SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિય જાતિ; પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય અને વિકલેંદ્રિયને વિષે હેય છે, જે ૧૨ વિવેચન—સનકુમારથી માંડીને સહસ્ત્રાર લગે એ છે દેવલોકના દેવતાને રત્નપ્રભાની પેઢું બંધ કહે. એકેંદ્રિયમાં ઉપજવું નથી; તે માટે એકેદ્રિયત્રિક ન બાંધે, તેથી એ ૧૦૧, મિથ્યાત્વે ૧૦૦, સાસ્વાદને ૮૬, મિશ્ર ૭૦ અને સમ્યકત્વે ૭૨ બાંધે, આનતાદિ ચાર દેવલોક અને નવ રૈવેયકના. દેવતા ઉદ્યત નામ ૧; તિર્યકદ્ધિક ૩, અને તિર્યગાયુઃ એ ચાર પ્રકૃતિવિના રત્નપ્રભાની પેઠે બધે. એ દેવતા તિર્યંચમાં ન જાય તે માટે નૂ બાંધે તેથી આઘે, ૯૭, મિથ્યા ૬, સાસ્વાદને ૯૨, મિષે ૭૦ અને સભ્યત્વે ૭ર બાંધે. અનુત્તર વિમાને એકજ સમ્યક્ત્વ ગુણઠાણું છે તિહાં ૭૨ બધે એ નથી. કહ્યું તો પણ જાણવું. હવે ઇન્દ્રિયમાગણએ બંધ કહે છે, અપર્યાપ્ત તિર્યંચની પેઠે મિથ્યાત્વ ગુણઠાણે એકસો નવ પ્રકૃતિ એકેન્દ્રિય પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય અને વિકલ તે બેઈદ્રિય, ઇન્દ્રિય, ચઉરિંદ્રિય, એ સર્વે જીવ બધે. આઘે પણ ૧૦૯ બાંધે. ૧૨ . આનતાદિચતુષ્ટયે તથા રૈવેયકનવકેબંધસ્વામિત્વયંત્રકમિદમ આનતાદિચતુષ્ટયે તથા કુ વેયકનવકે yકેn . છે | અબધ પ્રકૃતિ Pyraeb] આઘે મિથ્યાત્વે સાસ્વાદને મિશ્ર અવિરતે ૯૭૨૩ ૧ ૫ ૯ ૨૨૬ ૯૬૨૪ ૪ ૫ ૯ ૨૨૬ ૯૨૨૮ ૨૨ ૫ ૯ ૨૪ ૧ ૭૦૫૦ ૦ ૫ ૬ ૨૧ ૩૨૪૮ ની ૫ ૬ ૨૧ ૧૩૩ દ દ| જ્ઞાનાવરણીય - [ દર્શનાવરણીય | વેદનીય કર્મ = | મેહનીય કર્મ આયુકમ ગોત્રકમ 3 જી નામકર્મ : - દ| અંતરાયકમ | મૂલપ્રકૃતિ - ૦ ૦ ૦ - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy