SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ અર્થ–મન:પર્યવજ્ઞાને પ્રમત્તાદિ સાત ગુણઠાણાં હેય, સામાયિક અને છેદી સ્થાપનીય ચારિત્રે ચાર [પ્રમત્તાદિ]' ગુણઠાણાં હોય, પરિહાર વિશુદ્ધિ ચારિત્રે પ્રમત્ત–અપ્રમત્ત. એ બે ગુણઠાણાં હેય. કેવળત્રિકે છેલ્લાં બે ગુણઠાણાં હોય. મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિકિકે અવિરતિ આદિ નવ. ગુણઠાણાં હોય, ૨૧ વિવેચન- મન:પર્યવજ્ઞાનીને વિષે પ્રમત્તસંયતથી માંડીને બારમા લગે સાત ગુણઠાણું હોય. સામાયિક ચારિત્ર ૧. છેદોપસ્થાપનીય ૨; એ બેને વિષે પ્રમત્તથી નવમા લગે ચાર હોય. પરિહારવિશુદ્ધિ ચારિત્રને વિષે પ્રમત્ત ૧. અપ્રમત્ત ૨,. એ બે હોય. કેવળજ્ઞાની ૧, કેવળદની ૨. એ બેને વિષે છેલ્લાં બે ગુણઠાણાં હોય. મતિજ્ઞાન ૧ શ્રતજ્ઞાન ૨. અવધિજ્ઞાન ૩, અવધિદર્શન ૪. એ ચારને વિષે અવિરતિથી બારમાં • સુધી નવ ગુણઠાણ હાય ઈહાં અવધિદર્શનને વિષે પહેલાં ૩ ગુણઠાણાં વાય તે શું જાણીએ–શા હેતુએ વાર્યા હશે. તેની ખબર પડતી નથી. સિદ્ધાંતમાં તો મિથ્યાત્વે વિભંગજ્ઞાનીને પણ અવધિ દર્શન કર્યું છે અને ઘટે પણ ખરું तथा च भगवत्यंगे-ओहिदसणअणागारोवउत्ताणं भंते ! कि नाणी अन्नाणी ? गोयमा ! नाणी वि अन्नाणी वि। जे नाणी ते तिन्नाणी अत्थेगइया चउनाणी, जे अन्नाणी ते मईअन्नाणी सुयअन्नाणी विभंगनाणी । श० ८. उ० २.. ઈહાં જે અજ્ઞાની એટલે કે મિથ્યાત્વાદિક ૩ ગુણઠાણે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy