SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ દારિક ૧. વેકિય ૨ કિયમિશ્ર 3. એવં ત્રણગ હોય, વાયુને વૈક્રિયદિક હાય માટે. હવે ચૌદ અવસ્થાનકને વિષે ઉપગ કહે છે.-જીવલક્ષણરૂપ અવધ તે ઉપયોગ કરીએ. તે પાંચ જ્ઞાન. ત્રણ અાન, ચાર દર્શન એમ ૧૨ જાણવા. પર્યાપ્તા સંક્ષિ પંચે. કિયને વિષે એ બારે ઉપયોગ હોય. અનુક્રમે હોય પણ સમકર ન હોય, જુગવં દો નલ્થિ ઉવઓગા ઇતિ વચનાત. જવસ્થાને વિષે ઉપયોગ પજજચઉરિદિઅસન્નિસુ, દુદસદુઅનાણ દસમુચબુવિણુ, સન્નિપજે મણનાણ ચબુકેવલદુગ વિહૂણ દા પચહરિદિપર્યાપ્તાચરિંદ્રિય સીનઅપજે-સંજ્ઞી અપઅસન્નિસુ-અસંગ્નિ પંચૅક્રિય ર્યાપ્તાને વિષે. પર્યાપ્તાને વિશે. મયનાણુ–મન:પર્યવજ્ઞાન. દુ દંસ-બે દર્શન. ચમુચક્ષુદર્શન દુ અનાણુ-બે અજ્ઞાન. દસમુ-દશને વિશે. કેવલદુગ–કેવળકિ. ચકખુવિણુ-ચક્ષુદર્શન વિના. | વિહૂણું–વિના આઠ]. અર્થ–પર્યાપ્ત ચૌરિક્રિય અને પર્યાપ્તઅસંજ્ઞિ પંચેંદ્રિયને વિશે બે દર્શન અને બે અજ્ઞાન હોય, દશ છવભેદને વિષે ચક્ષદર્શન વિના ત્રણ ઉપગ હેય; સંજ્ઞિ પંચેંદ્રિય અપ પ્તાને વિષે મન:પર્યવજ્ઞાન, ચક્ષદર્શન અને કેવળકિક વિના [આ8] ઉપગ હોય . . ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy