________________
૪
નવ નવ યાગ. તે ઉ–તે વળી.
મીસિ–મિશ્રાસમકિત મા ણાએ સવિઉવા વૈક્રિયયેાગ સહિત. દૈસે-દેશિવરિત મા ણાએ.
અહઃખાએયથાખ્યાત ચારિત્ર મા ણાએ.
અમનાયોગા, વચનયાગા અને ઔદારિક કાયયોગ એ નવ ચાગ પરિહારવિશુદ્ધિ ચારિત્ર અને સૂક્ષ્મસ પરાય ચારિત્ર વિષે હોય તે વળી વૈક્રિય કાયયોગસહિત [દશયાગ] મિશ્ર માર્ગણાએ હોય, વૈક્રિયાદ્રિક સહિત અગ્યાર દેશવિરતિ ચારિત્રો હોય, કાર્પણ અને ઔદારિકમિશ્ર કાયયેગ સહિત[અગ્યાર ચાગ] યથા ખ્યાત ચારિત્રને વિષે હોય,ારલા
સવિવિદુગા—-વૈક્રિયદ્ધિક સહિત સકમ્બુરલમીસ-કાણ અને
ઔદારિકમિશ્રા સહિત.
વિવેચન—ચાર મનના, ચાર વચનના અને ઔદારિક કાયયોગ એવં ૯ યોગ પરિહારવિશુદ્ધિ ચારિત્રી અને સૂક્ષ્મ સ'પરાય સંયમી એ એને વિષે હાય. તે નવ યોગ વૈક્રિય કાયયોગે સહિત એટલે દશ યોગ મિશ્રષ્ટિને હાય. અહી આં વૈક્રિયમિશ્ર ન કહ્યો તે મિશ્રદૅષ્ટિને વૈક્રિય પ્રારંભ દીસતા નથી માટે. તેજ નવ યોગ વૈક્રિયક્રિકે સહિત એવ' ૧૧ યોગ દેશવિરતિને હાય, તેજ નવ યોગ કાણુ અને ઔદારિકમિશ્ર સહિત એવં ૧૧ યોગ યથાખ્યાત ચારિત્રીને હાય, કાણ અને ઔદારિકમિશ્ર તે કેલિ સમુદ્દાતે જાણવા. એ યોગ
કહ્યા. ૫ ૨૯ !!
Jain Education International
માણાને વિષે ઉપયોગ
તિઅનાણુનાણપણચઉ,
૪ સણબારજિઅલખવઆગામ વિષ્ણુ મણનાણુદુકેવલ,નવસુરતિ૨િનિરયઅજએસ ૩૦
For Private & Personal Use Only
www.jainelibrary.org