________________
[એ ચાર-ચાર પ્રકારે] મ ગ અને વચનગ, વૈકિય કાયાગ, આહારક કાયયોગ, દારિક કાયયેગં, મિશ્ર કાયયોગો[ક્રિયમિશ્ર, આહારક મિશ્ર, દારિકમિશ્ર)અને કામણ કાયાગ એ ગે જાણવા, અણાહારી માગણાએ કાર્મણ કાયયોગ હેય. એ ૨૪ છે. વિવેચન – સત્યમયેગ, ૨ અસત્યમયેગ, ૩ સત્યાસત્ય મને યોગ, ૪ અસત્યામૃષામનેયેગ; એ ચાર મનના યોગ, પ સુત્ય વચનોગ, ૬ અસત્ય વચનગ, છ સત્યાસત્ય વચનગ, ૮ અસત્યામૃષા વચનયોગ; એ ચાર વચનના
ગ, એવં આઠ. ૯ ઐક્રિય કાયયોગ, ૧૦ આહારક કાયયોગ, ૧૧ દારિક કાયાગ એ ત્રણના મિશ્ર તે ૧૨ વૈકિયમિશ્ર કાયયોગ, ૧૩ આહારકમિશ્ર કાયવેગ, ૧૪ દારિકમિશ્ર કાયાગ અને ૧૫ કાર્મણ કાયાગ, એ પંદર વેગ કહીએ,
યેગ તે આત્માને વીર્યવ્યાપાર-કુરણાદિક. અણ હારીને વિષે એક કાર્પણ કાયગ કહીએ, વિગ્રહગતિએ અને કેવલિસમુદ્રઘાતે ૩-૪-૫ સમયે વર્તતા જી અણાહારી હોય છે. એ ૨૪ છે નરગઈ પણિંદિતસતણુ,અચખુનરનપુકસાયસમ્મદુગે; સનિ છેલસાહારગ, ભવમઈસુઅહિ દેગિ સવે. ૨૫. નરગઈ–મનુષ્યગતિમાં
સન્નિ–સંજ્ઞી માગંણાએ પણિ દિ–પંચેંદ્રિયમાં
સા–છ લેયાએ તસ-રસાયમાં
આહાગ્ગ-આહારક માર્ગણાએ "તણુ-કાયયોગમાં
ભવ-ભવ્ય માર્ગણાએ અચકખુ–અચક્ષુદર્શનમાં મઈ–મતિજ્ઞાન માર્ગીણાએ નર–પુરુષવેદમાં
સુઅશ્રુતજ્ઞાન તથા નપુ-નપુંસકવંદમાં
હિંદુગિ–અવધિજ્ઞાન તથા કસા-કપાયમાં
અવધિદર્શન માર્ગણાએ સમ્મદુગે-સમ્યકત્વદ્દિકે
સ–સ (યોગો]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org