SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ ગુણઠાણને વિષે જીવસ્થાન સરવજિઅઠાણુમછે, સગસાસણિપણુઅ૨જજસત્રિદુર્ગ સમે સની દુવિહે, સેસેસું સનિપજજો ૪પા. સવૅજિકા–સર્વ જીવસ્થાન | સનિદુર્ગ–સંશિહિક મિ છે-મિથ્યાત્વ ગુણદાણે સએ–(અવિરતિ,સમ્યગ્દષ્ટિ સગ–સાત ગુણઠાણે સાસણિ-સાસ્વાદને સન્નીદવિહે--બે પ્રકારે સંજ્ઞી પણ–પાંચ સેમેસુબાકીના ગુણસ્થાનને વિષે અપ-અપર્યાપ્તા સનિપજજત્તો-સંજ્ઞાપર્યાપ્ત અર્થ–મિથ્યાત્વગુણઠાણે સર્વ જીવસ્થાન હોય, પાંચ અપર્યાપ્ત અને સંગીતિક મળી સાત જીવસ્થાન સારવાદન ગુણાણે હોય. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે બે પ્રકારના સંજ્ઞી હેય. બાકીના ગુણસ્થાનકને વિષે સંજ્ઞી પર્યાપ્યો હોય. ૪૫ વિવેચન–હવે ચૌદ ગુણઠાણાને વિષે દશ દ્વાર કહે છે, ત્યાં પ્રથમ જીવસ્થાન કહે છે. મિથ્યાત્વ ગુણઠાણે સર્વે (ચૌદ) જીવના ભેદ હોય. સાસ્વાદન ગુણઠાણે સાત જીવન ભેદ હોય; તે કયા? તે કહે છે–૧ બાદર એકેંદ્રિય, ૨ બેઇંદ્રિય ૩ તે ઇદ્રિય, ૪ ચૌરિંદ્રિય અને ૫ અસંશી પંચેદ્રિય, એ પાંચ અપર્યાપ્તા અને સંગ્નિ પંચેંદ્રિયપર્યાપ્તા- અપર્યાપ્તા એવં સાત હોય. ઈહાં સઘળે અપર્યાપ્ત કહ્યો તે કરણ “એકેદ્રિયમાં સમ્યક્ત્વ વમતે અવતરે તેથી અપર્યાપ્ત અવસ્થાએ સાસ્વાદન ગુણઠાણું હોય અને સંજ્ઞી પંચેંદ્રિયને ગ્રંથભેદ કર્યા પછી [ ઉપશમ સમ્યક્ત્વ પામીને] પડતાં સાસ્વાદન ગુણઠાણું હોય. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy