SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ચેાગી થાય અને તે તે પર્યાપ્તા કહેવાય અને કદાચિત્ મનલબ્ધિવંત અપર્યાપ્તાને મન કહીએ તા તેને યાગ ૧૫ જોઇએ, ઔદ્યારિકમિશ્ર અને કાણુ શા માટે ન હોય ? એ દોષ; તથા વચનયેાગીને પણ જીવના ભેદ આઠ કહ્યા તે કેમ ઘટે? અપર્યાપ્તાને ભાષાપર્યાપ્તિ પૂરી કર્યાં વિના વચન ચાણ કેમ કહીએ ? એ પણ દોષ. ૫ ૩૫ ॥ બાસઠ માણાને વિષે લેશ્યા. છસુલેસાસુ સઠાણું, એગિ દિઅસન્નિભૂદગવણેસુ; પઢમા ચરે। તિન્નિ ઉં, નાયવિગલગ્નિપવણેસુ; ઇસુ લેસાસુ-છ લેશ્ય દ્વારે સા-સ્વસ્થાન [પાતપેાતાની લેશ્યા એગિ’દ્વિ–એકે ટ્રિયમાં અસનિ—અસ'શીમાં ભૂ-પૃથ્વીકાયમાં દૃગ-અપકાયમાં વણેસુ-વનસ્પતિકાયમા ણાએ પઢમાચરો-પ્રથમની ચાર લેશ્ય! તિમ્નિ ઉ—વળી ત્રણ લેશ્યા નાય-નારકીમાં વિગલ-વિકલે દ્રિયમાં અગિ–અગ્નિકાયમાં વણેસુ-વાયુકાયમાં અ --છ લેશ્યા માર્ગાણાને વિષે પોતપોતાની લેશ્યા હોય. એકેન્દ્રિય, અસંજ્ઞી, પૃથ્વીકાય, અસૂકાય અને વનસ્પતિકાયને વિષે ત્રણ લેશ્યા હોય. નારી, વિકલે દ્રિય, તેઉકાય અને વાઉકાયને વિષે ત્રણ લેશ્યા હોય. ૫૩૬ા વિવેચનલેશ્યા મા ણાએ છએ લેસ્યાને વિષે સ્વ સ્થાને પેાતપેાતાની એકેકી લેસ્યા હોય. ૧ એકેદ્રિય, ૨ અસની, ૩ પૃથ્વીકાય, ૪ અકાય અને ૫ વનસ્પતિકાય; એ પાંચને વિષે પહેલી ચાર લેફ્યા હાય. તિહાં કૃષ્ણ, નીલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy