SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ માંહેલા ૩ ભાવ ચાર ગતિએ વિવા એટલે ૧૫ ભેદ સાંનિપાતિક ભાવના થયા, તે જીવ માંહે સંભવે અને શેષ ૨૦ સાનિપાતિક ભાવ રહ્યા તે જીવ માંહે ન હોય તે માટે અસંભવી છે. ૬૮ છે. આઠ કર્મને વિશે ભાવ મોહે વ સમો, મીસે ચઉઘાઈ અદ્રુકમ્મસુ અ સે સાફ ધમ્મા પારિણુમિઅ -ભાવે ખંધા ઉદઈએ વિ છે ૬૯ || મોહે વ–મોહનીયને વિષેજ ધમાઈધર્માસ્તિકાયાદિ પાંચ સમઉપશમ [ હોય ] ' દ્રવ્ય મી -ક્ષયોપશમ. પરિણામિઅભાવે–પરિણામિક ચઉદ્યાસુ-ચાર ઘાતિકનેવિશે ભાવે અઠકમ્મસુ-આઠ કર્મને વિષે અંધા-સ્કંધ અ–વળી ઉદઈએ વિદયિક ભાવે પણ સેસા–શેષ રહ્યા તે–ઔદયિક. હોય. ક્ષાયિક અને પરિણામિક ભાવ અર્થ–મેહનીય કર્મનેજ ઉપશમ થાય, ચાર ઘાતિ કર્મને વિષે ક્ષયપશમ થાય અને આઠ કર્મને વિષે બાકીના [ ઔદયિક, ક્ષાયિક અને પારિણમિક ] ભાવે હેય. ધર્માસ્તિકાયાદિ [પાંચ અજીવ દ્રવ્ય] પરિણામિક ભાવે હેય. સ્ક [ અનંત પરમાણુવાળા] ઔદયિક ભાવે પણ હેય. છે ૬૯ વિવેચન–પથમિક ભાવ મેહનીય કર્મને વિષેજ હોય, અન્યત્ર નહી, મેહનીયને ઉપશમેજ ઔપશમિક કહેવાય. ૪ ક્ષાપશમિકભાવ ચાર ઘાતિકર્મને વિષે હોય, જ્ઞાનાવરણીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy