SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સવે સનિપજ, ઉરલં સુહમે સભાસુ તે ચઉસુક બાયરિ સવિશ્વવિદુગ, જસન્નિસુ બારઉવઓગ.પ. સ-સર્વે [ યોગ ] | બાયરિબદર એકેદ્રિય પર્યાપ્તા સનિપજતે-સંજ્ઞી પર્યાપ્તાવિશે ને વિષે. ઉરલં–ઔદારિક કાયયોગ. સુહમે–સૂમ (એકેદ્રિયમાં સવિશ્વવિદુર્ગ–વૈક્રિયદ્ધિક સહિત સભાસુ-ભાષા સહિત. ત–તે. પજસન્નિસુ-પર્યાપ્તાસંજ્ઞાનેવિશે ચઉસુ–ચાર [વિ૦ ત્રિક અને બાર ઉવગ–બર ઉપયોગ, અસંક્ષીપંચેંદ્રિયને વિષે. | અર્થ–સંગ્નિ પંચંદ્રિય પર્યાપ્તાને વિષે સર્વ યોગ હોય. પર્યાપ્ત સૂક્ષ્મ એકેઢિયમાં ઔદારિક કાયમ હેય, તે ચાર [વિકસેંદ્રિય અને અસંષિ પંચેંદ્રિયને વિષે ભાષા [અસત્યામૃષા વચનગ] સહિત [બે ગ] હેય, બાદર એકેદ્રિય પર્યાપ્તાને વિષે વૈક્રિયદ્ધિક સહિત [ત્રણ ગોય. પર્યાપ્તા સંગ્નિ પંચૅકિયને બાર ઉપગ હોય. પાપા વિવેચન-સંપત્તિ પચંદ્રિય પર્યાપ્તાને વિષે સર્વ એટલે ૧૫ ગ હોય. ઔદારિકમિશ્ર ૧ કાશ્મણ ૨, એ બે ચોગ તે કેવલી સમુદ્રઘાતે હોય અને વૈકિયમિશ્ર મનુષ્ય–તિર્યંચને ઉત્તવૈકિય કરતાં હોય ? ને શેષ બાર ગ તે યથાયોગ્ય હોય જ. સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્તાને એક જ ઔદારિક કાયયેગ હોય. બેઇદ્રિય ૧, તેઈદ્રિય ૨, ચૌરિદ્રિય ૩ અને અસંગ્નિપંચેંદ્રિય ૪, એ ચાર પર્યાપ્તાને ચાથી ભાષા સહિત ઔદારિક એટલે ૨ ગ હોય. બાદર એકેદ્રિય પર્યાપ્ત વિષે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy