SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ અભિગહિમણગિહિઆભિનિવેસિયસંસઈય મણભેગં; પણમિચ્છાઅવિરઈ, મણકરણનિયમુછજિઅવહે અભિગહિ-અભિગ્રહિક. બારઅવિરઇ–ગાર અવિરતિ, અણુભિગહિઅં-અનભિગ્રહિક. મણમન. અભિનિવેસિય-આભિનિવેશિક. કરણ—ઇંદ્રિયોને. સંસઈયં-સાંશયિક. અનિયમુ-અનિયમન [તાબામાં અણુર્ગ–અનાભોગ. રાખે નહિં તે], પણુમિચ્છ-એ પાંચ મિથ્યાત્વ. ઇજિઅવહે–છકાયજીવને વધ. અર્થ—અભિગ્રહિક અનભિગ્રહિક, અભિનિવેશિક, સાંશયિક અને અનાગ એ પાંચ મિથ્યાત્વ, મન અને ઇંદિનું છુટાપણું અને છકાય જીવન વધ એ બાર અવિરતિ પ૧ વિવેચન–૧ પિતે માનેલું એ જ દર્શન સારૂં ઈત્યાદિ અભિગ્રહિક મિથ્યાત્વ, ૨ સર્વે દર્શન સારાં ઈત્યાદિ અનભિગ્રહિક મિથ્યાત્વ, ૩ પિતે ખોટું તે પણ ગોછામાહિલાદિકની જેમ પકડયો મત મૂકે નહીં તે આભિનિવેશિક મિથ્યાત્વ, ૪ જિનપ્રણીત વચનને વિષે સંશય રાખે તે સાંશયિક મિથ્યાત્વ, ૫ એકેડિયાદિકની પેઠે અજાણપણું તે અનાભોગ મિથ્યાત્વ; એ પાંચ ભેદે મિથ્યાત્વ જાણવું. હવે બાર ભેદે અવિરતિ કહે છે–પાંચ ઈદ્રિય અને છડું મન એ છે પિતપોતાને વિય પ્રવરે તેનું અનિવારણ [છૂટાપણું અને પૃથ્વીકાયાદિ છ કયજીવને વધ એ બાર ભેદ અવિરતિના જાણવા. એ પ૧ છે મિથ્યા ગાલ પર દર મિથ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy