________________
અર્થ–સંક્ષિદ્વિક પર્યાપ્તા–અપર્યાપ્ત ને વિષે ૬ લેશ્યા હેય, અપર્યાપ્તા બાદ એકેદ્રિયને વિષે પ્રથમની ચાર લેશ્યા હોય અને બાકીના જીવસ્થાનને વિષે પ્રથમની ત્રણ લેશ્યા હેય, સાત અથવા આઠ કર્મને બંધ તથા ઉદીરણ અને સત્તા તથા ઉદય આઠ કર્મને તેર જવસ્થાનને વિષે હેયા
વિવેચન–હવે ૧૪ જીવસ્થાનકે લેહ્યા કહે છે.–સંક્ષી પંચેંદ્રિય પર્યાપ્ત–અપર્યાપ્તો એ બેને વિષે છે એ લેશ્યા હોય. અપર્યાપ્તા બાદર એકેંદ્રિયને વિષે પહેલી ચાર લેશ્યા હોય. કુણ, નીલ, કાપત, એક તો સર્વને હોયજ, પણ કોઈક તે શ્યાવંત દેવતા મરીને પૃથ્વી, અપ, વનસ્પતિમાં ઉપજે, તેને અપર્યાપ્તપણે તેલેશ્યા હોય તે માટે ચાર લેશ્યા કહી. શેષ અગિયાર જીવસ્થાનકે કૃષ્ણ ૧, નીલ ૨, કાપત ૩ એ ત્રણ લેશ્યા હોય. * लेश्या इति कोऽर्थः? लिश्यते-श्लिष्यते कर्मणा सह
जीवोऽनयेति लेश्या। વાદ-વિવ્યસાવિવ્યાત, પરિણામો જ ગામના !
स्फटिकस्येव तत्रोऽयं, लेश्याशब्दः प्रवर्तते ॥ १ ॥
તે વેશ્યા ૬ છે,-કૃષ્ણ ૧, નીલ ૨, કાપિત ૩, તેજે ૪, પદ્મ ૫, શુકલ , એનું સ્વરૂપ જાંબૂળિખાદક ષત્ પુરૂષ તથા ગામને નાશ કરવા નીકળેલા છે પુરૂષને દષ્ટાંતે જાણવું.
ક જે વડે જીવ કર્મ સાથે જોડાય તે વેશ્યા. કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધ વડે સ્ફટિકના જેવા આત્માના જે પરિણામ [થાય ત્યાં આ લેસ્યા શબ્દ પ્રવર્તે છે, અર્થાત્ કૃષણ આદિ દ્રવ્યના યોગે આત્માના જેવા જેવા પ્રકારના પરિણામ થાય તેને વેશ્યા કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org