________________
જવાને પહેલે સમયે તથા કેવલિસમુદ્દઘાતને ત્રીજે, ચોથે, પાંચમે સમયે હોય, તેજસ તે કાર્મણ ભેળું જ ગયું છે; જુદું નહીં, ઈતિ પંદર ગ સ્વરૂપ. જીવને પરિસ્પંદનાદિક વીર્ય તે વેગ કહીએ. સૂક્ષમ એકેદ્રિય ૧, બાદર એકેદ્રિય ૨, બેઇદ્રિય ૩, તે ઇન્દ્રિય ૪, ચૌરિંદ્રિય ૫, અસંજ્ઞી પંચેંદ્રિય ૬, એ છે અપર્યાપ્તાને વિષે કાશ્મણ ૧ અને દારિક મિશ્ર ૨, એ બે પેગ હોય. અંતરાલ ગતિએ અને ઉત્પત્તિને પહેલે સમયે કાશ્મણ વેગ હોય અને પછી શરીર પર્યાપ્તિ પૂરી થયા પહેલાં ઔદારિકમિશ્ર વેગ હોય, એવં ૨. સંજ્ઞી પં. ચેંદ્રિય અપર્યાપ્તાને વિષે પૂર્વોક્ત બે પેગ અને ક્રિયમિશ્ર સહિત, એવં ૩ યુગ હોય. તિહાં મનુષ્ય-તિર્યંચ અપર્યા પ્તાને કાઝ્મણ અને ઔદારિકમિશ્ર એ બે યોગ હોય અને દેવતા તથા નારકને કાશ્મણ અને વૈકિયમિશ્ર એ બે પેગ હોય, બંનેને મળીને ૩ ત્રણ હોય. એ સાતે અપર્યાપ્તાને શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને દારિક યુગ પણ હોય, એમ. અનેરા આચાર્ય કહે છે તે મતે છ અપર્યાપ્તાને ૩ યોગ હોય અને સંસી અપર્યાપ્તાને વિષે પ ગ હોય. ગ્રંથકારે એ મતાંતર કહ્યું પણ શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને મિશ્રપણું •ળ્યું ત્યારે દારિક રોગ હોય જ, માટે એ મત ખરે
જણાય છે. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org