SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ અછહાસલબાયરિ, સુહુમેદસવેઅસંજલણતિવિષ્ણુ ખીણુવસંતિ અભા, સોગિ પુલ્વર સગોગા. ૨૮ અછહાસ-હાસ્યાદિક છ વિના | વિણા-વિના સોલ–સોલ ખીણુવસંતિ-ક્ષીણમેહ તથા બાયરિ–બાદર સંપરા ' ઉપશાંતમહે સુહુએ-સૂક્ષ્મ સંપરા અલેભા-લોભ વિના નિવ] દસ-દશ સોગિ-યોગી ગુણઠાણે અ–વેદ ત્રણ પુત્યુત્ત-પૂકત સંજલણતિ–સંજવલન ત્રણ | સગગા–સાત યોગ અર્થ–હાસ્યષક વિના સોળ બંઘહેતુ બાદર સંપાયે હાય, સૂક્ષ્મસંપાયે ત્રણ વેદ અને સંજવલનત્રિક ફોધ, માન, માયા વિના દશ બંધહેતુ હોય. ક્ષીણમેહ તથા ઉપશાંતમહ ગુણઠાણે લોભ વિના નવ બંધહેતુ હોય. સગકેવળી ગુણઠાણે પૂર્વોક્ત સાત પેગ હેય. ૫૮ વિવેચન–પૂર્વોક્ત ૨૨ હેતુમાંહેથી હાસ્યાદિ છ વજીને. ૧૬ હેતુ અનિવૃત્તિબાદર ગુણઠાણે હેાય. તે માંહેથી ત્રણ વેદ અને સંજવલનત્રિક એ ૬ હેતુ ટાળીને સૂફમસંપરાય ગુણઠાણે ૧૦ હેતુ હેય. તે માંહેથી સંજ્વલનનો લાભ ટાળીને ઉપશાંતમૂહ તથા ક્ષીણમેહ એ બે ગુણઠાણે ૯ હેતુ હોય. સગી ગુણઠાણે પહેલું તથા છેલ્લું મન, પહેલું તથા છેલ્લું વચન, દારિક કાયયોગ, દારિકમિશ્ર કાર્યયોગ અને કામણ કાયયોગ એ સાત હેતુ હોય. ઈહીં ચૌદ ગુણઠાણે ઉત્તર બંધહતુ કહ્યા, તે સર્વ.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy