________________
૧૪૦ હોય તેથી ભાગા ૯ હોય.
બારમે ક્ષીણમેહ ગુણઠાણે પણ પૂર્વોક્ત ૯ ભાંગા હાય.
પૂર્વોક્ત સગી ગુણઠાણે પહેલું છેલ્લું મન, વચન એ ૪, ઔદારિકટ્રિક અને ૧ કાશ્મણ કાય એ ૭ એગ હોય, તેના ભાંગા ૭ જાણવા.
અગી ગુણઠાણે હેતુ ન હોય. એ સર્વે મળીને ચૌદ ગુણઠાણે ૪૭૧૩૦૧૦ ભાંગા થયા.
આ પ્રમાણે કર્મબંધના મૂળહેતુ તથા ઉત્તરહેતુ અને ઉત્તરહેતુના ભાંગા કહ્યા. છે ૫૮
Jain Education International
For Private & Personal Use Only -
www.jainelibrary.org