SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ to અર્થ - મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, અચક્ષુદાન, પુરુષવેદ, નપુસકવેદ, કષાયમાણા અને સમ્યકત્વદ્વિક [ક્ષાાપશમિક-ક્ષાયિક] ને વિષે તેમજ સંજ્ઞી, ઇલેશ્યા, આહારી, ભવ્ય, મતિજ્ઞાન, વ્રતજ્ઞાન અને અવધિદ્ધિકને વિષે સ યોગ હોય. ॥ ૫ ॥ વિવેચન--૧ મનુષ્યગતિ, ૨ ૫ ચેંદ્રિય, ૩ ત્રસકાય, ૪ કાયયેાગી; ૫ અચક્ષુદાની, ૬ પુરુષવેદી, ૭ નપુંસકવેદી, ૮૧૧ ચાર કષાયવાળા, ૧૨ ક્ષાયેાપશમિક સમ્યક્ત્વી, ૧૩ ક્ષાયિક સમ્યક્ત્વી, ૧૪ સન્ની ૧૫-૨૦ ૭ લેસ્યાવત, ૨૧ આહારી, ૨૨ ભવ્ય, ૨૩ મતિજ્ઞાની, ૨૪ શ્રુતજ્ઞાની, ૨૫ અવિધજ્ઞાની અને ૨૬ અધિદશની; એ વીશ મા ણાને વિષે પન્નર ચેાગ હાય. !! ૨૫ ॥ તિરિઇન્થિઅજયસાસણું.અનાણુઉવસમઅભવ્વમિ ́સુ તેરાહારદુગ્રા, તે ઉરલદુગૂણુ સુરનિરએ. ૨૬. તિરિતિય ચગતિમાગ ણાએ ઇસ્થિસીવેદ માણા અજય-અવિરતિમા ણાએ સાસણ-સાસ્વાદન મા ણાએ અનાણ-ત્રણ અજ્ઞાનમા ણાએ ઉસમઔપમિક સમ્યક્ત્વ માણાએ મિòસુ-મિથ્યાત્વમાર્ગ ણાએ તેર-તેર [ગ હાય આહારદગૂણા--આહારકદ્ધિક Jain Education International રહિત તે—તે[તેર યોગ ઉલદુગૂણ-ઔદારિકહિકવિના સુરિતએ--દેવતા અને નારકીને વિષે. અભવ્વ-અભવ્ય માર્ગ ણાએ અ—તિય ચગતિ, શ્રીવેદ, અવિરતિ ચારિત્ર, સાસ્વાદન સમ્યક્ત્વ, ત્રણ અજ્ઞાન, ઉપશમ સમ્યકત્વ અભવ્ય અને મિથ્યાત્વને વિષે આહારકદ્ધિક રહિત તેર ચાગ હોય. દેવતા અને નારકીને વિષે તે ઔાકક્રિક વિના (અગિયાર ચાગ) હોય. !! ૨૬ ૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy