SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ઓછું ૧૧૭, આહારકદ્રિક, જિનનામ, સમ્યકત્વ મેહનીય અને મિશ્ર મોહનીય—એ પાંચ પ્રકૃતિઓ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય, તેમાંથી મિથ્યાત્વ, અપર્યાપ્ત અને નરકાનુપૂર્વી એ ત્રણ પ્રકૃતિએ બાદ કરતાં સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિઓ હોય ત્યાં અનજાનુબન્ધિચતુષ્ક, વિલેન્દ્રિયત્રિક અને આનુપૂર્વત્રિક એ દશ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થાય અને મિશ્રમેહનીય મેળવીએ ત્યારે મિશ્રગુણસ્થાનકે સો પ્રકૃતિઓ ઉદયમાં હોય. આનુપૂર્વી ચતુષ્ક અને સમ્યકત્વ મેહનીય એ પાંચ પ્રકૃતિઓ મેળવતાં અને મિશ્રમેહનીય બાદ કરતાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૧૦૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય. દેશવિરતિઆદિ ગુણસ્થાનકે સામાન્ય ઉદાધિકારમાં કહેલો ૮૭–૮૧–૭૬-૭૨-૬૬–૬૦-૫૯-૫૭-૪૦ અને ૧૨ પ્રકૃતિઓને ઉદય જાણવો. ૨૬ મને . અહિં તેર ગુણસ્થાનક હોય છે. સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, આત૫ અને આનુપૂર્વી ચતુષ્ક-એ તેર પ્રકૃતિઓ સિવાય ઘે ૧૦૯ પ્રકૃતિ ઉદયમાં હોય. આહારદ્ધિક, જિનનામ, સમ્યકત્વ અને મિશ્ર–એ પાંચ પ્રકૃતિઓ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૪ પ્રકૃતિઓ, મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૩, અનન્તાનુબધિચતુષ્ક બાદ કરતાં અને મિશ્રમેહનીય મેળવતાં મિશગુણસ્થાનકે સે; મિશ્રમેહનીય ન્યૂન કરતાં અને સમ્યકત્વમોહનીય સહિત કરતાં અવિરતિ સમ્યગ્દષ્ટિગુણસ્થાનકે સ; અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક, વૈકિયદ્રિક, દેવગતિ, દેવાયુષ, નરકગતિ, નરકાસુષ, દુર્ભાગ, અનાદેય અને અયશ એ તેર પ્રકૃતિઓ સિવાય દેશવિરતિગુણસ્થાનકે ૮૭ પ્રકૃતિઓ ઉદયમાં હોય. બાકીના ગુણસ્થાનકે મનુષ્યગતિ માર્ગણાની પેઠે જાણવા. ૨૭ વષોન. અહિં તેર ગુણસ્થાનક હોય છે. સ્થાવરચતુષ્ક. એકેન્દ્રિય જાતિ, આપ અને આનુપૂર્વી ચતુષ્ક એ દશ પ્રકૃતિઓ સિવાય ઘે ૧૧૨, આહારકદ્ધિક, જિનનામ, સમ્યકત્વ અને મિશ્ર એ પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy