SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય, એનેજ ક્ષપશમ કહેવાય અને શેષ ત્રણ ક્ષાયિક, દયિક અને પરિણા મિક ભાવ આઠે કમને વિષે હેય. ધમસ્તિકાયાદિ પાંચ અજીવ દ્રવ્ય પિતતાને ભાવેજ પરિણમ્યાં છે પણ પરભાવે પરિણમતાં નથી તે માટે પારિણામિક ભાવે છે અને પુગલના પ્રિપ્રદેશ, ત્રિપ્રદેશ યાવત્ અનંતપ્રદેશી સ્કંધ, કર્મવર્ગણાદિક એ સર્વ દયિક ભાવે હાય, સ્કંધપણું છાંડે, ઘટે, વધે તે માટે. . ૬૯ ગુણકાણને વિષે ભાવે. સમાચઈસુતિગચ9,ભાવાચઉપવસામગુવસંતે ચઉ ખીણુપુતિનિ, સેસગુણઠાણુગેગજિએ ૭૦, સમ્માઇ–અવિરતિ સમ્યકત્વાદિ | ઉવસંત–ઉપશાંત ચઉસુ-ચાર ગુણઠાણાને વિષે ચઉ–ચાર ભાવ તિગ ચઉ ભાવા-ત્રણ અથવા ખીણુ–ક્ષણ ચાર ભાવ ( હેય]. અપુ-અપૂર્વકરણે ચઉ પણ- ચાર કે પાંચ | તિનિ-ત્રણ ભાવ વિસામગ-નવમે તથા દશમે સેસગુણઠાણ-શે પાંચગુણઠાણે ગુણઠાણે | એગજિએ-એક જીવને વિષે અર્થઅવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ ચાર ગુણઠાણને વિષે ત્રણ અથવા ચાર ભાવે હેય, ચાર અથવા પાંચ ભાવ ઉપશમક [નવમું, દશમુ અને ઉપશાંતામહ ગુણઠાણાને વિષે હય, ક્ષીણમેહ અને અપૂર્વકરણ ગુણઠાણાને વિષે ચાર ભાવ હોય અને બાકીના ગુણઠાણાને વિષે ત્રણ ભાવ હાય, આ પ્રકારે કહેલા ભાવે એકજીવને વિષે જાણવા વિરહ અને બાકીના વિષે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy