SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ વિવેચન–૧ મિથ્યાત્વ, રસાસ્વાદન, ૩ અવિરતિ સમ્યગ્દષ્ટિ એ ત્રણ ગુણઠાણે આહારકદ્વિક વિના ૧૩ યોગ હાય આહારદ્ધિક તો સંયતને જ હોય તે માટે. અપૂર્વાદિક ૮–૯– ૧૦–૧૧–૧૨એ પાંચ ગુણઠાણે ચાર મનના, ચાર વચનના અને ઔદારિક કાયયોગ એવં નવ ગ હોય. અહીં લબ્ધિનું પ્રયું જવું ન હોય તે માટે વૈકિયદ્રિક અને આહારકદ્વિક એ રોગો ન હોય, મિશ્રગુણઠાણે પૂર્વોક્ત નવ યોગ વૈક્રિયકાવેગ સહિત એટલે દશ એગ હોય, વૈક્રિયવંતને મિશ્ર ગુણઠાણું હેય પણ મિએ વૈકિય પ્રારંભ ન કરે તે માટે વેકિયમિશ્ર ન હોય. દેશવિરતિ ગુણઠાણે પૂર્વોક્ત નવ યુગ વૈકિયધિક સહિત એટલે ૧૧ રોગ હોય. u૪૬ સાહારફુગ પમરો, તે વિવિહારમીસ વિણ ઇઅરે; કમુરલ ફુગંતાઈમ-મણવયણ સજોગિન અજેગી.૪૭, સાહારદુગ-આહારદ્ધિકસહિત | ઉરલદુગ-દારિકદ્ધિક પમ–પ્રમરા ગુણઠાણે અંતાઈમ–પહેલા અને છેલ્લા તે તિર યોગ]. મણવયણ-મનગ અને વચન વિવિહારમીસ-વૈક્રિયમિક તથા આહારકમિશ્ર વિષ્ણુ–વિના સોગિ-યોગી ગુણઠાણે ઇઅરે–અપ્રમત્ત ગુણઠાણે નન હોય. કમ્મુ-કાશ્મણ કાયયોગ અગી–અયોગી ગુણઠાણે ૧ અતિ વિશુદ્ધિ ચારિત્ર હોવાથી. ૨ તેમજ અહીં અપર્યાપતો ન હોય તેથી ઔદારિકમિશ્ર ન હોય અને કામકાયયોગા તો અંતરાલ ગતિમાં હોય તેથી અહીં ન હોય. વળી સમુદૂઘાત અવસ્થા પણ અહીં નથી માટે તે બંને યોગ ન હોય. યોગ. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy