SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ વિવેચન તિર્યંચગતિ, સ્ત્રીવેદી, અવિરતિ, સાસ્વાદન સમ્યક્ત્વી, મતિઅજ્ઞાની, શ્રતઅજ્ઞાની, વિર્ભાગજ્ઞાની, ઉપશમ સમ્યક્ત્રી, અભવ્ય અને મિથ્યાત્વી એ દશ દ્વારને વિષે આહારકદ્ધિક વિના તેર યોગ હોય, એટલે આહારક કાયાગ અને આહારકમિશ્ર કાયવેગ એ બે એગ ન હોય. તે મધ્યેથી દારિક અને ઔદારિકમિશ્ર કાયાગ વિના શેષ અગ્યાર વેગ દેવતા તથા નારકીને વિષે હોય, કારણ કે તેમને દારિક શરીર ન હોય. અહીં પશમિક સમ્યક્ત્વને તેર યોગ કહ્યા. પણ દારિક મિશ્ર, વૈકિયમિશ્ર અને કામણ એ ત્રણ પેગ ઘટે નહીં ત્યારે શેષ દશજ ઘટે, જે માટે ઉપશમ સમ્યકત્વવંત થકે મરે નહીં, ત્યારે એ ત્રણ યોગ કેમ હોય? કદાચિત્ મતાંતરે ઉપશમશ્રેણિએ ઉપશમ સમ્યકત્વી મરી અનુત્તર વિમાને જાય તો વૈકિયમિશ્ર અને કામણ કાયાગ પામીએ પણ દારિકમિશ્ર કાયયોગનું સ્થાન તો ક્યાંઈ લાધે નહીં, એ વિચારવા એગ્ય છે. પરદા કસ્તુરદુર્ગ થાવરિ, તે સવિશ્વવિદુગપંચાંગ પણે અસનિચરિમવઈજુઅ,તેવિઉવદુગૂણ ચઉ વિગલે ૨૭ કમ્યુરલગં–કાશ્મણ તથા - , ઇગિ–એકેદ્રિયને વિષે દારિકટ્રિક પવણેવાયુકાયને વિષે થાવરિ-સ્થાવરકાયમાં છ– યોગ તે– [ ત્રણ] યોગ અસન્તિ-અસંgી માર્ગણાને વિષે સવિવિદુગ–ક્રિયદ્ધિક સહિત ચરિમ-છેલ્લા પંચ-પાંચ યોગ કરતાં | વજુઅ-વચનયોગ યુક્ત નૃ. ક. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy