SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ અપર્યાપ્ત જાણો પણ લબ્ધિ અપર્યાપ્ત નહીં. જે ભણી લબ્ધિ અપર્યાપ્તામાં સાસ્વાદન ગુણઠાણું હાય નહીં. સમ્યક્ત્વ ગુણઠાણે સંગ્નિ પંચેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે ભેદ હેય, શેષ મિશ્ર, દેશવિરતિ વગેરે ૧૧ ગુણઠાણે સંતી પંચેંદ્રિય પર્યાપ્ત એ એકજ જીવને ભેદ હેય. કપા ગુણઠાણુને વિષે રોગ મિચ્છદુગિઅજઈગા-હારગુણા અપવ્ય૫ણગે ઉ; મહુવઈઉરલં સવિઉવિ મીસિસવિઊવિદુગદેસે.૪૬. મિચ્છદુગિ–મિથ્યાત્વ અને મણ- મનના [ચાર સાસ્વાદને વઈ–વચનના ચાર અજ–અવિરતિ સમ્યગ્દષ્ટિએ ઉરલં-ઔદારિક કાયયોગ આહાદુગ–આહારક યોગ સવિવિ –વૈકિય સહિત અને આહારક મિશ્રયોગ ઊણું–છા મીસિ–મિશ્ર ગુણઠાણે અપુત્વપગે–ઉઅપૂર્વાદિક સવિલ્વિદુગ-શૈક્રિયદ્ધિકસહિત પાંચ ગુણઠાણે તો દેસે–દેશવિરતિ ગુણઠાણે અર્થ–મિથ્યાત્વાહિક [મિથ્યાત્વ અને સાસ્વાદનને વિષે અને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણઠાણે આહારકદ્વિક વિના[તેરી ગ હેય. અપૂર્વકરણુદિ પાંચ ગુણઠાણે તે મનના [૪] વચનના [૪] અને ઔદારિકકાય યોગ એિ નવી હેય. વૈકિયકાયયોગ સહિત [દશ ગ] મિશ્ર ગુણકાણે હોય, દેશવિરતિ ગુણઠાણે વૈક્રિયદ્ધિક સહિત [અગિયાર ગ] હોય પરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org , , , , ,
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy