાં એટલે ૪ ક્ષાયિકક્ષાયાપથમિકઔદયિક—પારિણામિક ઃ ચારે ગતિમાં એટલે ૪ ઔપશમિક-ક્ષાયિક—મિશ્ર — ઔષ્ટિક-પરિણામિક :- મનુષ્યગતિ એટલે ૧ કુલ ચારે ગતિ આશ્રયીને ૧૫ ભેદ સૌનિપાતિક ભાવના થાય. તેમાં મુખ્ય ભેદ ૬ છે. તે જીવમાંહે સભવે, બીજા નહિ. ગાથા ૬૯. ચાર ઘાતક ને ક્ષોમિક ભાવ હાય છે પણ કેવલ જ્ઞાનાવરણીય અને કેવલ દર્શાનાવરણીયન પશિમ ભાવ હાતા નથી. એટલી વિશેષતા સમજવી. - અજીવ દ્રવ્યને વિષે ભાવ ધર્માસ્તિકાય – અધર્માસ્તિકાયઅને કાળ એ પાંચ અજીવ દ્રવ્યો છે. ચાર અજીવ દ્રવ્યાને વિશે પરિણામિક ભાવ જીવ અને પુદ્દગલાને ગતિમાં સહાયરૂપકમાં ગ઼મેલ છે. અધર્માસ્તિકાય જીવ અને પુને સ્થિતિમાં સહ રૂપ પેાતાના કાર્યોમાં અનાદિકાલથી પરિણમેલ છે. આકાશાસ્તિકાય જીવ અને પુદ્ગલને અવકાશ આપવારૂપ પાકમાં અનાદિકાલથી પરિણમેલ છે. કાલ સમયપર્યાયરૂપ સ્વકાર્યમાં અનાદિકાલથી પરિણ મેલ છે. માટે આ ચારને અનાદિ પરિણામિક ભાવ છે. કિાય – પુદગલાસ્તિકાય સ્વાસ્તિકાય સિવાય બેકીનાં હોય છે. ધર્માસ્તિકાય અનાદિકાલથી પરિ પુદ્ગલ દ્રવ્યમાં પારિણામિક અને ઔયિક એ બે ભાવ રહેલ છે. ત્યાં પારિણામિક ભાવ બે ભેદે છે. સાદિ-પારિણામિક અને અનાદિ Page #290 -------------------------------------------------------------------------- ________________ પારિણામિક. ત્યાં સુકાદિ કંધો સાદિ–કાલથી તે તે ભાવમાં પરિણમેલ હેવાથી તેને સાદિ–પરિણામિક ભાવ હોય છે. જયારે મેરૂ વગેરે શાશ્વતા પદાર્થો અનાદિ–કાલથી તે તે ભાવમાં પરિણમેલ હોવાથી તેનો અનાદિ-પારિણામિક ભાવ હોય છે. દારિકાદિ શરીરનામકર્માદિના ઉદયથી ગ્રહણ કરેલા અનંત પરમાણુવાળા ઔધો તથા અંગોપાંગાદિ આકાર ઘા વર્ણાદિને ઔદયિક અને પરિણામિક ભાવ ઘટે છે. કારણ કે એ સ્વ–સ્વભાવમાં પરિણત હોવાથી પારિણામિક ભાવ, અને ઔદારિક આદિ શરીરનામ-કર્મ જન્ય હોવાથી વિક ભાવ. જીવ જેને નથી ગ્રહણ કરી શકતો એવા દ્વિ–આણુકાદિર્ક - ધોમાં જે વધઘટ થાય તેમાં તે સાદિ-પારિણામિક ભાવ ઘટે છે. ટીકામાં જીવ જેને ગ્રહણ કરી શકે છે તેવા સ્કંધમાંજ દપિક ભાવ કહેલ છે. જ્યારે ટબામાં દ્વિ–આણુકાદિને પણ દાયિક ભાવ કહ્યો છે. તેને આશય સમજી શકાતો નથી, કારણ કે તેમાં તે સાદિ-પારિણામિક ભાવ ઘટે છે. કાર્પણ વગંણાના પુદ્ગલ સ્કંધમાં પથમિક આદિ ભાવો ઘટી શકે છે. પણ તેની અહીં વિવસા કરેલ નથી. ગાથા, ૭૦, “ત્યારે જ ભાવ હોય” (૧) પરિણામિક (૨) ઔદયિક (૩) લાયોપથમિક (૪) પથમિક. અથવા (૧) પરિણામિક (૨) ઔદયિક (૩) લાયોપથમિક (૪) ક્ષાયિક. પંચસંગ્રહ દ્વાર બીજું ગા. ૬૪ ની ટીકામાં આ પ્રમાણે વિશેષતા છે–ત્યાં “ઉપશમક-ઉપશાન,” પદથી પાકમાથી અગિયારમા સુધીનાં ચાર ગુણસ્થાનક ગ્રહણ કરેલ છે. અને “અપૂર્વ તથા ક્ષીણ” પદથી આઠમું, નવમું, દશમું અને બારમું એ ચાર ગુણસ્થાનક ગ્રહણ કરેલ છે. ત્યાં ઉપશમ શ્રેણીવાળાને ઔપથમિક ચારિત્ર માને છે. પણ ક્ષપકકોણીવાળા માટે ચારિત્રને કોઈ ઉલ્લેખ નથી, જ્યારે ટીકા અને ટકા અનુસાર આઠમે Page #291 -------------------------------------------------------------------------- ________________ ગુણઠાણે ક્ષાયોપથમિક ચારિત્ર અને ઉપશમ શ્રેણીવાલાને ૯–૧૦-૧૧ મે ગુણઠાણે ઉપશમ ચારિત્ર તથા ક્ષપક શ્રેણીવાળા માટે ચરિત્રનો કોઈ ‘ઉલ્લેખ નથી. અગિયારમાં ગુણઠાણે મોહનીય સપૂર્ણ ઉપશમ હોય છે એટલે માત્ર ઔપથમિક ચારિત્ર હોય છે. નવમે અને દશમે ઔપથમિક ક્ષાયોપથમિક એ બે ચારિત્ર હોય છે. કારણ કે એ બે ગુણઠાણે ચારિત્ર મેહનીયની કેટલીક પ્રકૃતિઓ ઉપશાના હોય છે. બધી નહીં. એટલે ઉપશાત પ્રકૃતિની અપેક્ષાએ પથમિક અને અનુપશાન પ્રકૃતિની અપેક્ષાએ લાયોપથમિક ચારિત્ર સમજાય છે. એ પ્રમાણે ક્ષપક કોણીવાળાને ચારિત્ર બેહનીયની કેટલીક પ્રવૃતિઓને ક્ષય અને કેટલીકને ક્ષયોપશમ હોવાથી ક્ષાયિક અને ક્ષાયોપથમિક ચારિત્ર ૮–૯–૧૦–૧૨ ગુણઠાણે સમજાય છે. ગાથા, ૭૦, આ ગાથા કોઈ એક જીવને શિવક્ષિત સમયે કેટલા ભાવો હોય તે સંબંધિ છે. એક જીવમાં જુદા જુદા સમયે અથવા અનેક જીવમાં એક સમયે પાંચે ભાવો હોઈ શકે છે. ત્યાં ગુણઠાણાની અપેક્ષાએ પહેલા ત્રણ ગુણઠાણામાં દથિક–ક્ષાયોપથમિક અને પરિણામિક એ ત્રણ ભાવ હેય છે. ચોથાથી અગિયારમા સુધીના આઠ ગુણઠાણામાં પાંચે ભાવો હોય છે. બારમાં ગુણઠાણે ઔપશમિક સિવાયના ચાર ભાવો હોય છે. તેમાં અને ચૌદમા ગુણઠાણે સાયિક-ઔદયિક-પારિણામિક એ ત્રણ ભાવ હોય છે. અનેક જીવની અપેક્ષાએ ગુણસ્થાનકોમાં ભાવોના ઉત્તરભેદ – પશમિક ભાવના ભેદો આ પ્રમાણે –સમ્યકત્વ ચેથાથી અગિયારમા ગુણઠાણા પર્યત હોય અને ચારિત્ર ૯-૧૦-૧૧ એ ત્રણ ગુણઠાણે હેય. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ ક્ષાયોપથમિક ભાવના ઉત્તરભેદો આ પ્રમાણે – પહેલા બે ગુણઠાણે ત્રણ અજ્ઞાન, ચક્ષુ-અચક્ષુદર્શન, અને પાંચ લબ્ધિ એ દશ ભેદો હોય. ત્રીજે મિશ્રદ્રષ્ટિ ગુણઠાણે ત્રણ મિશ્રજ્ઞાન, ત્રણ દર્શન, પાંચ લબ્ધિ અને મિશ્ર મેહનીય એ બાર ભેદ હોય. (અહિં અવધિદર્શન સિદ્ધાન્તની અપેક્ષાએ ગણાવેલ છે.) ચોથે ગુણઠાણે ત્રણ જ્ઞાન, ત્રણ દર્શન, પાંચ લબ્ધિ અને સમ્યકત્વ મેહનીય એ બાર ભેદો હોય. પાંચમે ગુણઠાણે દેશવિરતિ સહિત તેર ભેદ હોય. છઠ્ઠ—સાતમે ગુણઠાણે મનઃપવજ્ઞાન સહિત અને દેશવિરતિને બદલે સર્વવિરતિ સહિત ચૌદ હોય. ૮–૯–૧૦ એ ત્રણ ગુણઠાણે સમ્યક્ત્વ વિના તેર ભાવ હોય. અગિયારમે તથા બારમે ગુણઠાણે ચારિત્ર વિના બાર ભાવ હોય. તેરમે અને ચૌદમે ગુણઠાણે ઘાતી કર્મનો ક્ષય થવાથી લાપશમિક ભાવ હોતો નથી. ઔદયિક ભાવના ઉત્તરભેદ આ પ્રમાણે– મિશ્યાવ ગુણઠાણે ચાર ગતિ, ચાર કષાય, ત્રણ વેદ, છ લેશ્યા, અજ્ઞાન, અસિદ્ધત્વ, અવિરનિ અને મિથ્યાત્વ એ ૨૧ ભેદ હોય. સાસ્વાદને મિથ્યાત્વ વિના ૨૦ ભેદ હોય. મિશ્ર અને અવિરતિ સમ્યગદષ્ટિ ગુણઠાણે અજ્ઞાન વિના ૧૯ ભાવ હોય, (મિશ્ર ગુણઠાણે જ્ઞાન અને અજ્ઞાન મિશ્રા હોય છે. કર્મગ્રંથકાર અજ્ઞાન માને છે સિદ્ધાંતકાર એકલું જ્ઞાન માને છે) દેશવિરતિ ગુણઠાણે નરકગતિ અને દેવગતિ વિના ૧૭ ભાવ હોય. પ્રમત્ત ગુણઠાણે તિર્યંચગતિ અને અસંયમ ૧૫ ભાવ હોય. અપ્રમત્ત વિના ગુણઠાણે પ્રથમની ત્રણ લેશ્યા સિવાય બાકીના બાર ભાવ હેય. આઠમે અને નવમે ગુણઠાણે પદ્મ અને તેને વેશ્યા વિના ૧૦ ભાવ હેય. સૂક્ષ્મપરાય ગુણઠાણે ત્રણ વેદ અને ત્રાણ કવાય વિના ચાર ભાવ હેય. (સંજવલન લોભ, મનુષ્યગતિ, શુકલ વેશ્યા અને અસિદ્ધત્વ). ઉપશાસ્તહ, ક્ષીણમેહ અને સોનિ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ કેવિલ ગુણઠાણે સંજ્વલન લેભ વિના ત્રણ ભાવ હાય. અયેકિંગ કેલિ ગુણઠાણે મનુષ્યતિ અને અસિદ્ધત્વરૂપ બે ભાવ હોય છે. પારિામિક ભાવના ઉત્તરભેદ આ પ્રમાણે: 2 મિથ્યાત્વ ગુણઠાણે ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ એ ત્રણ ભેદ હાય. સાસ્વાદનથી ક્ષીણમેહ સુધી ભવ્યત્વ અને જીવત્વ એ બે ભેદ હોય. તેરમે અને ચૌદમે ગુણઠાણે સન સિદ્ધાવસ્થા ભણી તથા ઘાનીક ખપાવ્યા તેથી કે બીજા કોઈ કારણે ભવ્યત્વ પૂર્વાચાર્યોએ વિવધ્યુ નથી તેથી એક જીવત્વ પારિણામિકભાવે હોય. ક્ષાયિક ભાવના ઉત્તરભેદ આ પ્રમાણેઃ ચોથાથી અગિયારમા ગુણઠાણા સુધી સમ્યકૃત્વ હોય. બારમે ગુઠાણે સમ્યક્ત્વ અને ચારિત્ર હોય. તેરમે અને ચૌદમે ગુણકાણે સમ્યક્ત્વ, ચારિત્ર, જ્ઞાન, દર્શન અને પાંચ લબ્ધિ એ નવ ભાવ હાય. એમ ગુણટાણે જેટલા રેટલા ભાવના ભેદ છે તેને સ ંબંધે બનના સાન્નિપાતિક ભેદો યથાસ ભવ વિચારી લેવા, જેમકે મિથ્યાત્વ ગુઠાણે ઔદિયક ભાવના ૨૧, ક્ષાર્યપશમિક ભાવના ૧૦ અને પારિણામિક ભાવના ૩ સર્વે મલીને ૩૪ ભાવભેદે હાય. ગાથા. ૭૨. એક તે સખ્યા રાહત છે” સંખ્યાની મતલબ ભેદ સાથે છે. એટલે જેમાં ભેદની પ્રતીતિ થાય તે સખ્યા કહેવાય છે. એકમાં ભેદની પ્રતીતિ થતી નથી કારણ કે જ્યારે એક ઘડો આપણે જોઈએ છીએ ત્યારે આ ઘટ છે એવી પ્રતીતિ ઉત્પન્ન થાય છે. પણ આ એક ઘટ છે એવી પ્રતીતિ થતી નથી. અથવા આપવા અને લેવામાં જયા૨ે એક વસ્તુ પ્રાયઃ કોઈ ગણના કરીને આપતુ ~ લેતુ નથી. આ કારણથી બધાથી ઓછા હોવા છતાં એકની ર્ધન્ય સંખ્યાતા તરીકે ગણના થતી નથી. ભેદની પ્રતતિ બે આદિથી થાય છે માટે બેજ જઘન્ય સંખ્યાનું ગણી શકાય. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ ગાથા, ૭૩, અનવસ્થિતઃ–આગળ આગળ વધતો જતો હોવાથી નિયત પરિમાણના અભાવવાળો પ્યાલો તે અનવસ્થિત પ્યાલો. શલાકા:–એક એક સાક્ષિભૂત સરસવથી ભરાતા હોવાથી શલાકા. પ્રતિશલાકા –પ્રતિસાક્ષિભૂત સરસ વડે ભરાતો હોવાથી પ્રતિશલાકા. મહાશલાકા:–મહાસાક્ષિભૂત સરસ વડે ભરાતો હોવાથી મહાશલાકા. ગાથા ૭૪, અનવસ્થિત પ્યાલો પહેલો ખાલી કરીએ તે વખતે તે નિયત માપવાળો હોવાથી તે અનવસ્થિત કહેવાય નહીં. પણ ત્યારપછી આગળ જતાં કમેકમે વધતો જશે માટે તેનું પરિમાણ અનિયમિત હોવાથી તે અનવસ્થિત ગણાય. અને અનવસ્થિત થયા પછી જ સાલ - સરસવ શલાકામાં નંખાય તે પહેલાં નહી. ગાથા ૭૭. પ્રથમ લક્ષજન પ્રમાણ મૂવ અનવસ્થિત પલ્યને સરસવો વડે ભરવો. પછી તે ભરેલા પ્યાલાને ઉપાડીને એક એક સરસવ જ બૂદીપ આદિ પ્રત્યેક દ્વીપ અને સમુદ્રને વિષે મુકવા. આ પ્રમાણે એક એક સરસવ નાખતાં જે દ્રીપ કે સમુદ્રમાં મૂલ અનવસ્થિત પલ્ય ખાલી થાય તે દીપ કે સમુદ્ર જેવડો લાંબો-પહોળો તથા ઉંચાઈમાં પહેલા પલ્ય જેવડો બીજો અનવસ્થિત પત્ય કલ્પ. -અને એને શિખાસહિત સરસથી ભરો અને એક એક સરસવ -આગળના દ્વીપ અને સમુદ્રમાં નાંખતા જવું. આ પ્રમાણે એક એક -સરસવ નાંખતા જ્યારે અનવસ્થિત પલ્ય ખાલી થાય ત્યારે એક સરસવ શલાકા પથમાં નાખવો. વળી તે દ્વિપ કે સમુદ્ર જેવડો અનવસ્થિત પલ્ય બનાવવા અને તેને સરસ કરીને શિખાસહિત “તું. ક. ૧૯ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ભરવો અને પછી આગળના દ્વીપ અને સમુદ્ર એક એક સરસ. નાખશે અને ખાલી થાય ત્યારે એક સરસવ શલાકામાં નાખવો. આ પ્રમાણે જ્યારે અનવસ્થિત પાલ ખાલી થતા જાય ત્યારે એક એક સરસવ શલાકા પ્યાલામાં મુકતા જઈએ અને જે જે દ્વીપ કે સમુદ્રો ખાલી થાય તે તે દ્વીપ કે સમુદ્ર જેવડો નવો-નવો અનવસ્થિત ક૫તા જવું. આ પ્રમાણે કરતાં જ્યારે શલાકા પલ્ય પૂર્ણ ભરાઇ જાય ત્યારે જે દ્વીપ કે સમુદ્ર અનવસ્થિત ખાલી થતા હોય તે દ્વીપ કે સમુદ્ર જેવડો અનવસ્થિત પ્યાલો કલ્પવી અને સરસથી ભરવો. તેને પાર કરી સાક્ષીભૂત સરસવ શલાકામાં સમાય એમ ન હોવાથી એમને એમ ભરેલો રાખવો; અને ત્યાંથી શલાકા પ્યાલો ઉપાડીને. એક એક દીપ-સમુદ્ર એક એક સરસવ નાંખતા જવું. આ પ્રમાણે શલાકા પ્યાલો ખાલી થાય ત્યારે એક સરસવ પ્રતિશલાકામાં નાખવો. આ વખતે અનવસ્થિત ભરેલ હોય. શલાકા ખાલી હોય અને પ્રતિDલાકામાં એક સરસવ હોય છે. ફરી અનવસ્થિત પલ્યને લઈને આગળના દ્વિપ-સમુદ્ર એક એક સરસવ નાંખતા જવું અને ખાલી થાય ત્યારે એક સરસવ શલાકા પ્યાલામાં નાખવો અને તે દ્વીપ કે સમુદ્ર જેવડો નવો અનવસ્થિત પ્યાલો કલ્પવો તેને સરસવે કરીને ભરવો અને પાછો એક-એક સરસવ એક-એક દીપ અને સમુદ્રમાં નાંખતા જવું. એ રીતે ફરી બીજીવાર શલાકા પ્યાલાને પૂર્ણ ભરવો અને જે દ્વીપસમુદ્ર અનવસ્થિત ખાલી થયો હોય તે દીપ–સમુદ્ર જેવડો ઉત્તરાનવરિશ્વત કલ્પ અને એને સરસ કરીને ભરવો. હવે અનવસ્થિત ભરેલ છે. શલાક પણ પૂર્ણ છે અને પ્રતિશલાકામાં એક સરસવ છે. પછી શલાકા પ્યાલાને ઉપાડીને ત્યાંથી આગળના દ્વીપસમુદ્ર એક–એક સરસવ નાખી ખાલી કરવો અને ખાલી થયે છતે એક સરસવ પ્રતિશલાકામાં નાંખવા. હવે પ્રતિશલાકામાં બે સરસવ છે. શલાકા ખાલી છે અને અનવસ્થિત Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ ભરેલો પડયો છે. તેને ઉપાડીને ત્યાંથી આગળના દ્વીપ-સમુદ્ર એક એક સરસવ નાખવો. ખાલી થાય ત્યારે શલાકામાં એક સાક્ષી સરસવ નાખવો અને એ રીતે શલાકા પૂર્ણ ભરવો. ત્યારે અનવસ્થિત પણ ભરેલો હોય. પછી શલાકાને ઉપાડીને આગળના દીપ–સમુદ્ર ખાલી કરવો. અને ખાલી થાય ત્યારે એક સરસવ પ્રતિશલાકામાં નાખવો. આ રીતે અનવસ્થિત વડે શલાકા અને શલાકાવડે પ્રતિશલાકા પૂર્ણ ભરવો, પ્રતિશલાકા પૂર્ણ થાય ત્યારે અનવસ્થિત, શલાકા અને પ્રતિશલાકા ત્રણે પ્યાલા પૂર્ણ ભરેલા હોય છે. પછી પ્રતિશલાકાને ઉપાડીને આગળના દ્વિપસમુદ્ર ખાલી કરવા અને ખાલી થાય ત્યારે મહાશલાકામાં એક સાક્ષી સરસવ નાખો. ત્યારે મહાશલાકામાં એક સરસવ પ્રતિશલાકા ખાલી અને શલાકા તથા અનવસ્થિત ભરેલા હોય છે. પછી શલાકાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્ર ખાલી કરવો, અને ખાલી થાય ત્યારે એક સરસવ પ્રતિશલાકામાં નાખવો. ત્યારે મહાશલાકા તથા પ્રતિશલાકામાં એક એક સરસવ અને શલાકા ખાલી તથા અનવસ્થિત ભરેલ હોય છે, પછી અનવસ્થિતને ઉપાડીને આગળના દીપ–સમુદ્ર ખાલી કરવો અને તેના વડે શલાકા ભરવો. શલાકા ભરાય ત્યારે અનવસ્થિતને ભરેલો રાખવો અને શલાકાને ખાલી કરી એક સરસવ પ્રતિશલાકામાં નાખો. આવી રીતે અનવસ્થિત વડે શલાકા અને શલાકાવડે પ્રતિશલાકાને પૂર્ણ ભરવો. પ્રતિશલાકા પૂર્ણ થાય ત્યારે મહાશલાકામાં એક સરસવ અને બાકીના ત્રણ ભરેલ હોય છે. પછી પ્રતિશલાકા ખાલી કરી મહાશલાકામાં એક સરસવ નાખવો. અને શલાકા ખાલી કરી પ્રતિશલાકામાં એક સરસવ નાખવો. તથા અનવસ્થિત ખાલી કરી એક સરસવ શલાકામાં નાખવે. આ રીતે જ્યારે મહાશલાકામાં એક સરસવ વધે ત્યારે પ્રતિશલાકા ખાલી હોય અને શલાકા તથા અનવસ્થિત ભરેલ હોય છે. આ પ્રમાણે પૂર્વ-પૂર્વ પલ્ય ખાલી થાય ત્યારે એક–એક સાક્ષી સરસવ આગળના પ્યાલામાં Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ નાંખતા જવું. જયારે મહાશલાકા પૂર્ણ ભરાય ત્યારે પ્રતિશલાકા ખાલી હોય અને શલાકા તથા અનવસિઘન ભરેલ હોય. અને એજ પ્રમાણે શલાકાવડે પ્રતિશલાકા અને અનવસ્થિત વડે શલાકાને પૂર્ણ કરતા જવું. જયારે મહાશલાકા અને પ્રતિશલાકા પૂર્ણ થાય ત્યારે શલાકા ખાલી હોય અને અનવસ્થિત ભરેલ હોય. પછી અનવસ્થિતવડે શલાકાને પૂર્ણ ભરો અને શલાકા પૂર્ણ ભરાય ત્યારે જે દ્વીપ કે સમુદ્ર હોય તે દ્વીપ કે સમુદ્ર જેવડો અનવસ્થિત કલ્પીને તેને પણ સરસ વડે ભરી લેવો. આ પ્રમાણે ચારે પ્યાલા પૂર્ણ ભરેલ હોય. મતાંતર:–જીવવિજયજીના ટબામાં આ વાત જુદી રીતે જણાવેલ છે તે અન્ય આચાર્યોને મત હોય તેમ જણાવે છે. તેમાં કહ્યું છે કે પ્રથમ અનવસ્થિત વડે શલાકા પૂર્ણ ભરવો, શલાકા ભરાય ત્યારે અનવસ્થિત ખાલી રાખો. ત્યાંથી આગળ શલાકામાંથી એક એક સરસવ નાખ. શલાકા ખાલી થાય ત્યારે પ્રતિશલાકામાં એક સરસવ નાખો એટલે જયારે પ્રતિશલાકામાં એક સરસવ હોય ત્યારે શલાકા અને અનવસ્થિત ખાલી હોય. પછી જ્યાં શલાકા ખાલી થયો તે દીપ -સમુદ્ર જેવડો અનવસ્થિત કલ્પ. અને એ રીતે અનવસ્થિત વડે શલાકા ભરવો. શલાકાવડે પ્રતિશલાકા ભરો. જ્યારે પ્રતિશલાકા પૂર્ણ ભરાય ત્યારે અનવસ્થિત અને શલાકા ખાલી હોય છે. પછી પ્રતિશલાકા ઉપાડ અને એક–એક દ્રીપ–સમુદ્ર એક-એક સરસવ નાંખવો અને તે ખાલી થયે છતે એક સાક્ષી સરસવ મહાશલાકામાં નાખવો. મહાશલાકામાં જયારે એક સરસવ હોય ત્યારે પાછળના ત્રણે પ્યાલા ખાલી હોય પછી જયાં પ્રતિશલાકા ખાલી થયો હોય ત્યાં નવો અનવસ્થિત કલ્પ. અનવસ્થિત વડે શલાકા અને શલાકાવડે પ્રતિશલાકા અને પ્રતિશલાકાવડે મહાશલાકા આ કમથી પૂર્ણ કરવા. જ્યારે મહાશલાકા પૂર્ણ થાય ત્યારે પ્રતિકલાકા-શલાકા અને અનવસ્થિત ખાલી હોય. પછી જ્યાં પ્રતિશલાકા ખાલી થયો હોય ત્યાં તેવડો અનવસ્થિત Page #298 -------------------------------------------------------------------------- ________________ કલ્પવો. પાછા એજ કમથી એક-બીજાને પૂર્ણ કરવા. એ રીતે પ્રતિશલાકા પૂર્ણ થાય ત્યારે મહાશલાકા અને પ્રતિશલાકા પૂર્ણ ભરેલા હોય અને શલાકા તથા અનવસ્થિત ખાલી હોય. પછી જ્યાં શલાકા ખાલી થયો હોય તેવા દ્વીપ કે સમુદ્ર જેવડો અનવસ્થિત ક૫વો. અને અનવસ્થિત વડે શલાકા પૂર્ણ ભરવો અને જ્યાં અનવસ્થિત ખાલી થયો હોય તે દ્વીપ કે સમુદ્ર જેવડો અનવસ્થિત કલ્પીને તેને શિખા સહિત સરસવ પૂર્ણ ભરવો. આ રીતે ચારે ખાલી પૂર્ણ ભરેલા થાય. આ પ્રમાણે ટીકા અનુસાર અને ટબા અનુસાર ચારે વાલા પૂર્ણ થયા. હવે તે દરેક દ્વીપ–સમુદ્રમાં નાખેલા સરસવ તથા ચારે પ્યાલાના સરસવને એકઠા કરવા અને તેમાંથી એક ઓછો કરવો તે ઉત્કૃષ્ટ સંખ્યાનું કહેવાય. બે જઘન્ય રખાતું અને બાકીનું બધું મધ્યમ–સંખ્યાનું ગણાય. ગાથા-૭૮ અસંખ્યાતા અને અનંતાનું સ્વરૂપ. સંખ્યાતા-અસંખ્યાતા અને અનંતાની અંક સ્થાપના. જઘન્ય–સંખ્યા, ૧ મધ્યમ-સંખ્યાનુ ૨ ઉત્કૃષ્ટ સંખ્યાતુ ૩ જઘન્ય પરિત્ત-અસં. ૧ મધ્યમ-પરિત્ત-અસં. ૨ ઉત્કૃષ્ટ પરિ અસં. ૩ જઘન્ય યુકત અસં. ૪ મધ્યમ યુક્ત અસં. ૫ ઉત્કૃષ્ટ-યુત-અસં. ૬ જઘન્ય-અસં. અસં. ૭ મધ્યમ-અસં. અસં. ૮ ઉત્કૃષ્ટ-અસં. અસં. ૯ જઘન્ય પરિત્ત અનંતુ ૧ મધ્યમ-પરિત્ત-અનંતુ ૨ ઉત્કૃષ્ટ પરિત અસંતુ જઘન્ય-યુકત-અનંતુ ૪ મધ્યમ યુક્ત અનંતુ ૫ ઉત્કૃષ્ટ-યુક્ત અનંતુ ૬ જઘન્ય-અનંતાનંતુ ૭ મધ્યમ-અનંતાનંતુ ૮ ઉત્કૃષ્ટ અનંતાનંતુ ૯ - ૧ જઘન્ય પરિત અસંખ્યાતું:–ઉત્કૃષ્ટ સંખ્યાતામાં એકરૂપ . સહિત કરીએ ત્યારે જઘન્ય પરિત અસંખ્યાનું થાય. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ૨ મધ્યમ-પરિર–અસંખ્યાતું--જઘન્ય-પરિત અસંખ્યાતામાં એકરૂપ મુક્ત કરતાં જ્યાં સુધી ઉત્કૃષ્ટ-પરિત્ત અસંખ્યાતું ન થાય ત્યાં સુધી મધ્યમ-પરિત્ત અસંખ્યાતુ. ૩ ઉત્કૃષ્ટ–પરિત-અાંખ્યાનું –જઘન્ય પરિત્ત અસંખ્યાતાને રાશિ અભ્યાસ કરવાથી જઘન્ય યુક્ત અસંખ્યાનું થાય અને તેમાંથી એકરૂપ ઓછું કરીએ ત્યારે ઉત્કૃષ્ટ પરિ–અસંખ્યાતું. ૪ જઘન્ય–યુક્ત અસંખ્યાનું – જઘન્ય-પરિત અસંખ્યાતાને રાશી અભ્યાસ કરવાથી જઘન્ય યુક્ત અસંખ્યાતું થાય. એક આવલિકાના આટલા સમયો હોય છે. મધ્યમ–યુક્ત-અસંખ્યાતું :–જઘન્ય-મુક્ત-અસંખ્યાતામાં એક ઉમેરીએ એટલે ત્યાંથી માંડીને જ્યાં સુધી ઉત્કૃષ્ટ-યુક્ત-અસંખ્યાતું ન થાય ત્યાં સુધીનું બધું મધ્યમ-યુક્ત અસંખ્યાનું કહેવાય. ૬ ઉત્કૃષ્ટ–યુક્ત- અસંખ્યાતું :– જઘન્ય-યુક્ત-અસંખ્યાતનો રાશિ અભ્યાસ કરવાથી સાતમું જઘન્ય અસંખ્યાત-અસંખ્યાતું થાય, એકરૂપ ઓછું કરતાં ઉત્કૃષ્ટ–યુકત–અસંખ્યાતું થાય. ૭ જઘન્ય–અસંખ્યાત–અસંખાનું –જઘન્યયુક્ત-અસંખ્યાતાને રાશિ અભ્યાસ કરવાથી જઘન્ય-અસંખ્યાત-અસંખ્યાનું થાય. ૮ મધ્યમ અસંખ્યાત-અસંખ્યાતું જઘન્ય અસંખ્યાત-અસં. ખાનામાં એક ઉમેરીએ તે જ્યાં સુધી ઉત્કૃષ્ટ ન થાય ત્યાં સુધી મ-અસંખ્યાત-અસંખ્યાનું કહેવાય. ૯ ઉત્કૃષ્ટ-અસંખ્યાત-અસંખ્યાતું :–જઘન્ય-અસંખ્યાત-અસંખાતાનો રાશી અભ્યાસ કરવાથી પહેલું જઘન્ય પરિત્ત અનંનું થાય. અને તેને એકરૂપ ઉચું કરીએ એટલે ઉત્કૃષ્ટ અસંખ્યાત-અસંખ્યાતું થાય. ૧ જઘન્ય-પરિત્ત-અનંનું – સાતમા જઘન્ય-અસંખ્યાત-અસં. ખાતાને રાશિ અભ્યાસ કરવાથી પહેલું જઘન્ય-પરિત અનંનું થાય. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ ૨ મધ્યમ-પતિ અનંતું – જઘન્ય-પરિત અનતાને એકાદિકે યુક્ત કરતાં જયાં સુધી ઉત્કૃષ્ટ ન થાય ત્યાં સુધી મધ્યમ-પરિત-અનં. ૩ ઉત્કૃષ્ટ-પરિત-અનંનુ–પહેલા જઘન્ય-પરિત્ત-અનંતાનો રાશિ અભ્યાસ કરવાથી જધન્ય યુકત અનંનું થાય. અને તેને એકરૂપ ઊણું કરીએ ત્યારે ઉત્કૃષ્ટ-પરિત અસંતું થાય. ૪ જાન્યયુક્તાનં તું – પહેલા જઘન્ય-પરિત્ત-અનંતાને રાશિ અભ્યાસ કરવાથી જઘન્ય યુક્તાન તું થાય. આટલા અભવ્યજીવો છે. ૫ મધ્યમ યુકતાનંતુ :–જઘન્ય યુક્તાનંતાને એકાદિકે યુક્ત કરતાં કરતાં જયાં સુધી ઉત્કૃષ્ટ યુક્તાનનું ન થાય ત્યાં સુધી સર્વ મધ્યમ યુક્તાનં તું. ૬ ઉત્કૃષ્ટ યુક્તાનં તું –જધન્ય યુક્તાનતાને રાશિ અભ્યાસ કરવાથી સાતમું જઘન્ય-અનંતાનંનું થાય, તેને વળી એક રૂપ ઊણે કરીએ એટલે ઉત્કૃષ્ટ યુક્તાનંનું થાય. ૭ જઘન્ય–અનંતાનંનું :–ચોથા જઘન્ય-મુક્ત-અનંતાને રાશિ અભ્યારે કરવાથી સાતમું જઘન્ય અનંતાનનું થાય. ૮ મધ્યમ–અનંતાનું – જઘન્ય-અનંતાનંતાને એકાદિકે યુક્ત કરીએ એટલે પછીનું સર્વ મધ્યમ–અનંતાનનું થાય. ૯ ઉત્કૃષ્ટાનંતાનંતું:–અનુગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે – एवं उक्कोसयं अणताणतयं नस्थि । ઉત્કૃષ્ટ અનંતાતું નથી, જઘન્ય અનંતાનંત પછીનાં સર્વ સ્થાને મધ્યમ-અનંતાનંતામાં સમાય છે. એટલે ઉત્કૃષ્ટ-અનંતાનનું નથી. આ પ્રમાણે અનુગદ્વાર સૂત્રમાં કહેલ વિધિ પ્રમાણે અસંખ્યાનાદિકનું સ્વરૂપ કહ્યું. હવે અન્ય આચાર્યોને મને તેનું સ્વરૂપ જણાવે છે. ગાથા ૮૦ થી ૬ ૧ જઘન્ય પરિત અસંખ્યાનું – ઉત્કૃષ્ટ સંખ્યાનું એકરૂપ યુક્ત Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ કરીએ એટલે પહેલું અસંખ્યાતું થાય. ૨ મધ્યમ-પરિત અસંખ્યાનું–આગળ પ્રમાણે. ૩ ઉત્કૃષ્ટ પરિર–અસખ્યાતું ચોથા જઘન્ય યુક્ત અસંખ્યાતામાંથી એકરૂપ ઊણું કરીએ એટવ ત્રીજું અસંખ્યાનું. ૪ જઘન્ય-યુક્ત—અસંખ્યાતું – ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતું એકરૂપ યુક્ત કરીએ એટલે ચોથું અસંખ્યાનું થાય. ૫ મધ્યમ––યુક્ત—અસંખ્યાતું: આગળ પ્રમાણે ૬ ઉત્કૃષ્ટ–યુક્ત—અસંખ્યાનું – સાતમાં જઘન્ય-અસંખ્યાતઅસંખ્યાતામાંથી એકરૂપ ઊભું કરીએ એટલું છઠું ઉત્કૃષ્ટ-યુક્તઅસંખ્યાતું થાય. ૭ જઘન્ય-અસંખ્યાત-અસંખ્યાતું: -થું જધન્ય-યુક્ત અસંખાતું એક જ વાર વગિ એ એટલે જઘન્ય-અસંખ્યાત-અસંખ્યાનું સાતમું થાય ૮ મધ્યમ–અસંખ્યાત-અસંખ્યાતું –સાતમું અસંખ્યાતું રૂપાદિકે યુક્ત કરતાં જ્યાં સુધી ઉત્કૃષ્ટ ન થાય ત્યાં સુધી મધ્યમ-અસંખ્યાત અસંખ્યાનું આઠમું થાય. ૯ ઉત્કૃષ્ટ-અસંખ્યાત-અસંખ્યાતું :–જઘન્ય-પરિત્ત-અનંતામાંથી એક ઓછો કરીએ ત્યારે ઉત્કૃષ્ટ-અસંખ્યાત-અસંખ્યાતું થાય. ૧ જઘન્ય-પરિર–અને તું -પ્રથમ જઘન્ય-અસંખ્યાત-અસંખ્યાતાને ત્રણ વાર વર્ગ કરવો અને તેમાં આ દશ વસ્તુઓ ભેળવીએ. (૧) લોકાકાશના પ્રદેશ, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ, (૩) અધર્માસ્તિકાયના પ્રદેશ; (૪) એક જીવના પ્રદેશ, (૫) સ્થિતિબંધના અધ્યવસાયસ્થાનો (૬) અનુભાગબંધના અધ્યવસાયસ્થાન, (૭) યોગ તે મન, વચન કાયાનું વર્ષ. તેના છેદપ્રતિભાગ તે સૂક્ષ્મ નિર્વિભાજય ભાગ, (૮) ઉત્સર્પિણી-અવસર્પિણી એ બે કાળના સમય, (૮) પ્રત્યેક જીવનાં Page #302 -------------------------------------------------------------------------- ________________ શરીર અને (૧૦) નિગોદ-સાધારણ વનસ્પતિકાયનાં શરીર એ દશ અસં ખ્યાતી વસ્તુઓ ભેળવીએ અને પછી વળી તે રાશિને ત્રણ વાર વર્ગ કરીએ તે પહેલું જઘન્ય-પરિઅન થાય. ૨ મયમ-પરિત અનંતુ આગળ પ્રમાણે. ૩ ઉત્કૃષ્ટ-પત્તિ અને તુ –જઘન્ય યુક્ત અનંતામાંથી એક છો કરીએ એટલે ત્રીજું ઉત્કૃષ્ટ-પત્તિ-અનંનું થાય. જ જઘન્ય-યુક્ત -અનંતુ જઘન્ય-પરિત્ત-અનંતાને રાશિ અભ્યાસ કરવાથી ચેાથું અનતુ થાય. આટલા અભવ્ય જીવો છે. ૫ મધ્યમયુક્ત-અનંતુ આગળ પ્રમાણે ૬ ઉત્કૃયુક્ત-અને-જઘન્ય-અનંતાનંતુ એકરૂપ ઊભું કરીએ એટલે છઠું ઉત્કૃષ્ટ-યુક્તાનંદુ થાય. ૭ જઘન્ય અનંતાનંતુઃ—જઘન્ય-યુક્ત-અનંતાને એકવાર વર્ગ કરવાથી સાતમું જઘન્ય અનંતાનંતુ થાય. ૮ મધ્યમ-અનંતાનં–જઘન્ય અનંતાનંતાને એકાદિકે યુક્ત કરતાં જ્યાં સુધી ઉત્કૃષ્ટાન તાન ન થાય ત્યાં સુધી સર્વ મધ્યમઅનંતાન તુ. ૯ ઉત્કૃષ્ટ-અનંતાનંતુ–જઘન્ય-અનંતાનંતાની રાશિને ત્રણવાર વર્ગ કરીએ અને તેમાં આ છ અન તા ભેળવીએ (૧) સિદ્ધના જીવ, (૨) નિગોદિયા જીવ, (૩) વનસ્પતિ કાયના જીવ, (૪) સર્વ અતીત-અનાગત કાળના સમય, (૫) સર્વ પુદ્ગલ પરમાણુ અને (૬) સર્વ અલકાકાશનાં પ્રદેશ, આ છે ભેળવીએ. ત્યારપછી વળી તેને ત્રણવાર વર્ગ કરીએ, અને કેવળજ્ઞાન અને કેવલ-દર્શનના પર્યાય ભેળવીએ ત્યારે નવમું ઉત્કૃષ્ટાન તાતંતુ થાય. આ ઉત્કૃષ્ટ-અનંતઅને તું નિપ્રયોજન છે. એટલા માટે સિદ્ધાતમાં ના કહી છે. કારણ કે લોકાકાશમાં જેટલા પદાર્થો છે તે સર્વે આઠમા અને તેજ છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ કર્મગ્રંથમાં સંખ્યાતાદિના એકવીશ ભેદ ગણાવ્યા છે. પહેલા ત્રણ સંખ્યાતાના. બીજા નવા અસંખ્યાતાના અને ત્રીજા નવ અનંતાના. આ બન્ને મતાંતરોમાં પહેલાં સાત ભેદના વર્ણનમાં કોઈ જાતનો ફેરફાર નથી. આઠમા ભેદથી વિષયોમાં મતભેદ છે, ટબામાં અને મૂલમાં જે મતાંતર જણાવેલ છે તે ટુંકમાં આ પ્રમાણે છે. જઘન્યયુક્ત-અસંખ્યાતાનો વર્ગ કરવાથી જઘન્ય-અસંખ્યાત-અસંખ્યાતુ થાય છે. જઘન્ય–અસંખ્યાત-અસંખ્યાતાનો ત્રણવાર વર્ગ કરીને એમાં ગાથામાં જણાવેલ દશ અસંખ્યાત મેલવવાથી અને પછી ત્રણવાર વર્ગ કરવાથી જઘન્ય–પરિત્ત-અનંતુ થાય છે. જઘન્ય-પરિત્ત અનંતાને અભ્યાસ કરવાથી જઘન્ય-યુક્ત-અનંનું થાય છે. જઘન્ય-યુકત-અનંતાને એક વાર વર્ગ કરવાથી જઘન્ય-અનન્ત–અનન્ન થાય છે. જઘન્ય-અનંતાનતાને ત્રણવાર પગ કરીને એમાં છ અનંતા મેળવીને ફરીવાર ત્રણવાર વર્ગ કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શનના પર્યાય મેલવવાથી જે સંખ્યા થાય તે ઉત્કૃષ્ટ અનંતાનં તુ છે. મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યા જાણવા માટેની રીત સરખી છે. આ બંને રીતથી જઘન્ય અને ઉત્કૃષ્ટની સંખ્યા એક એકની હોય છે. પણ મધ્યમ સંખ્યાતાના સંખ્યાતા, અસંખ્યાતાના અસંખ્યાતા અને અનંતાના અનંતા ભેદો થાય છે. આ રીતે ષડશીતિ નામના ચતુર્થ કર્મગ્રંથ ઉપર મૂલ અને ટબ્બાને લગતા વિષયોનું ટીપણ પૂર્ણ થયું. આ કર્મગ્રંથના જુદા જુદાં વિષયો ઉપર વિવેચન હોવાથી આનું બીજું નામ સૂક્ષ્માથે વિચાર છે. આની મૂળ ગાથાઓ ૮૬ છે. અને બીજી ત્રણ પ્રક્ષેપ ગાથાઓ મળી કુલ ૮૯ ગાથાઓ આ કર્મગ્રંથમાં આપેલી છે. પડશીતિ પ્રદીપક સંપૂર્ણ Page #304 -------------------------------------------------------------------------- ________________ આપનાં બાળકોને શ્રદ્ધાળુ, જ્ઞાનવાન અને ચારિત્રસંપન્ન બનાવવા, મહેસાણા પાઠશાળામાં દાખલા e કરો પ્રવેશપત્ર મંગાવી ભરી મોકલો ન :- પ્રકાશક :શ્રીમદ યશોવિજયજી જૈન સંરકૃત પાઠશાળા ઠે. સ્ટેશન રોડ, મહેસાણા (ઉ.ગુ.) ૩૮૪૦૦૧