SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ઠાણાં હોય. અવિરતિને પ્રથમનાં ચાર ગુણઠાણ હોય, મતિ. અજ્ઞાની ૧. શ્રતઅજ્ઞાની ર; વિર્ભાગજ્ઞાની ૩; એ ત્રણને વિષે મિથ્યા ૧. સાસ્વાદન ૨. મિશ્ર ૩. એ ત્રણ ગુણઠાણ હોય. વિશુદ્ધપણા રહિત છે માટે. મિશે મિશ્રિત જ્ઞાન તે અજ્ઞાન જ કહીએ તેથી, કેટલાએક કહે છે કે–અજ્ઞાનીને બેજ ગુણઠાણ હેય. જે કે મિષે યથાસ્થિત તત્વનો નિર્ણય નથી, તો પણ ત્યાં જ્ઞાનને લેશ છે તે માટે નિચે અજ્ઞાન ન કહીએ. સિદ્ધાંતે તે અજ્ઞાનીને એકજ ગુણઠાણું કહ્યું છે. સાસ્વાદન તો સમ્યક્ત્વ છે ત્યાં તે જ્ઞાન કહ્યું છે પછી તે બહુત કહે તે ખરૂં. અચક્ષુદશની ૧, ચક્ષુદર્શની ૨; એ બેને વિષે ક્ષીણમેહ સુધીનાં પહેલાં બાર ગુણઠાણ હોય. યથાખ્યાત ચારિત્રને વિષે અગ્યારમાથી ચૌદમા લગે છેલ્લાં ચાર ગુણઠાણાં હોય છે ૨૦ છે મણુનાણિસ. જયાઈ, સમઈ અ છેઅ ચઉદુનિ પરિહારે કેવલગિ દે ચરિમા,–જયાઈ નવ મઈસુએહિદુગે ૨૧. મણનાણિ-મન:પર્યવજ્ઞાને. ! કેવલગિ–કેવળદિકે (કેવળજ્ઞાન સગ-સાત. તથા કેવળદર્શને જયાઈ–પ્રમાદિ. દે ચરિમા–બે છેલ્લાં ગુણઠાણાં સમઈઆ-સામાયિકે. અજયાઈ નવ-અવિરતિ આદિ છેઅ-છેદોપસ્થાપનીયે. નવ ગુણકાણાં. મઈસુમતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ચઉ–ચાર. માર્ગણાને વિષે. હિંદુ-અવધિજ્ઞાન અને પરિહારે–પરિહારવિશુદ્ધિ ચારિત્રે ! અવધિદર્શનને વિષે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy