SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટિ ન બાંધે અને ઔદારિકમિશ્ર કાયયેગી બાંધે એમ કહ્યું પણ મનુષ્ય-તિર્યંચ ટાળીને બીજે ઔદારિકમિશ્ર કાયાગી કેણ હેાય? તે માટે એ પાંચ પ્રકૃતિ એહને બંધે કેમ ઘટે? એ ગ્રંથકારે કોણ જાણે શું અભિપ્રાયે આપ્યું હશે! તે પંડિત વિચારવું એ સંદેહ ટીકાકારે પણ વિવ નથી. કાશ્મણ કાયયોગ ભવાંતરાલે વાટે વહેતાં અને ઉપજવાને પહેલે સમયે હેય તથા કેવલિસમુઘાતમાં ત્રીજે, ચેાથે, પાંચમે સમયે હોય. એને ગુણઠાણાં પહેલું, બીજું, ચોથું તેરમું, એ ચાર હોય. તેને તિર્યગાયુઃ મનુષ્પાયુ વજીને દારિકમિશ્રની જેમ બંધ કહે. એટલે એથે ૧૧૨, મિથ્યાત્વે ૧૦૭, સાસ્વાદને ૯૪, સમ્યકત્વે ૭૫ અને તેરમે એક સાતવેદનીય બાંધે. આહારક કાયયેગ અને આહારકમિશ્ર કાયાગ એ બેને ઉદય છટૂઠે ગુણઠાણે છે, તે માટે તિહાં એઘની પેઠે ૬૩ ને બંધ હોય, એ આહારક પ્રમત્ત સાધુ ચૌદપૂવી જ કરે અને તે પ્રારંભવેળા દારિક સાથે મિશ્ર હોય. ૫ ૧૬ છે સુરાહો વેઉવે,તિરિઅનરાઉરહિએ આ તમિસ્ટેક અતિગાઈમ બિઅતિઅ-કસાય નવદુ ચઉ પંચગુણ. સુર-દેવતાની જેમ આઇમ-પહેલા કપાયે, એહે-ઘ. બિઅ–બીજા કપાયે, ઉલ્લે-વેકિય કાયયોગે. તિઅકસાય-ત્રીજા કવાયે, તિરિઅનરાઉ–તિર્થગાયુ, નરાયું નવ-નવ ગુણઠાણા. રહિએ-રહિત. દુ-બે ગુણઠાણા. તસ્મિસે–તે વૈકિયમિશ્ર કાયયોગે ચઉ–ચાર ગુણઠાણા. યતિગ–વેદત્રિકે. પંચગુણ-પાંચ ગુણઠાણા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy