SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ ૧, તેઋદ્રિય ૨, ચૌરિ દ્રિય ૩, અસંજ્ઞી પંચેન્દ્રિય ૪, સન્ની પચેંદ્રિય ૫, તે પર્યાપ્તા—અપર્યાપ્તા એવં ૧૦, અસયતઅવિરતિ ૧, આહારી ૨, તિય ચગતિ ૩, કાયયેાગી ૪, ચારે કષાયી ૮, મતિ અજ્ઞાની ૯, શ્રુત અજ્ઞાની ૧૦, પહેલી ત્રણ વેશ્યા કૃષ્ણ, નીલ, કાપાત ૧૩, ભવ્ય ૧૪, અંતર તે અન્ય ૧૫,અચક્ષુદશ ની ૧૬, નપુસકવેઢી ૧૭ અને મિથ્યાત્વી ૧૮; એ અઢાર ખેલને વિષે સર્વ [૧૪] જીવના ભેદ હાય !! ૧૬ ૫ . પજસન્ની કેવલદુગે, સજમમણનાણુદેસમણુમીસે; પણ ચરમ પ૪ વયણે, તિય છ પજિઅર ચપ્પુ મિ ।૧ગા પજસન્નીપર્યામા સજ્ઞી. કેવલદુગે—કેવળજ્ઞાન તથા કેવળ દર્શન સજમસયમ માર્ગ ણાએ મણતાણમન:પર્ય વજ્ઞાનમાં ટ્રેસ દેશિવરતિમાં, મણ-મનાયાગે. સીસે-મિાદષ્ટિમાર્ગ ક્ષાએ. પણચરિમ-પાંચ છેલ્લા. પ-પર્યામા. વણું-વચનમા ણા વિષે. તિય—ત્રણ. Jain Education International છે વ–અથવા છ જીવભેદ. જ઼િઅર-ત્રણ પક્ષમા અને ત્રણ અપર્યામા. ચક્ક્ષુ મિ-ચક્ષુદ નમા ણાએ અર્થ-કેવળજ્ઞાન, કેવળદર્શન, પાંચ સંયમ, મન:પર્યાવજ્ઞાન, દેશવિરતિ ચારિત્ર, મનેયાગ, અને મિશ્ર સમ્યકત્વને વિષે પર્યાપ્તા સજ્ઞીપ ચે ંદ્રિય જીવ હેય. વચનયોગને વિષે પાંચ છેલ્લા પર્યાપ્તા જીવસ્થાના હોય. ચક્ષુદનને વિષે · For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy