SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ હેત હાય. તેથી એક રોગના ૧૬૦ ભાંગા ઓછા કરીએ ત્યારે ત્રણ વિકલ્પ ૧૦૨૪ ભાંગા અપ્રમત્ત ગુણઠાણે થાય. હવે અપૂર્વકરણગુણઠાણે ૮૬૪ભાંગા ઉપજેતે આ પ્રમાણે પૂર્વોક્ત સાતમે ગુણઠાણે ૨૪ હેતુ કહ્યા, તેમાંથી આહારક કાયાગ તથા વૈક્રિયકાયયેશ ટાળતાં ૨૨ હેત હાય. એક જીવને ૫, ૬, ૭, હેતુ હોય. ૧ કષાય; ૨ હાસ્યાદિ, ગ ૧ વેદ, એ પાંચ હેતુ હોય ત્યાં ૪ કષાયને બે યુગલ સાથે ગુણતાં ૮, તેને ૯ગ સાથે ગુણતાં ૭૨, તેને ત્રણ વેદ સાથે ગુણતાં ૨૧૬ ભાંગા થાય. ભય ભેળવીએ ત્યારે ર૧૬, કુચ્છા ભેળવીએ ત્યારે ૨૧૬ અને ભય-કુચ્છા બે ભેળવીએ ત્યારે ૨૧૬ ભાંગા થાય. એ પ્રમાણે સર્વ મળી ૮૬૪ ભાંગા થયા. હવે અનિવૃત્તિ બાદર ગુણઠાણે ૧૪૪ ભાગ ઊપજે. તે આ પ્રમાણે-પૂર્વોક્ત આઠમે ગુણઠાણે ૨૨ હેતુ કહ્યા છે તે માંહેથી હાસ્યષક ટાળીએ ત્યારે સોળ હેતુ હોય. એક જીવને ૨, ૩, હેતુ હાય, ૪ કષાયને ૯ ગ સાથે ગુણતાં ૩૬ ભાંગા થાય અને વેદોદય હેાય ત્યારે ત્રણ વેદે ગુણતાં ૧૦૮ ભાંગા - થયા. બંને મળીને ૧૪૪ ભાંગા થયા. સૂમસં૫રાય ગુણઠાણે ૯ ભાંગા ઉપજે તે આ પ્રમાણે નવમે ગુણઠાણે ૧૬ હેતુ કહ્યા છે તેમાંથી ત્રણ વેદ અને સંજવલન ત્રિક બાદ જતાં લેભ અને ૯ગ બાકી રહે તેથી ૯ગને ૧ કષાયે ગુણતાં ૯ ભાંગા થાય. ઉપશાંતમૂહ ગુણટાણે મનના, ૪ વચનના અને ઔદારિક કાયાગ, એ ૯ ગજ હોય, એક જીવને એકજ ગ. અને યોગ બાદ અને સંજવલ ડિપાયે ગુણતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy