SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ ગુણઠાણાને વિષે મૂળ પ્રકૃતિબંધ અપમત્તતા સત્તટ્ટ, મીસઅપુવબાયરા સત્ત; બધઇ છસુહુમાં એગમુવરિમાળ ધગાજોગી, ૫૯, અપમત્ત તા—અપ્રમત ગુણઠાણા 'ધઈ--બાંધે. આ પંત જી—છ કમ સત્તસાત, આઠ ક સીસ–મિશ્ર ગુણઠાણાવાળા અપુ૬-અપૂર્વ કરણ ગુણઠાણા વાળા માયા-બાદરસ પરાય ગુણઠાણા વાળા સુહુમા—સૂક્ષ્મસ’પરાયવાળા એગ એક ક ઉર્વારમા—ઉપરના (૧૧-૧૨-૧૩) ગુણઠાણાવાળા અમ ધગા-અબ ધક અજોગી–અયોગી ગુણઠાણા સત્ત-સાત ક વાળા અ -અપ્રમત્ત ગુણઠાણા પ 'ત સાત કે આઠ ક બાંધે. મિશ્ર, અપૂર્વકર્ણ - અને ખાદર સપરાય ગુઠાણાવાળા સાત કર્મ બાંધે; સૂક્ષ્મ સપરાયવાળા છે ખાંધે; ઉપરના [૧૧–૧૨–૧૩] ગુણઠાણાવાળા એક ક બાંધે અને અયાગી—– ગુણઠાણાવાળા અખંધક છે. ૫ ૫૯ ૫ Jain Education International વિવેચન—મિથ્યાત્વથી માંડીને અપ્રમત્ત લગે સાત અથવા આઠે કમ ખાંધે; આયુ. "ધ કાળે આઠ, અન્યથા સાત કમ સદા સવ જીવ માંધે. મિશ્ર, અપૂવ કરણ અને અનિવૃત્તિમાદર એ ૩ ગુણઠાણે સાત કમ બાંધે, અહીંયાં ૩ ગુણઠાણે આયુષ્ય ન બંધાય તે માટે સૂક્ષ્મસ'પરાય ગુણઠાણે મેાહનીય અને આયુ એ એ વર્જીને ૬ કમ માંધે. ઉપશાંતમેાહ, ક્ષીણમાહુ અને સયેાગી એ ત્રણ ગુણુઠાણાવાળા જીવ એક સાતા વેદનીયજ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy