SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ * ૩૦ અર્થ–પરંતુ ઔપથમિક સમ્યકુ વર્તતા જીવો આયુ બાંધે નહિ, તે માટે તેમને] અવિરત ગુણસ્થાને દેવ અને મનુષ્યાયુવડે હીન એઘબંધ હોય. દેશવિરતાદિમાં વળી દેવાયુ વિના બંધ જાણો, આ ર૧ વિવેચન :– પણ એટલું વિશેષ છે જે પથમિક સમ્યત્વે વર્તતા જીવ પરભવનું આયુ ન બાંધે, તે માટે અવિરત સમ્યકત્વ ગુણઠાણે દેવાયુઃ ૧ મનુષ્યાયઃ ૨ એ બે પ્રકૃતિ ઓ માંહેથી હીન કરવી, એટલે ચોથે ગુણઠાણે એથે ૭૭ છે, તે ઈહાં ઉપશમ સમ્યકત્વી ૭૫ બાંધે, કેમકે નરકતિયુગાયુ તે ઓઘમાં જ ટાળ્યાં છે, દેશવિરતાદિક ગુણઠાણે એક દેવાયુ જ હીન કરવું, ત્યારે દેશે. ૬૬, પ્રમત્તે જ, અપ્રમત્તે પ૮, મનુષ્પાયુ તો ઓઘમાંજ ટાળ્યું છે. તે ૨૧ હે અઠારસર્યા, આહારદગુણ-માઇલસતિ; તતિસ્થાણું મિછે, સાણુઈસુ સવહિં હો ૨૨ા એણે સામાન્ય. તિસ્થાણું–તીર્થકર નામકર્મ અઠ્ઠારયં-એકસો અઢાર. વિના આહારદુગુણું-આહારદિકણું મિછે-મિથ્યાને આઇલેસતિગે–આદિની ત્રણ સાણાસુ–સાસ્વાદનાદિક લેશિયાને વિશે, સવહિં–સર્વત્ર સર્વગુણઠાણે) હે-ઘબંધ, અર્થ–પહેલી ત્રણ લેગ્યાએ આહારકદ્ધિક વઈ એક અઢાર પ્રકૃતિ એધે બંધાય, તીર્થકર નામકર્મ વિના તે બંધ મિથ્યા [૧૧૭] ને જાણ, સાસ્વાદનથી માંડીને સર્વ ગુણઠાણે ઘબંધ જાણ, જે ૨૨ તંતે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001116
Book TitleKarmagrantha Part 2
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1994
Total Pages307
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy