SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ વિવેચન—ચૌરિ દ્રિય પર્યાસ ૧, અને અસની પર્યાપ્ત , એ એને વિષે એ દર્શન અને મે અજ્ઞાન એવં ૪ ઉપયાગ હાય; તે ચક્ષુદન ૧, અચક્ષુદન ૨,મતિઅજ્ઞાન ૩, શ્રુતઅજ્ઞાન ૪, એમ ચાર હાય. ચાર એકેન્દ્રિય ૪, એ બેઈંદ્રિય ૬, એ તેઇદ્રિય ૮, ચૌરિદ્રિય અપર્યાપ્ત ૯ અસ'ની પચેંદ્રિય અપર્યાપ્ત ૧૦, એ દશને વિષે ચક્ષુદાન વિના એટલે અચમ્બુદન ૧, મતિઅજ્ઞાન ૨, શ્રુતઅજ્ઞાન ૩, એ ત્રણ હાય, સન્નિ પચે દ્રિય અપર્યાપ્તને વિષે મન:પર્યવજ્ઞાન ૧, ચક્ષુદન ૨, કેવળજ્ઞાન ૩, કેવળર્દેશન ૪, એ ચાર વિના શેષ ૮ ઉપયાગ હોય. પ ચસંગ્રહ”ને મતે ચૌરિ’દ્રિય, અસજ્ઞિ— સંજ્ઞિપચંદ્રિય, એ ત્રણ અપર્યાપ્તાને પણ ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થયે ચક્ષુદČન કહ્યુ છે. ાદા જીવસ્થાનાને વિષે લેશ્યા તથા મધ, ઉદય, ઉત્તીર્ણા, અને સત્તાનાં સ્થાના સન્નિદુગિ છલેસ અપજ્જબાયરે પદ્મમચતિસેસેસુ, સત્તરૢ બધુદીરણુ–સ'તુદયા અનૢ તેરસસુ ઘણા સન્નિદુગિ—બે સજ્ઞીને વિષે. ૭ લેસછ લેશ્યા. અપન્ગ્યુ-અપર્યાપ્ત. આયરે—બાદર એકેદ્રિયને વિષે, પઢમ ચ–પ્રથમની ચાર. તિ-ત્રણ Jain Education International સેસેસુ-બાકીનાને વિષે. સત્ત-સાત અથવા આઠ કા મંદીરણ-બંધ તથા ઉદીરણા. સંતુયા—સા તથા ઉદય. અદ્ભૂત-આઠ કની. તેસમુ-તેર જીવસ્થાનને વિષે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy