SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ–દેવગતિને એઘ બંધ વૈક્રિય કાયયેગે જાણવો. • તિર્યંચ અને મનુષ્પાયુ વિના તે દેવગતિને આઘબંધ વૈક્ષિમિશ્ર જાણ. વેદત્રિક, પહેલા કષાય, બીજા કષાય અને ત્રીજા કષાયે અનુક્રમે નવ બે, ચાર અને પાંચ ગુણઠાણાં હોય, ૫ ૧૭ | વિવેચન –વૈકિય કાયોગને દેવતાની પેઠે બંધ કહે. ઓથે ૧૦૪, મિથ્યાત્વે ૧૦૩, સાસ્વાદને ૬, મિથે છo અને સમ્યફ કર બાંધે. એ ભવપ્રત્યયી વૈક્રિય જાણવું, ગુણપ્રત્યયી નહી. વૈક્રિયમિશ્ર કાયયેગી તે દેવતા નારકી ઉપજતાં હોય, તેને બંધ તિર્યગાયુઃ મનુષ્યાયુઃ એ બે વજીને વૈકિયની પેઠે કહે, ઓઘે ૧૦૨, મિથ્યાત્વે ૧૦૧, સાસ્વાદને ૯૪, મિશ્ર હેય નહીં. અને સભ્યત્વે ૭૧ ના બંધ હેય. દેવતા-નાકી પિતાના આયુના છ માસ શેષ રહે ત્યારે પરભવાયુ બાંધે, તો તેને અપર્યાપ્તપણે આયુઃ અંધ કેમ હોય? હવે વેદાદિક માર્ગણાએ બંધ કહે છે. ત્રણે વેદને પ્રથમ નવ ગુણઠાણું હોય, પછી અવેદી થાય. આદિમ તે અનંતાનુબંધિને એ ૧૧૭, મિ. ૧૧૭, સાસ્વા. ૧૦૧; અપ્રત્યાખ્યાનીને આઘે ૧૧૮, મિ. ૧૧૭, સાસ્વા. ૧૦૧, મિષે ૭૪ અને સ૭૭; પ્રત્યાખ્યાનીને એથે ૧૧૮ મિથ્યા) ૧૧૭,સાસ્વા. ૧૦૧ મિશ્ર૭૪,અવિરતે ૭૭દેશવિરતે ૬૭. એમાં ગુણઠાણાં આ પ્રમાણે સમજવાનાં છે. આદિમ તે અનંતાનુબંધી ૪ કષાયને પ્રથમનાં બે ગુણઠાણું હેય. બીજા અપ્રત્યાખ્યાનીય ૪ કષાયને પહેલાં ચાર ગુણઠાણાં હોય. ત્રીજા પ્રત્યાખ્યાનીય ચાર કષાયને પહેલાં પાંચ ગુણઠાણાં હોય. ૫ ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy